________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર–૩૨
ભાષ્યાર્થ ઃ
અગ્રાહ્ન **** अत्राह અહીં=સૂત્ર-૨૬માં કહેલ કે સંઘાત-ભેદોથી સ્કંધો ઉત્પન્ન થાય છે ત્યારપછી પૂર્વનાં સૂત્રો સાથે સંબંધિત સત્ત્નું લક્ષણ કર્યું અને તેની સાથે સંબંધિત અર્પિત અને અનર્પિતની સિદ્ધિ છે તે બતાવ્યું એ કથનમાં, પ્રશ્ન કરે છે . તમારા વડે “સંઘાતભેદથી સ્કંધો થાય છે” એ પ્રમાણે કહેવાયું. તે કારણથી શું સંયોગમાત્રથી સંઘાત થાય છે ? અથવા કોઈ વિશેષ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે
-
-
-
સંયોગ થયે છતે બદ્ધનો સંઘાત છે. અહીં=આ પ્રકારના ઉત્તરમાં, પ્રશ્ન કરે છે થાય છે ? અહીં=એ પ્રકારના પ્રશ્નમાં, ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે
ભાવાર્થ:
ભાષ્યઃ
સૂત્ર-૨૬માં કહ્યું કે સંઘાતભેદથી કંધો ઉત્પન્ન થાય છે. ત્યારપછી અણુ અને ચાક્ષુષ સ્કંધો કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તેની સ્પષ્ટતા કરી. ત્યાં પ્રશ્ન થયો કે પૂર્વમાં ધર્માદિ દ્રવ્યોનું લક્ષણ બતાવ્યું તે દ્રવ્યો ‘છે’ અર્થાત્ “વિદ્યમાન છે” એવું કેવી રીતે નક્કી થાય ? તેથી સત્ત્નું લક્ષણ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થયો કે સત્ પણ નિત્ય છે કે અનિત્ય ? તેથી ‘સત્’માં રહેલું નિત્ય કેવું છે ? તે બતાવ્યું. ત્યાં પ્રશ્ન થયો કે જો ‘સત્’ નિત્ય હોય તો ‘સત્’નું લક્ષણ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' એ પ્રમાણે કેમ કર્યું ? તેથી કહ્યું કે અર્પિત દ્વારા અનર્પિતની સિદ્ધિ છે. આ પ્રકારનું કથન કર્યા પછી સૂત્ર-૨૬માં કહેલ કે સંઘાતભેદથી સ્કંધો થાય છે તેને સામે રાખીને કોઈ પ્રશ્ન કરે છે.
-
શું પ્રશ્ન કરે છે ? તે સ્પષ્ટ કરે છે
અણુઓના પરસ્પર સંયોગમાત્રથી સંઘાત થાય છે કે સંઘાતમાં સંયોગ કરતા કોઈ વિશેષ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ભાષ્યકારશ્રી ઉત્તર આપે છે. એક ક્ષેત્રમાં સંયોગ હોય અથવા અવ્યવધાનથી એક ક્ષેત્રમાં રહેલા હોય તેવા પરમાણુ પરસ્પર એકત્વભાવથી બદ્ધ થાય તેવા બદ્ધ થયેલા સ્કંધોમાં સંઘાત છે=એકત્વ પરિણામરૂપ સંઘાત છે, જે બંધ સ્વરૂપ છે.
-
સૂત્રાર્થ :
સ્નિગ્ધ-રૂક્ષપણાથી બંધ છે. II૫/૩૨)ા
Че
બદ્ધ એવા સ્કંધોમાં બંધ સ્વરૂપ જે સંઘાત છે તેના વિષયમાં પ્રશ્ન કરે છે બંધ કઈ રીતે થાય છે ? આ શંકાનો ઉત્તર સૂત્રકારશ્રી આપે છે
સૂત્રઃ
નિધ ક્ષત્વાર્ વન્યઃ ।/રૂરી।।
स्निग्धरूक्षयोः पुद्गलयोः स्पृष्टयोर्बन्धो भवति ॥ १५ / ३२ ।।
કેવી રીતે બંધ
-