________________
૨૫
શ્રી ભક્તામર મહાપુજન
૧. બાર નવકાર ગણી મંત્રાક્ષર ગણવા.
२. ॐ ह्रीं श्री नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समिहितं कुरु कुरु स्वाहा
३. ॐ ह्रीं श्रीं आदिनाथाय नमः मम सर्व सिद्धि कुरु कुरु હતિ
४. असिया उसा दज्ञा चातेभ्यो नमः
(અઠ્ઠમતપ આરાધીને -પૂ. ગુરૂભગવંતની કૃપા મેળવી આપ્નાય પ્રાપ્ત કરી સિદ્ધ કરી અનેકનું હિત કરવું-ક્યારે પણ કોઈનું અહિત ન થાય તે ધ્યાન રાખવું)
પ્રથમ સ્નાત્ર પૂજા ભણાવ્યા બાદ 1.
પ્રાર્થના અહંન્તો ભગવા ઇન્દ્રમહિલાસિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યાજિનશાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંતસુપાઠકા મુનિવરાઃ રત્નત્રયારાધકા: પંચતે પરમેષ્ઠિન પ્રતિદિન કુર્વજુ વો મંગલમ ૧ - ત્યાર પછી પાર્શ્વનાથ સ્તોત્ર બોલવું તે આ પ્રમાણે
શ્રી હિતામણિ પાર્શ્વનાથ સ્તોત્ર કિં કપૂરમય સુધારસમય, કિં ચન્દ્રરચિર્મય, કિં લાવણ્યમયં મહામણિમય, કારૂણ્ય કેલિમયંક