SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ સદુપયોગ કરવાની સારી સલાહ આપી. જેણે ગરીબાઇના અનેક દુઃખો ભોગવ્યા હોય તે બીજાના ઉપર ઉપકાર કરવાનું ભૂલે? કમદી શેઠે છૂટે હાથે અનેક ક્ષેત્રોમાં ધન વાપર્યું અને પોતે શાંતિમય જીવન વીતાવ્યું. પ્રભુ ભક્તિના અને ધર્મના પ્રભાવથી જન્મ જરા અને મરણનાં અનેક દુઃખો દૂર થાય છે તો પછી ગરીબાઈનું દુઃખ દૂર થાય તેમાં શી નવાઈ? તમે પણ એ દુઃખને દૂર કરવા ઇચ્છતા હો તો નિરંતર કમદી શેઠની પેઠે આ પવિત્ર સ્તોત્રનું આરાધન કરજો. ઘર્મની અવગણના કરનારને સાજા વૈઃ શાનારાગરૂચિભિઃ પરમાણુભિત્ત્વ, નિમપિતસ્ત્રિભુવનકલાલમભૂત ! તાવંત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં! તે સમાનમપર નહિ રૂપમસ્તિ. / ૧૨ / 'ભાવાર્થ-ત્રણ ભુવનના અદ્વિતીય અલંકાર રૂપ હે પ્રભુ? રાગ ષની કાન્તિને શાંત કરનાર અથવા શાંત રસની ક્રાંતિવાળા જે પરમાણુ વડે તમારું શરીર બન્યું છે. તે પરમાણુઓ પૃથ્વી પર તેટલાજ છે. કેમકે આ જગતમાં તમારા જેવું બીજા કોઈનું અસીમ રૂપ નથી. / ૧૨ ऋद्धि : ॐ हीं अहँ नमो वोहीय बुद्धीणं स्वावाः ॥ मंत्र : ॐ गं अं अः सर्व राजा प्रजा मोहिनी सर्वजन वश्यं कुरु कुरु હાd || આ બારમા કાવ્ય મંત્રને ૧૦૮ વાર મીઠું તેલ મંત્રીને હાથીને પાવાથી મદ ઉતરે, તેલ મંત્રી મુખે ચોપડવાથી (જેના નામ પૂર્વક) તે વ્યક્તિ વશ થાય.
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy