Page #1
--------------------------------------------------------------------------
________________
હીરાબોળ-લણિ સીચય
વિયા સયિતા
eleી
જ
.
- - -
-
લિત
કરી છે
રા
૧
કામ કરી
શકી Ai_
-
Iિ જ
છે El Es છે કે આ
R 1
the
ft.
.
જ
તે
જ
છે
કે
te
પ્રેરક - પૂ. પ્રવર્તિની સા. શ્રી હેમલતાશ્રીજી મ. સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
|| શ્રી શંખેશ્વર - ભક્તિ પાર્શ્વનાથાય નમઃ || || શ્રી અનંત લબ્ધિ નિધાનાય ગૌતમસ્વામિને નમઃ ।।
શ્રી સુબોધ-ધિ-સંચય
શાસનપ્રભાવક ૫.પૂ. આ. દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના સુદીર્ઘ ૫૦ વર્ષ સંયમપર્યાયની અનુમોદનાર્થે શુભાશીર્વાદ
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપ્રાસાદના પ્રેરક ગચ્છાધિપતિ પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પુનિત પ્રેરણા
માતૃહૃદયા પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મ.
પ્રકાશક
શ્રી લબ્ધિનિધાન ચેરીટેબલ ટ્રસ્ટ. ખાનપુર, અમદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
કોપુસ્તકમાં લાભ લેનાર ભાગ્યશાળીઓ : (૧) શ્રી કૃષ્ણનગર જે. મૂ.પૂ.સંઘ (જ્ઞાનખાતામાંથી) અમદાવાદ (૨) શ્રીગગનવિહાર શ્રાવિકા ઉપાશ્રયના (જ્ઞાનખાતામાંથી) અમદાવાદ (3) શ્રીમતી સોનલબેન યોગેશકુમાર સંઘવી મદ્રાસ (૪) શ્રીમતી અરૂણાબેન જશુભાઈ શાહ (૫) શ્રીમતી પૂનમબેન સતીષભાઈ શાહ કેનીયા-આફ્રિકા (૬) શ્રીમતી ધીરજબેન રતીલાલ સલોત મુંબઈ (૭) શ્રીમતી વર્ષાબેન જગદીશભાઈ દલાલ (૮) શ્રીમતી જિનમતીબેન ચંદ્રકાન્તભાઈ શાહ મુંબઈ (૯) શ્રીમતી પલ્લવીબેન હર્ષદકુમાર શાહ (૧૦) શ્રીમતી દિપીકાબેન રોહિતભાઈ શાહ પાલનપુર (૧૧) શ્રીમતી શિલ્પાબેન અતુલભાઈ શાહ અમદાવાદ પ્રથમ આવૃતિ - મહા સુદ-3 વિ.સ. ૨૦૫૬ વીર સં. ૨૫૨૬ નકલ.
:- ૧૦૦૦
- પઠન - પાઠના પ્રાપ્તિસ્થાન :- શ્રી લવિવાનિધાન ચેરીટેબલ ટ્રસ્ટ
૪, શીતલનાથ ફલેટ, વિભાગ-૧, પહેલે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ.
ફોન : પપ૦૪૭૪૪ :- શ્રી નેમિ પ્રિન્ટર્સ, અમદાવાદ.ફોનઃ૫૫૦૫૮૯૧
મુંબઈ
મૂલ્યા
મુદ્રક
Page #4
--------------------------------------------------------------------------
________________
દિવ્યકૃપા
શુભાશિષ
પ.પૂ.ભક્તિસૂરીશ્વરજી મ.સા.
પ.પૂ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.
દિવ્યાશિષ
વાત્સલ્યદીતા
પ.પૂ.સુબોધસૂરીશ્વરજી મ.સા.
પ.પૂ.લબ્ધિસૂરીશ્વરજી મ.સા.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
જ સાદર સમર્પણ છે
અસીમ ઉપકારી વાત્સલ્ય વારિધિ પ.પૂ. આ.દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા. કે જેઓશ્રીનો સંયમ સુવર્ણ મહોત્સવ તાજેતરમાં વિઢયારની વિરલ વસુંધરા શ્રી શંખેશ્વર મહાતીર્થે પરમપુરૂષાદાનીય શ્રી શંખેશ્વરદાદાની પરમપાવન છત્રછાયામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપ્રાસાદ ભકિતવિહારના પ્રાંગણમાં. ભારતભરના સમ્યગુજ્ઞાનદાતા પંડિતવર્યો ના ત્રિદિવસીય સંમેલન, ૫૧ છોડના ઉદ્યાપન, જીવદયા, સાધમિર્ક ભક્તિ, સાધુ - સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ વિ. અનેકવિધ મહાઅનુષ્ઠાનો તેમજ આઠ મહાપૂજન, શાંતિસ્નાત્ર આદિ સહ એકાદશાબ્દિકા મહોત્સવ ખૂબ જ આનંદોલ્લાસમય વાતાવરણ માં, શતાધિક સાધુ સાધ્વીજી ભગવંતો અને વિશાળ જનમેદની ની ઉપસ્થિતિમાં ઐતિહાસિક, જાજરમાન અને ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયેલ છે. મહાસુદ-૩ વિ.સં. ૨૦પ૬ને તા. ૯-૨-૨૦૦૦ના પરમ મંગલદિને પૂજ્યશ્રીએ સંયમપર્યાયના પ૧ માં વર્ષમાં મંગલપ્રવેશ કરેલ છે. ત્યારે
આ અણમોલ પ્રસંગે દીર્ધસંયમી જ્યોતિવિદ્ પ.પૂ. આચાર્ય ભગવંતશ્રીના કરકમળમાં આ પુસ્તક આદરભાવે અર્પણ કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ.
