________________
૧૩
જૈન ધર્મનો પ્રભાવ વધ્યો.
રાગ અને દ્વેષ જેવા જબરા શત્રુને પણ પ્રભુસ્મરણથી જીતી શકાય છે, તો આ મિથ્યાત્વી દેવને જીતવો તેમાં શું આશ્ચર્ય છે? એવું પ્રભુ સ્મરણ કરવાને નિરંતર સુખના સમયમાં પણ તમે ભક્તામર સ્તોત્ર ભણવાનું ભૂલશો નહિ.
કિં શર્વરીષ શશિનાડનિ વિવસ્વતા વા, યુષ્મ—ખેદુદલિતેષ તમન્સુ નાથ ! નિષ્પનશાલિવનશાલિની જીવલોક, કાર્ય કિજ્જલધિરૈર્જલભાર નઃ | ૧૯ો .
અર્થ-ડેનાથ!રાત્રે ચંદ્રથી શું? અને દિવસે સૂર્યથી શું? કારણ કે તમારા મુખરૂપી ચંદ્રથી એ અંધકારનો નાશ થાય છે. પાકી ગયેલ શાલીનાં (ડાંગરનાં) ક્ષેત્રોથી સુશોભિત આ મૃત્યુલોકમાં જલના ભાર વડે નમ્ર બની ગયેલા મેઘનું શું પ્રયોજન છે? - રતિઃ ૩૦ માઁ નો વિઝાલા |
અંગઃ iી દૂર થયા વષર્ ર્ યાદ છે - આ કાવ્ય-મંત્રને સિદ્ધ કરીને ૧૦૮ વાર રોજ જપવાથી પરવિદ્યા, મૂઠ-ચોર, કામણકુમણ કોઈનું ચાલે નહિ. - તા.ક શ્રી પદ્માવતી માતાજીની ભક્તિ-તેમ તેના મૂલમંત્રાક્ષરોને અઠમ કરી સિદ્ધકરો (છ માસબ્રહ્મચર્યપાલન સહિત) દરરોજ મંત્રની આરાધના કરો, તો ગમે તેવા કામણ વિગેરેના કેમૂઠના પ્રયોગો આપણી ઉપર કોઈ કરી ના શકે.