________________
एगो बंधइ कम्मं, एहो वहबंधमरणवसणाई। विसहइभवंभिभमडइ, एगुच्चियकम्मवेलविओ ॥२६॥
एको बजाति कर्म, एको वध-बन्ध-मरण-व्यसनानि । - विषहते भवे भ्राम्यति, एक एव कर्मवंचितः ॥२६॥
અર્થ : જીવ એકલોજ જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધે છે. તથા જીવ એકલોજ વધ બંધન અને મરણાદિ કષ્ટોને(દુઃખોને) સહન કરે છે, અને નિશ્ચય કર્મવડે ઠગાયલો જીવ એકલો જ સંસારમાં ભ્રમણ કરે છે.
अन्नो न कुणइ अहियं, हियपि अप्पा करेइ न हु अन्नो ।
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ अण्पकयं सुहदुक्खं, भुंजसि ता कीस दीणमुहो ॥२७॥
अन्यो न करोत्यहितं, हितमप्यात्मा करोति नैवाऽन्यः । आत्मकृतं सुखदुःखं, भुंक्षे तत: कस्माद्दीनमुखः ॥२७॥
मर्थ : है 94 ? मीठो ६५५L माहित (मनिष्ट) :रतो નથી, તેમજ હિત પણ આત્માન કરે છે પરંતુ નિશ્ચ બીજો કોઈ હિત કરતો નથી અને આત્માએ કરેલા સુખદુઃખને આત્મા પોતેજ ભોગવે છે તો તું દીન મુખવાળો કેમ થાય છે?