લી. પ્રવર્તિની સા. હેમલતાશ્રીજી આદિ પરિવાર
Page #7
--------------------------------------------------------------------------
________________
રિક પ્રસ્તાવના જૈન ધર્મમાં કેટલાક પુસ્તકો અને પ્રકરણો નાના હોવા છતાં ઘણા ઉપકારક છે, આવશ્યક છે, અસરકારક છે. તે જીવન ઉપયોગી હોવાથી સાધુ સાધ્વીજી ભ. અને મુમુક્ષુઓ તેમજ શ્રાવક-શ્રાવિકાઓ તેનું અનિશ પઠન-પાઠન, ચિંતન-મનન કરે છે. આવાં સૂત્રો પ્રકરણો અથવા શતકો નામે પ્રસિદ્ધ છે.
આવાં પાંચ સૂત્રોના મૂળ શ્લોક, સંસ્કૃત છાયા તથા તેનું ગુજરાતી ભાષાંતર છપાવેલ છે. કહેવાય છે કે “અર્થ વગરનો શ્લોક લૂણ વિનાના ભોજન જેવો છે. જો સૂત્રના અર્થ બરાબર રીતે સમજણપૂર્વક મનમાં ઠસાવવામાં આવે તો ઘણો લાભ થઈ શકે આ ઉદેશને વાચક વર્ગ સાર્થક કરશે જ આ પુસ્તક મહાપુરુષોએ વર્ષો પહેલાં છપાવેલ પરંતુ હાલમાં અલભ્ય હોવાથી અમો એ પુનઃ છપાવેલ છે. વૈરાગ્યશતક અને ઈદ્રિય પરાજય શતમાં કેટલી મહાન બાબતો પ્રતિપાદનકરવામાં આવી છે.
આ જગતના તમામ પદાર્થો નાશવંત છે. દુઃખમય છે અને અનેક પ્રકારે પીડા કરનારા છે. માટે તે વસ્તુઓમાં નહિ રાચતાં મનુષ્ય શાશ્વત સુખ આપી શકે તેવી વસ્તુઓમાં રમણતા કરવી. આયુષ્યનો વિશ્વાસ નથી. યૌવન સદા ટકતું નથી લક્ષ્મી વીજળીની માફક ચપળ છે. ખરી રીતે વાસ્તવમાં આપણે કોઈ સ્વજન નથી, આપણે મરણને આધીન છીએ.
જગતના પદાર્થોમાં જ મનુષ્યો રાચ્યા માચ્યા રહે છે આસક્ત રહે છે તે અનેક રીતે દુઃખી થાય છે. તથા પોતાનું શાશ્વત અને રીયલ (Real) સ્વરૂપ ભૂલી જાય છે. તેમને આ જગતના પદાર્થોની અસારતાનો ખ્યાલ આપી સત્યમાર્ગ તરફ દોરવા એ ઈષ્ટ અને આદરણીય છે.
પ્રત્યેક ભૌતિકસુખમાં ત્રણ અવગુણ છે. (૧) તે ક્ષણિક છે, અસ્થિર છે દુઃખગર્ભિત છે. (૨) તે મેળવ્યા પછી બીજા સુખની આકાંક્ષા રહે છે.
(૩) તેની પ્રાપ્તિને અર્થે જીવ રાતદિન તલપે છે. પરંતુ તે વસ્તુ મળતાં તેની મોહકતા ચાલી જાય છે અને જીવ બીજી વસ્તુ કે જેમાંથી સુખ મળે તે માટે પ્રયત્નશીલ બને છે. આથી જ જગતના તમામ પદાર્થો પ્રત્યે વૈરાગ્યભાવ ખીલવવાનો છે. અને સાથે સાથે ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્યભાવ ધારણ કરી ઈન્દ્રિયો ઉપર જય
Page #8
--------------------------------------------------------------------------
________________
મેળવવાનો છે. - જો આપણે આપણી પાશવવૃત્તિઓ (Animal instincts)ને આપણા સ્વાધીન ન કરી શકીએ તો પશુઓમાં અને આપણામાં કોઈ ભેદ નથી આપણે આપણું મનુષ્યત્ત્વ સિદ્ધ કરવાને ઈન્દ્રિયોને પ્રથમ વશ કરવી. - જો મનુષ્ય ને આત્મા અને તેના શાશ્વત ગુણો પ્રત્યે રૂચિ થાય તો અનિત્ય પદાર્થોનો ત્યાગ કરતાં તેને દુઃખ થશે નહિ. જે મનુષ્ય હીરો જોયો છે તે કાચના ટુકડામાં કેમ આસકત થઈ શકે? જેણે સૂર્યનો પ્રકાશ નિહાળ્યો છે તે આગીયાના પ્રકાશમાં કેમ લુબ્ધ બને ? આ જ રીતે ઉચ્ચ વસ્તુઓ અને ગુણો પ્રત્યે પ્રેમ થવાથી હલકી વસ્તુઓનો ત્યાગ કરવાનું કામ ઘણું સરળ બની જશે.
હું કોણ છું? Who aml? હું શુદ્ધ છું. સિદ્ધ છું. શાશ્વત છું' આ સ્વરૂપને જાણવાથી ઈન્દ્રિયો ઉપર ઓટોમેટીક કાબૂ આવી જશે.
ત્રીજુ સૂત્ર છે. : " સંબોધ સિત્તરી" તેનો પ્રથમ જ શ્લોક લેખકના હૃદયની વિશાળતા પુરવાર કરે છે.
