________________
૪૨
મત્વતિ નાથ તવ સંસ્તવન મયેદમારભ્યતે તનુધિયાડપિ તવ પ્રભાવાત્; ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષુ, મુકતા ફલ વ્રુતિમુપૈતિ નનૂદ બિન્દુઃ ॥ ૮॥
ભાવાર્થઃ-ઉપર કહ્યા પ્રમાણે તમારૂં સ્તવન કરવું ઘણું અઘરૂં છે. પણ સર્વ પાપને હણનારૂં છે, એમમાનીને હે નાથ ! મારી અલ્પ બુદ્ધિ છતાં પણ મેં આ તમારૂં સ્તોત્ર રચવાનો આરંભ કર્યો છે, તે તારાજ પ્રભાવથી સારા પુરૂષોના મનને રંજન કરશે. કેમ કે કમલિનીના પત્ર પર રહેલું પાણીનું બિંદુ પણ મોતીની શોભાને પામે છે. (૮)
ऋद्धि : ॐ ह्रीं अहँ नमो अरिहंताणं नमो पयाणुसारीणं ॥
..
मंत्र : ॐ हाँ ह्रीं हूँ हूँ: अप्रतिचक्रे फटू बिचकायझौं झौं स्वाहा ।। ૩૦ મૈં તક્ષ્મળ - રામચન્દ્ર - હેલ્થનમઃ
.
આ આઠમા કાવ્યમંત્રને મીઠાની ૨૧ કાંકરી લઈને ૧૦૮ વાર મંત્રીને ઝાડવાથી વૃણ, ગૂમડા વિગેરે મટે. ચામડીના રોગ સારા થાય
છે.
આસ્તાં તવ સ્તવન મસ્ત સમસ્ત દોષ; ત્વસંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ, દુરે સહસ્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્મા કરેષુ જલજાનિ વિકાસભાંજિ. । ૯ ।
ભાવાર્થઃ-હેસ્વામી ! પાપને નાશ કરનારૂં તમારૂં સ્તવન તો દૂર રહો પણ માત્ર તમારી આ ભવ અને પર ભવના ચારિત્રની કથાજ અથવા તમારૂં નામજ ત્રણ જગતના પ્રાણીઓના પાપનો નાશ કરે છે.