________________
પહ
ऋद्धि : ॐ हीं अहँ नभो चउदसपुवीणं ॥ मंत्र : ॐ नमो सुमंगलासुसोमा वज्रशृंखलानाम देवी सर्व
समीहितार्थं कुरु कुरु स्वाहा ॥
આ કાવ્ય મંત્રને ૨૧ અથવા ૧૦૮ વાર ભણીને આપણે અમૃતનું તિલક કરવું. જેથી રાજદરબારે જીત થાય. રાજા ખુશ થાય, અને દુશમન જુઠો પડે.
તા.ક. ઋદ્ધિમંત્ર સિદ્ધ કરી ભોજપત્ર ઉપર જેને જીતવો હોય અથવા વશ કરવો હોય તેનું નામ અનામિકા આંગળીના રુધિરથી લખી તે ભોજપત્રને બે કોડીયામાં સંપૂટ કરી મૂકી ખેરના અંગારાથી તપાવો તેમ તે વ્યક્તિ વશ થાય. નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્યઃ,
સ્પષ્ટીકરોષિ સહસા યુગપજજગતિ; નાભોધરોદર નિરૂદ્ધમહાપ્રભાવ; સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીન્દ્ર લોકો ને ૧૭
ભાવાર્થ-હેમુનીન્દ્ર! તમે કોઈ પણ વખત ક્ષય પામતા નથી તથા રાહુ વડે ગ્રસવા લાયક નથી, વળી તત્કાળ એકી વખતે ત્રણ જગતને પ્રગટ કરો છો તથા વાદળાંના મધ્યભાગ વડે રોકાયો છે મહા પ્રભાવ જેનો એવા પણ તમે નથી. તેથી હે મનુશ્વર ! જગતમાં તમારો મહિમા સૂર્યથી પણ અધિક છે. ૧૭ ऋद्धि : ॐ हीं अहँ नमो अंट्रगमहानिमित्त कुसलाणं ॥ मंत्र : ॐ नमो नमिउण अट्टे मट्टे क्षुद्र विधट्टे क्षुद्रपीडा- जठर पीडान् भंजय भंजय सर्व पीडा निवारय निवारय सर्वरोग निवा-रणं कुरु कुरु વાહ