સેયંબરો ય આનંબરો ય બુદ્ધો અ અહવ અત્રો વા |
સમભાવ ભાવિઅપ્પા લહેઈ મુકM ને સંદેહો || અર્થાત્ આયે શ્વેતાંબર હોય અથવા દિગંબર હોય બૌદ્ધ હોય અથવા અન્ય કોઈ ધર્મીનો હોય પણ જેનો આત્મા સમભાવથી ભાવિત હોય તે મોક્ષ પામશે. મનુષ્ય અધ્યાત્મમાર્ગમાં આગળ વધવું હોય તે આ સમભાવનો ગુણ ખીલવવો જોઈએ.
તે જ સૂત્રના ૧રમાં શ્લોકમાં લખેલ છે. દંસણભદ્દો ભદ્દો દંસણભદ્રસ્સ નત્યિ નિવ્વાણ /
સિઝેતિ ચરણરહિઆ દંસણરહિઆ ન સિક્ઝતિ . અર્થાત્ : જે જીવ સમ્યકત્ત્વથી ભ્રષ્ટ થાય છે તે સર્વથા ભ્રષ્ટ થાય છે. દર્શનથી ભ્રષ્ટ થનારને માટે નિર્વાણ નથી. ચારિત્રથી રહિત મનુષ્યો પણ સિદ્ધિને પામે છે પણ દર્શનથી રહિત મનુષ્યો કદાપિ સિદ્ધિ પામતા નથી.
આ જ સૂત્રના રૂપમાં શ્લોકમાં કહેલ છેકે નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં સમતોલવૃત્તિ રાખતાં શીખવું જોઈએ અત્રે સૂત્રકાર કહે છે કે
જે વ્યકિત મનને સમજાવે રાખી શકે છે તે જ શાંતિ અનુભવી શકે છે કોઈ બાબત
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્થાયી નથી તેને માટે હર્ષ શોક નહિ કરતાં મનને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો.
આવા તો અનેક શ્લોકો છે, ચઉસરણ પયત્રો અને આઉર પચ્ચખાણ પયત્રા વ્યક્તિના અંતકાળે વાંચવામાં આવે છે.
અરિહંત સિદ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિત ધર્મ આ ચાર જ મનુષ્યને અંતકાળે શરણરૂપ છે. આ વાત સત્ય છે. તેની ઉપર શ્રદ્ધા જાગે માટે આ સૂત્રોનું વારંવાર પઠનપાઠન કરવાનું છે.
આ ચાર શરણનો વારંવાર વિચાર કરવાથી અંતકાળે તેનું સ્મરણ શાંતિ આપનારુ અને બોધજનક નીવડે છે.
આઉર પચ્ચખાણ પયત્રામાં આતુર (રોગી) મનુષ્યને કરવા યોગ્ય પ્રત્યાખ્યાનનું વર્ણન છે. તેમજ મરણ વખતે જુદા જુદા જીવોની કેવી સ્થિતિ થાય છે તેમાં સમાધિ કેમ રાખવી? તેનું વર્ણન છે. આમ પ્રથમથી જ તૈયારી કરવામાં આવે તો સમાધિ અંતકાળે પ્રાપ્ત થાય છે.
નિયમિત આ પાંચે સૂત્રોનો સ્વાધ્યાય કરવાથી, વાંચન, મનન, ચિંતન, પરિશિયન, અધ્યયન કરવાથી મનોવૃત્તિ સમભાવથી પુષ્ટ થાય છે, વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે સ્નેહ જાગ્રત થાય છે. સંસારના મોહજનક પ્રસંગોમાં જીવાત્મા લોલુપ થતો નથી મુમુક્ષુ આત્માઓનું જ્ઞાનબા તપોબળ વૃદ્ધિ પામી રત્નત્રયી આરાધના કરવા ઉજમાળ • બને છે. સંસારની અસારતાનું સ્વરૂપ સમજાય છે. અને અંતકરણમાં ગુપ્ત રૂપે રહેલા દોષોની જાણ થાય છે. મિથ્યાત્વનો અંધકાર નાશ પામે છે. તેમજ દોષોને દૂર કરવાની પ્રબળ ભાવના જાગવાથી સમ્યક દર્શનનો પ્રકાશ ઝળહળી ઉઠે છે.
આ પુસ્તક દ્વારા વાચકવર્ગ સમ્યફજ્ઞાન મેળવે અને સંસારપરિભ્રમણથી અટકી અંતસમયે સુંદર આરાધના કરી દેવદુર્લભ માનવજન્મને સાર્થક કરી પરંપરાએ મોક્ષસુખ ને પ્રાપ્ત કરે એજ અભ્યર્થના.
જિનવચન વિરુધ્ધ કંઈપણ લખાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડું
લિ. લબ્લિશિશુ મુનિ શીલરત્ન વિજ્ય વિ. સ. ૨૦૫૬, મહાસુદ-૫, તા. ૮-૨-૨૦૦૦,
શંખેશ્વર.
