SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ જૈન ધર્મનો પ્રભાવ વધ્યો. રાગ અને દ્વેષ જેવા જબરા શત્રુને પણ પ્રભુસ્મરણથી જીતી શકાય છે, તો આ મિથ્યાત્વી દેવને જીતવો તેમાં શું આશ્ચર્ય છે? એવું પ્રભુ સ્મરણ કરવાને નિરંતર સુખના સમયમાં પણ તમે ભક્તામર સ્તોત્ર ભણવાનું ભૂલશો નહિ. કિં શર્વરીષ શશિનાડનિ વિવસ્વતા વા, યુષ્મ—ખેદુદલિતેષ તમન્સુ નાથ ! નિષ્પનશાલિવનશાલિની જીવલોક, કાર્ય કિજ્જલધિરૈર્જલભાર નઃ | ૧૯ો . અર્થ-ડેનાથ!રાત્રે ચંદ્રથી શું? અને દિવસે સૂર્યથી શું? કારણ કે તમારા મુખરૂપી ચંદ્રથી એ અંધકારનો નાશ થાય છે. પાકી ગયેલ શાલીનાં (ડાંગરનાં) ક્ષેત્રોથી સુશોભિત આ મૃત્યુલોકમાં જલના ભાર વડે નમ્ર બની ગયેલા મેઘનું શું પ્રયોજન છે? - રતિઃ ૩૦ માઁ નો વિઝાલા | અંગઃ iી દૂર થયા વષર્ ર્ યાદ છે - આ કાવ્ય-મંત્રને સિદ્ધ કરીને ૧૦૮ વાર રોજ જપવાથી પરવિદ્યા, મૂઠ-ચોર, કામણકુમણ કોઈનું ચાલે નહિ. - તા.ક શ્રી પદ્માવતી માતાજીની ભક્તિ-તેમ તેના મૂલમંત્રાક્ષરોને અઠમ કરી સિદ્ધકરો (છ માસબ્રહ્મચર્યપાલન સહિત) દરરોજ મંત્રની આરાધના કરો, તો ગમે તેવા કામણ વિગેરેના કેમૂઠના પ્રયોગો આપણી ઉપર કોઈ કરી ના શકે.
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy