________________
૧૧૬
મોક્ષ નજીક આવે છે. ऋद्धि : ॐ हीं अहँ नमो भयवं महावीर वडमाणं हाँ ही हूँ हौ हः असियाउसा झौ झौ स्वाहा मंत्र : ॐ नमो बंभचेर धारिणस्स अढार सहस्स शीलांगरथ धारीणेभ्यो नमः स्वाहा ॥
આ ચુમ્માલીસમા કાવ્ય-મંત્રને સિદ્ધ કરીને દરરોજ આરાધવાથી રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. મનની ધારણા પૂર્ણ થાય છે. જે કાર્યની ચાહના કરીને કરે તે ચાહના પૂર્ણ થાય છે. લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર જય પામે છે.
તા.ક. આ અદ્ધિ મંત્ર અને ભક્તામર સ્તોત્રને દરરોજ સવારમાં ગણી જેની અપૂર્વભક્તિ કરી સર્વથા સૌ સુખી બનો એ ભાવના અમારી:
ત્રણ દિવસમાં ત્રણ આયંબીલ કરી મૌન અવસ્થા પૂર્વક-અસિયા ઉસા દજ્ઞાચાdભ્યો નમઃ એ મંત્રાક્ષર સવા લાખ જપવામાં આવે. ત્યાર બાદ આ ભક્તામર સ્તોત્રની ભક્તિ જીવનમાં ધર્મની અનેરી ક્રાન્તિ પ્રાપ્ત કરશે.
શ્રી ભકતામર સ્તોત્ર ગુજરાતી
વસંતતિલક છંદ - ભક્તામરો લચિત તાજ મણિ પ્રભાના, ઉદ્યોતકાર હર પાપ તમો જથાના; આધાર રૂપ ભવ સાગરના જનોને, એવા યુગાદિ પ્રભુ પાદ યુગે નમીને.
૧