Page #10
--------------------------------------------------------------------------
________________
અગણિત ગુણોના માનસરોવરમાં કલહંસ સામા
પ. પૂ. આ. ભ. શ્રી લલિવરીશ્વરજી મ. સા. બનાસના પાણીની આજુબાજુ ધુમતી ધુમરી લેતી, લીલીછમ અને ધર્મઆરાધનાના જીવંત ધબકારથી ધબકતી બનાસકાંઠાના લોહાણા ગામની ધન્યધરાએ વિ.સ. ૧૯૮૯ના આસો સુદ-૬ ની સોનેરી સુપ્રભાતે પ્રતિષ્ઠા સંપન્ન રાયચંદભાઈ અને ધર્મનિષ્ઠ સુસંકારી કંકુબેનની રત્નકુલીએ એક પુચક્ષણે મહાતેજસ્વી લલાટ અને ભવ્ય મુખમુદ્રા ધરાવતા પુત્રરત્નનું પુનિત અવતરણ થયું. જેથી કુટુંબ પરિવારમાં આનંદની લહેરો લહેરાવવા લાગી અને માતાપિતાએ યથા નામ તથા ગુણાઃ એવું લહેચંદ નામ પાડયું. વિચક્ષણ, કર્તવ્યનિષ્ઠ અને મમતામયી મા એ ધર્મકર્મના મર્મનું સમજણપૂર્વક શિક્ષણ આપી ગુણદીપકમાં અધ્યાત્મતેજનું સિંચન કર્યું. આમ માતા-પિતાએ લહેરચંદને શૈશવકાળથી જ શિષ્ટ સંસ્કારોથી સંસ્કારિત કર્યા. કિશોરવયમાં જ દેવ સંકેતથી આત્મસંશોધનના વિજ્ઞાનની ઝંખના જાગી અને એ ઉત્કટ ભાવના પ.પૂ. આ.ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. અને બાંધવબેલડી પૂ. મુ. શ્રી પ્રેમવિજ્યજી મ. અને પૂ.મુ. શ્રી સુબોધવિજ્યજી મ. ના ગુરૂગમથી વિકાસ પામી અને આત્મવિકાસના અભિયાનમાં પ્રચંડ પુરૂષાર્થનો યજ્ઞ માંડ્યો. વિ.સં. ૨૦૦૬ મહાસુદ-૩ ના દિવસે આત્મમાંગલ્યની કેડીએ પ્રયાણ કરી પંચમપદને ગ્રહણ કરવા દ્વારા પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી બની પૂ. મુનિ શ્રી સુબોધવિજયજી મ. ના ચરણોમાં જીવન સમર્પિત કર્યું.
અસાધારણ વિદ્વતા અને પ્રચંડ પુરૂષાર્થથી મુનિશ્રીએ ન્યાયકરણ, કાવ્ય, તર્ક, સાહિત્ય, જ્યોતિષ, વિગેરેનો વિસ્તૃત અભ્યાસ કર્યો. પૂ. મુનિશ્રીની સમ્યક પ્રેરણાથી થયેલ જિનશાસન પ્રભાવના વિવિધ સત્કાર્યોને, અને અપૂર્વ યોગ્યતાને નિહાળીને જામનગરના શ્રી દેવબાગ જૈન સંઘની વિનંતીથી સંવત ૨૦૩૦ માગસર સુદ-પના શુભ દિવસે ગણિપદવી પ્રદાન કરાઈ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આ પદવી બાદ ગણિ લબ્લિવિજયજીને પૂ. ગુરુદેવશ્રીની હૃદયમનની અંતરંગ ભાવનાથી પૂનામાં શ્રી આદિનાથ સોસાયટીમાં સંવત ૨૦૩૨ મહાવદી ૧૪ના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સાથે સાથે વિ.સં. ૨૦૩૨ ફાગણ સુદ-૨ના દિવસે પુના મુકામે સૂરિપદ તેમજ સંઘનું સૂકાન સોંપવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સંયમજીવનના પાંચ-પાંચ દાયકાના સૂવર્ણ યુગ (ગોલ્ડન પીરીયડ) માં તનતોડ પુરૂષાર્થથી શાસન ઉન્નતિના અનેક કાર્યો કરેલ છે.
- પૂજ્યશ્રી દ્વારા ઐતિહાસિક કાર્ય : જિન શાસનના ઉત્કર્ષમાં પાયાની ઈટ રૂપે બનેલી “શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ'ની સ્થાપના કરી. ભારતવર્ષના પંડિતવર્યો, શિક્ષક, શિક્ષિકાઓને સંગઠનના એક સૂત્રે બાંધેલા છે. આમ, જ્ઞાનની જ્યોત જવલંતરાખવા શાસનરૂપી કોડિયામાં તેલ' પૂરવાનું વીસમી સદીનું ઐતિહાસિક, અદ્વિતીય કામ કર્યું છે.
૦ શાસનપ્રભાવક પૂ. ગુરુદેવશ્રી ! જિનાલય, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા આદિ નિર્માણ અનેક શ્રી સંઘમાં ભકિતયુવક મંડળની સ્થાપના તેમજ છ'રી પાલિત સંઘ, ઉપધાન તપ આદિ અનેક વિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરેલ છે.
અહિંસામૂર્તિપૂ. ગુરુદેવશ્રી!: બનાસકાંઠાની ધર્મનગરી થરા ચાતુર્માસમાં પાંજરાપોળ ઉત્કર્ષ માટેના વિરલ કોટિના આયોજનમાં ઉદારદિલ શ્રાવકશ્રાવિકાઓએ ભારે ઉલ્લાસ સહ પોતાની સંપત્તિનું દાન કર્યું આમ થરા, સમી, ગઢડા, વિરમગામ, રાધનપુર આદિ અનેક પાંજરાપોળમાં અબોલ પ્રાણીઓને અભયદાન તેમજ જીવદયાના અનેકવિધ કાયના દિગંતવ્યાપી તોરણો બંધાયા છે.
