SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ટુકડે ટુકડા થઈ ગયા અને સૂરિજીને તો કંઈ થયું નહિ. આ ચમત્કાર જાણી બ્રાહ્મણો પણ આ મહાપુરુષને સતાવવામાં સાર નથી એમ સમજી તેમને નમી પડ્યા, અને ક્ષમા માગી, ત્યારે સૂરિજીએ જૈન ધર્મનો ઉપદેશ આપી ઘણા માણસોને ફરી જૈન બનાવ્યા. ધન્ય છે એવા પવિત્ર મુનિરાજને કે જેઓ પોતે અનેક કષ્ટો સહન કરીને જૈન ધર્મનો મહિમા વધાર્યો છે. સીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાનું નાન્યા સુત ત્વદુપમ જનની પ્રસૂતા; સર્વા દિશો દધતિ ભાનિ સહસ્રરમે, પ્રાચ્યવદિજનયતિ ખુરદશુજાલમ્પ ૨૨ અર્થ-જેવી રીતે તારાનો સમૂહ સઘળી દિશા ઓ ધારણા કરે છે. પરંતુ કુરાયમાન તેજસ્વી હજાર કિરણોવાળો સૂર્ય તો માત્ર પૂર્વ દિશાજ ધારણ કરે છે. તેવી રીતે સેંકડો સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે. પરંતુ આપ સરખા પુત્રને કોઈ બીજી માતા જન્મ આપી શકતી નથી. ऋद्धि : ॐ हीं अहँ नमो आगासगामीणं :मंत्र : ॐ नमो श्री वीरं मुंभय श्रृंभय मोहय मोहय स्तंभयः स्तंभय વધાર શુ શુ સ્વાહા , , આ બાવીસમા કાવ્ય-મંત્રને સિદ્ધ કરી (યોગી પુરુષનો સહકાર લઈ આરાધવો) તે મૂલમંત્રથી હલદરની એક ગાંઠ લઈને ૧૦૮ વાર મંત્રીને રોગીને ખવડાવીએ તો રોગીને નડ શાકીની- ભૂત-પ્રેત આદિ દૂર જાય અથવા રોગનો નાશ થાય જેના ઉપર પીડા થતી હોય તેવા સ્ત્રી પુરુષને સવાર-સાંજે બે વાર મંત્રીને ૨૧ દિન સુધી આપવાથી દોષ દૂર થાય. *
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy