Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 227
________________ २१४ ૧૦ ૧૧ यो भक्तपरिज्ञाया-मुपक्रमो विस्तरेण निर्दिष्टः । सचैव बालपण्डित-मरणे ज्ञेयो यथायोग्यम् ॥८॥ અર્થ : જે વિધિ ભક્તપરિજ્ઞા નામના પયત્રામાં વિસ્તારથી બતાવેલો છે, તે નક્કી બાળપંડિત મરણને વિષે યથાયોગ્ય જાણવો. वेमाणिएसुकप्पो,-बगेसु निएमेण तस्स उववाओ। ६ ८८ नियमा सिज्जइ उक्को, सएण सो सत्तमंमि भवे ॥॥ वैमानिकेषु कल्पो-पगेषु नियमेन तस्योपपातः । नियमात्सिद्धयत्युत्कृ-ष्टतः स सप्तमे भवे ॥९॥ અર્થ : વૈમાનિક દેવલોકના બાર દેવલોકને વિષે નિશ્ચય કરીને તેની ઉત્પત્તિ થાય છે, અને તે ઉત્કૃષ્ટથી નિચે કરી સાતમા ભવને વિષે સિદ્ધ થાય છે, इय बालपंडियं होइ, मरण मरिहंतसासणे दिळं । ८ १०५ इत्तो पंडिय पंडिय,-मरणं वुच्छं समासेणं ॥१०॥ इति बालपण्डितं भवति, मरणमर्हच्छासने दिष्टम् । इत: पण्डित ! पण्डित-मरणं वक्ष्ये संक्षेपेण ॥१०॥ અર્થ: જિનશાસનને વિષે આ પ્રમાણે બાળપંડિતમરણ કહેલું

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260