વાત્સલ્યમૂર્તિપૂ. ગુરુદેવશ્રી!: સાધમિકોના સહોદર પૂજ્યશ્રી ગુણસહાય દ્વારા સાધમિકોને આર્થિક ક્ષેત્રે પગભર અને માનસિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કરી રહ્યા છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૦ દીક્ષા દાનવીર પૂ. ગુરુદેવશ્રી ! : જેઓશ્રીએ અનેકાનેક મુમુક્ષુઓના જીવનમાં ત્યાગની તમન્ના અને વૈરાગ્યની વેલડી વિકસાવી સંયમની સુરભિ પ્રસરાવી છે.
પ્રેરણામૂર્તિપૂ. ગુરુદેવશ્રી!: પવિત્રતમ પ્રેરણાની પરબ સમાન પૂજ્યશ્રીના પગલાં જ્યાં જ્યાં થતા ત્યાં ત્યાં શ્રદ્ધા, સાત્ત્વિકતા અને શૂરવીરતાના ત્રિવેણી સંગમે શૂન્યમાંથી સર્જન થાય છે. પૂજ્યશ્રીએ ગહનવિષયોને પણ ખૂબ જ પ્રભાવી અને સરળ શૈલીમાં રજૂ કરવા દ્વારા હજારોના અવળા રાહને ફેરવી નાખેલ છે.
• હે અનંત ઉપકારી ગુરુદેવશ્રી!: આપ તો જગતનું જવાહીર, ભારતનું ભૂષણ, ગુજરાતનું ગૌરવ, વસુંધરાનું વાત્સલ્ય, રાયચંદભાઈનું રતન, કંકુબાઈના કોહિનૂર, શાસનના શણગાર, આચારવંતે અણગાર, અમારી જીવન-- નૈયાના નાવિક, અમારા સંયમશિલ્પના શિલ્પી અને અમારી જીવનમંઝીલના સથવાર છો!
૦ હે લોકલાડીલા ગુરુદેવશ્રી 1 : વિક્રમ સંવત ૨૦૫૬ મહાસુદ-૩, મંગળવારની સ્વર્ણિમ સુપ્રભાતે જ્યારે સહસ્રરશ્મિનું પ્રથમકિરણ ધરતીને શણગારવા થનગની રહ્યાં છે. પંખીઓનો મધુર કલરવ વાતાવરણને પુલકિત અને પ્રસન્નતા ભર્યું બનાવી રહ્યાં છે. પ્રાતઃ વંદનાના મંગલ ઘંટારવનું સુમધુર સંગીત ભક્તોના હૈયાને હેલે ચડાવી રહ્યું છે ત્યારે આપશ્રી સંયમજીવનના ૫૦ વર્ષ પરિપૂર્ણ કરી ૫૧ માં વર્ષમાં પાવન પ્રવેશ કરી રહ્યા છો એ મંગલ ઘડીએ અંધકારભર્યા અમઉરમાં આપશ્રીનું કૃપાકિરણનું તેજ પ્રાપ્ત કરી ચૈતન્યના પરમાનંદની કેડી પર પ્રયાણ કરવા કર્તવ્યશીલ બનીએ એજ.... હાદિર્ક ભાવના.
લી. આપશ્રીનો કુપાકાંક્ષી મુ. શીલરત્નવિજયની વંદનાવલી
Page #13
--------------------------------------------------------------------------
________________
० अनुक्रमणिका.
नंबर
विषय
१ वैराग्य शतक....... २ इंद्रियपराजयशतक............५७ ३ संबोध सत्तरी .................. ११२ ४ चउशरण पयन्नो ............... १७८ ५ आउरपच्चक्रवाणपयनो ....२१०
Page #14
--------------------------------------------------------------------------
________________
3
૧
૬
૫
૨.
।
१०
॥ श्री वैराग्यशतकम् ।।
(भूगमने भाषान्तर सहित.)
___yyyyy संसारंमि असारे, नत्थि सुहं वाहिवेअणापउरे ।
७ 3 ८ ११ १२८ जाणंतो इह जीवो, न कुणइ जिणदेसियं धम्मं ॥१॥
संसारे सारे नास्ति सुखं, व्याधिवेदनाप्रचुरे । जाननिह जीवो, न करोति जिनदेशितं धर्मम् ॥१॥
અર્થ: સાર રહિત તથા વ્યાધિ (શરીર સંબંધિ દુઃખ) અને વેદના (મન સંબંધિ દુ:ખ) વડે ભરેલા આ સંસારમાં સુખ નથી એમ જાણતાં છતાં પણ જીવ જીનેશ્વરના પ્રરૂપેલા ધર્મને કરતો નથી अज्जं कलं परं परारिं, पुरिसा चिंतंति अत्थसंपत्तिं । अंजलिगयं व तोयं, गलंत माउं न पिच्छंति ॥२॥ अद्य कल्पे परस्मिन् परतरस्मिन्, पुरुषाश्चिन्तयन्त्यर्थ संपतिम् ।
अंजलिगतमिव तोयं, गलदायुर्न पश्यन्ति ॥२॥
૮
૧૦ ૯
૧૧
૧૨ ૧૩ ૧૪
Page #15
--------------------------------------------------------------------------
________________
અર્થ : મૂઢ પુરૂષો આજ કાલ પહોર (આવતો બીજે વર્ષ) અને પરાર (આવતે ત્રીજે વર્ષે) ધનની પ્રામિ (ધન મળશે એમ) ચિંતવે છે, અર્થાત્ આજ નહિંતો કાલે, કાલે નહિંતો બીજે વર્ષે, ને બીજે વર્ષે નહિંતો ત્રીજે વર્ષે ધનની પ્રાપ્તિ થશે એમ આશામાં ને આશામાં દિવસો ગુમાવે છે, પરંતુ તે મૂઢ પુરૂષો હથેલીમાં રહેલા પાણીની પેઠે ક્ષય થતા પોતાના આયુષ્યને જોતા નથી.
