________________
१६१ स्थावर जीवोमा रहेला जीवो
अद्दामलय पमाणे, पुढवीकाए हवंति जे जीवा ।
F८८ १० तं पारेवय मित्ता, जंबूदीये न मायंति ॥४॥ आद्रीमलकप्रमाणे, पृथ्वीकाये भवन्ति ये जीवाः ।
ते पारापतमात्रा, जंबूद्धीपे न मान्ति ॥१४॥
અર્થ : લીલા આમલા પ્રમાણે પૃથ્વિકાયને વિષે જે જીવો. રહેલા છે, તે દરેકનું શરીર પારેવા પ્રમાણે કરીએ તો જંબૂવીપને વિષે સમાય નહી. एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नता। ७ ८
९ १० ११ १२ ते जइ सरिसवमित्ता, जंबूदीवे न मायंति ॥१५॥
एकस्मिन्नुदकबिंदौ, ये जीवा जिनवरैः प्रज्ञप्ताः । ते यदि सर्षपमात्रा, जंबूद्धीपे न मान्ति ॥१५॥
અર્થ : એક પ્રાણીના બિંદુમાં જે જીવો જીનેશ્વરે કહ્યા છે, તેને સરસવ જેવડા શરીરવાળા કરીએ તે જંબૂદ્વીપમાં સમાય નહી.