जं कल्ले कायव्वं, तं अज्जं चिय करेह तुरमाणा।
૧૧ ૧૦ ૯ ૧૩ ૧૨ ૧૪ बहुविग्यो हि मुहुत्तो, मा अवरण्हं पडिक्नेह ॥३॥
यत्कल्ये कर्तव्यं, तदद्यैव कुरुध्वं त्वरमाणाः । बहुविघ्न एव मुहूर्तो, माऽपराहं प्रतीक्ष्वध्वम् ॥३॥
અર્થ : હે પ્રાણીઓ ! જે ધર્મ કાર્ય કાલે કરવા યોગ્ય હોય તેને નિશ્ચય આજેજ ઉતાવળથી કરો, કારણ કે મુહૂર્ત (બે ઘડીનો કાળ) પણ ઘણાજ વિદ્ધવાળો છે (અર્થાત્ એક મુહૂર્તમાં પણ અનેક વિબો આવી પડે છે. માટે જે ધર્મ કાર્ય પહેલા પહોરમાં કરવાનું હોય તેને પાછલે પહોર કરીશું એમ ધારી વિલંબ ન કરો.
૪ ही ? संसारसहावा-चरियं नेहाणुरायरत्तावि । ૩ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ जे पुबण्हे दिट्टा, ते अवरण्हे न दीसंति ॥४॥
Page #16
--------------------------------------------------------------------------
________________
ही ! संसारस्वभावाचरितं स्नेहानुरागस्त्का अपि । __ये पूर्वाहे द्दष्टास्तेऽपराहे न दृश्यन्ते ॥४॥
અર્થ: સંસારના સ્વભાવનું આચરણ દેખીને મને ઘણોજ ખેદ થાય છે, કારણ કે પ્રેમબંધને કરી બંધાયેલા એવા જે સ્વજનાદિકને પ્રાતઃકાળમાં દીઠા હોય તે (સ્વજનાદિક) પાછા સાંજે દેખાતા નથી.
૨ ૩ ૧ मासुअहजग्गिअब्बे, पलाइअब्बंमिकीसविसमेह ? ।
૧૨ ૧૩ ૭ ૮ ૯ ૧૦ ૧૧ તિનિગMI ૩પુનમ, રોપ મ ગ ગ મટ્યૂઝ मा स्वपित जागरितव्ये, पलायितव्ये कस्माद् विश्राम्यथ ? ।
त्रयो जना अनुलग्ना, रोगश्च जरा च मृत्युश्च ॥५॥
અર્થ : હે પ્રાણીયો ! જાગવાને સ્થાને સૂઈ ન રહો (અર્થાત્ ધર્મકાર્યમાં પ્રમાદ ન કરો). અને નાસવાની જગ્યાએ વિસામો કેમ કરો છો ? (અર્થાત્ આ સંસાર નાસવાની જગ્યા છે તો તેમાં નિરાંતે કેમ બેસી રહ્યાા છો?) કારણ કે રોગ, વૃદ્ધાવસ્થા, અને મૃત્યુ એ ત્રણ જણા તમારી પાછળ લાગ્યા છે.
તમારી પાછા, કારણ કે રોવાની જગ્યા છે
दिवसनिसाघडिमालं, आइसलिलं जिआण धितूणं ।
चंदाइच्चबड़ल्ला, कालरहट्ट भमाडंति ॥६॥
Page #17
--------------------------------------------------------------------------
________________
दिवसनिशा घटीमालया, आयु:सलिलं जीवानां गृहीत्वा ।
चंद्रादित्यबलिवर्दी, कालाऽरहट्टं भ्रमयत: ॥६॥
અર્થ : ચંદ્ર અને સૂર્ય રૂપી બળદો દિવસ રાત્રિ રૂપી ઘડાની પંક્તિયો વડે જીવોનાં આયુષ્યરૂપ પાણીને ગ્રહણ કરી કાળરૂપી રેટ (અરહટ) ને ઉંચે નીચે ભમાવે છે (અર્થાત્ ઉચે દેવાદિગતિમાં અને નીચે નરકાદિ ગતિમાં ફેરવે છે).
૬ ૮ ૭ ૯ ૧૧ ૧૦ ૧૨ ૧૫ ૧૩ ૧૪ सा नत्थि कला तं नत्थि, उसहं तं नत्थि किंपि विन्नाणं ।
जेण धरिज्जइ काया, खजंति कालसप्पेणं ॥७॥ सानास्तिकला तन्नास्त्यौषधं, तन्नास्ति किमपि विज्ञानम् ।
येन धार्यते काय:, खाद्यमान: कालसर्पण ॥७॥
અર્થ: હે ભવ્ય જીવો! કાળરૂપી સર્ષે ખાવા માંડેલી કાયા જેના વડે ધારણ કરીએ (રાખી શકીએ) તેવી ૭૨ કળામાંની કોઈ પણ કળા નથી, તેવું કોઈ ઔષધ નથી, અને તેવું કોઈ વિજ્ઞાન (શિલ્પ ચાતુરી) પણ નથી. અર્થાત્ કાગવડ નાશ પામતી કાયાને બચાવી શકો તેવી કોઈ વસ્તુ વા ઉપાય નથી.
दीहरफणिंदनाले, महिअरकेसरदिसामहदलिल्ले । ओ.! पीअड़ कालभमरो, जणमयरंदं पुहविषउमे ॥८॥
Page #18
--------------------------------------------------------------------------
________________
૪
दीर्घफणीन्द्रनाले, महीधरकेसरे दिशामहादले । ओ ! पिबति कालभ्रमरो, जनमकरंदं पृथ्वीपद्मे ॥८॥
અર્થ : ઘણી ખેદની વાત છે કે કાળરૂપી ભ્રમર *ખ્ખોટો શેષનાગરૂપી નાખવાના, પર્વતરૂપ કેસરાવાળા, અને દિશારૂપ સ્ફોટા પત્રવાળા પૃથ્વિરૂપ કમળમાં રહેલા જનરૂપી મકરંદને (જીવ-લોકરૂપી રસને) પીએ છે.
૫
૧ ૨ छायामिसेण कालो, सयलजिआणं छलं गवसंतो।
- ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ पासं कहवि न मुंचड़, ता धम्मे उज्जमं कुणह ॥७॥ ___ छायामिषेण कालः, सकलजीवानां छलं गवेषयन् । पार्श्वकथमपि न मुंचति, तस्माद् धर्मे उद्यमं कुरुंध्वम् ॥९॥
અર્થ : હે ભવ્યપ્રાણિયો ! છિદ્રને ખોળનારો કાળ શરીરની છાયાને મિશે (બ્દાને), સર્વ જીવોનાં પડખાંને કોઈ પણ પ્રકારે મૂકતો નથી (અર્થાત્ જીવોના શરીરની છાયા જેમ શરીરની સાથે ને સાથે જ રહે છે તેમ તેમ કાળ પણ નિરંતર સર્વજીવોની પાછળ લાગેલોજ છે.) માટે ધર્મને વિષે ઉદ્યમ કરો.
*“શેષનાગરૂપી નાખવાના” એ વચન લોકપ્રસિદ્ધિની અપેક્ષાએ જાણવું અન્યથા શેષનાગ પૃથ્વીને ધારણ કરી રાખી છે એવી માન્યતા જૈનદર્શનની નથી.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧ ૪ कालंमि अणाइए, जीवाणं विविहकम्मवसगाणं ।
૯ ૮ ૧૦ ૧૧ तं नत्थि संविहाणं, संसारे जं न संभव ॥१०॥
कालेऽनादिके जीवानां, विविधकर्मवशगानां । तन्नास्ति संविधानं, संसारे यन्न संभवति ॥१०॥
અર્થ : આદિ રહિત (કાળ, કર્મ, જીવ, અને સંસાર એ સર્વનું અનાદિપણું છે.) કાળચક્રમાં પરિભ્રમણ કરતા અને અનેક પ્રકારના કર્મને વશ થયેલા જીવોને તેવો કોઈ સંવિધાન (એકેન્દ્રિયાદિક ભેદ) નથી કે જે સંસારમાં જીવોને પ્રાપ્ત ન થયો હોય. અર્થાત્ સંસારમાં જીવો એકેન્દ્રિયાદિક સર્વ ભેદોને પામી ચૂકયા છે. बंधवा सुहिणो सव्वे, पिअ माया पुत्त भारिया । पेअवणाओ निअत्तंति, दाउणं सलिलंजलिं ॥११॥
વાંધવા : સુહૃદ: સર્વે, માતા પિતરો પુત્ર મર્યાદા प्रेतवनान्निवर्तते, दत्त्वा सलिलाऽज्झलिम् ॥११॥
અર્થ : હે જીવ ! બંધુઓ, મિત્રો, માતા, પિતા, પુત્ર, અને સ્ત્રી એ સર્વે મૃત્યુ પામેલા મનુષ્યને પાણીની અંજલિ આપીને સ્મશાનથી પાછા ઘેર આવે છે, (પરન્તુ તેમાંનું કોઈ મરણ પામેલા મનુષ્યની સાથે જતું નથી).
Page #20
--------------------------------------------------------------------------
________________
(आर्यावृत्तम्)
विहडंति सुआ विहडंति, बंधवा वल्लहा य विहडंति ।
૧૦ ૧૩ ૧૪ ૧૫ ૧૨ * ૧ ર इक्कोकहविनविहडइ, धम्मोरेजीवजिणभणिओ ॥१२॥
विघटन्ते सुता विघटन्ते, बान्धवा वल्लभाश्च विघटन्ते । एकः कथमपि न विघटते, धर्मो रे जीव ! जिनभणितः ॥१२॥
मर्थ : रेमज्ञानी ! पुत्र पुत्रियोनो वियोग थाय छे; - સ્વજનનો વિયોગ થાય છે, અને વ્હાલી સ્ત્રીયોનો પણ વિયોગ થાય છે, પરન્તુ હે જીવ! જીનેશ્વરે કહેલા ધર્મનો કયારે પણ વિયોગ થતો નથી. અર્થાત્ આ જીવને સાચું સગપણતો ધર્મનું જ છે. *આગાથામાં “રે"એવું અધમ સંબોધન મૂકયું છે તેનું કારણ એ છે કે આ જીવને ધર્મવિના કોઈપણ સહાયકારી નથી તો પણ તેને મૂકીને બીજાને (સ્વજનાદિકને) સહાયકારી માની બેઠો છે માટે.
अडकम्मपासबंद्धो, जीवो संसारचारऐ ठाइ।
अडकम्मपासमुक्को, आया सिवमंदिरे ठाइ ॥१३॥
अष्टकर्मपाशबद्धो, जीव: संसारचारके तिष्ठति । अष्टकर्मपाशमुक्त, आत्मा शिवमंदिरे तिष्ठति ॥१३॥
Page #21
--------------------------------------------------------------------------
________________
૫
અર્થ : હે આત્મન્ ! આઠ કર્મરૂપી પાશવડે બંધાયેલો જીવ સંસારરૂપી કેદખાનામાં (બંદિખાનામાં) રહે છે, અને આઠ કર્મરૂપી પાશથી મૂકાયલો આત્મા મોક્ષમંદિરમાં રહે છે.
૨ ૩
૪ विहवो सज्जणसंगो, विसयसुहाई विलासललिआई। नलिणीदलग्ग घोलिर, जललव परिचंचलं सबं ॥१४॥ विभवः सज्जनसंगो, विषयसुखानि विलासललितानि । नलिनी दलाग्रघूर्णयितृ-जललवपरिचंचलं सवं ॥१४॥
અર્થ : વિભવ એટલે લક્ષ્મી, તથા માતા, પિતા, ભાઈ, ભાર્યા વગેરેનો સંબંધ, અને વિલાસ કરીને સુંદર એવાં વિષયસુખ એ સર્વ કમલિનીની પાનના અગ્રભાગપર ઘુમરાતાં એટલે રહેલાં પાણીના બિંદુ જેવાં અતિશય ચંચળ છે.
* અહિં એકજ ગાથામાં નીવ અને માત્મા એવા બે શબ્દ મૂક્યા છે તેનું કારણ એ છે કે આઠ કર્મસહિત હોય પટ્ટ. તે નીવ અને આઠ કર્મરહિત હોય તે માત્મા કહેવાય છે. .
तं कत्थ बलं तं कत्थ, जुब्बणं अंगचंगिमा कत्थः ।
सब्ब मणिच्वं पिच्छह, दिटुं नट्टे कयंतेण ॥१५॥
૧૩
૧૪
૧૦ ૧૧
૯
Page #22
--------------------------------------------------------------------------
________________
तत् कुत्र बलं ? तत्कुत्र, यौवनं ? अंगचंगिमा कुत्र ? ।
सर्वमनित्यं पश्यत, द्दष्टं नष्टं कृतान्तेन ॥१५॥
અર્થ : હે પ્રાણિયો ! તે શરીરનું બળ કયાં ગયું ? તે જાવાનીપણું કયાં ગયું? અને તે શરીરનું સુંદરપણું પણ ક્યાં ગયું? માટે જે પ્રથમ દીઠું હતું તે યમરાજાએ નાશ કર્યું એ પ્રમાણે સર્વ વસ્તુઓનું અનિત્યપણું જાઓ. અર્થાત્ અનિત્ય વસ્તુનો વિચાર કરો.
घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ। पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥१६॥
घनकर्मपाशबद्धो, भवनगरचतुष्पथेषु विविधाः । પ્રાતિ વિડંવના, નવ: વોડત્ર શર" તરસ્ય? ગદ્દા
અર્થ : હે પ્રાણી ! નિબિડ કર્મરૂપી પાશથી બંધાયેલો જીવ સંસારરૂપી નગરના ચાર ગતિરૂપ ચૌટામાં અનેક પ્રકારની દુઃખદાયક વિટંબનાઓ પામે છે તે કારણ માટે સંસારમાં તે પ્રાણીનું રક્ષણ કરનાર કોણ છે ! અર્થાત્ રક્ષણ કરનાર કોઈ નથી.
વિટી નગરના ચાર નિબિડ કપી ,
घोरंमि गम्भवासे, कलमलजंबालअसुइबीभच्छे । वसिओ अणंतनुत्तो, जीवो कम्माणुभावेण ॥१७॥
Page #23
--------------------------------------------------------------------------
________________
१०
घोरे गर्भवासे, कलमलजंबालाऽशुचिबीभत्से । उषितोऽनंतकृत्वो, जीवः कर्मानुभावेन ॥१७॥
અર્થ : જીવ ભયાનક પેટમાં રહેલા દ્રવ્યના (પદાર્થના) સમૂહરૂપ કાદવવડે અશુચી અને બીભત્સ એટલે કમકમાટ ભરેલા ગર્ભવાસમાં શુભાશુભ કર્મના પ્રભાવે અનંતીવાર રહેલો છે.
चुलसीड़ कीर लोए, जोणीणं पमुहसयसहस्साई । इक्विक्कंमि अ जीवो, अणंतनुत्तो समुष्पन्नो ॥१८॥ चतुरशीतिः किल लोके, योनीनां प्रमुखशतसहस्त्राणि ।
एकैकस्यां च जीवोऽनंतकृत्वः समुत्पन्नः ॥१८॥
અર્થ: લોકમાં નિશ્ચ જીવોની ઉત્પત્તિનાં સ્થાનક (ચોરાશી પ્રમુખ લાખ એટલે) ચોર્યાશી લાખ જ છે. અને તે ચોરાશી લાખ યોનિમાંની પ્રત્યેક(એકએક)યોનિમાં જીવ અનંતવાર ઉત્પન્ન થયો છે. मायपियबघूहि, संसारत्थेहिं पूरिओ लोओ।
५ ७ ८ ९ १० ८ बहुजोणिनिवासीहिं, नय ते ताणं च सरणं च ॥१९॥
माता-पितृ-बन्धुभिः, संसारस्थैः पूरितो लोकः । बहुयोनिनिवासिभिः, नच ते त्राणं च शरणं च ॥१९॥
Page #24
--------------------------------------------------------------------------
________________
અર્થ : સંસારમાં રહેલા અને ઘણી એટલે ચોર્યાશી લાખ જીવયોનિમાં નિવાસ કરીને રહેલા માતા-પિતા અને બંધુઓ વડે જ આ લોકપૂરેલો છે, અને તે સર્વે લ્હારૂં રક્ષણ કરનાર નથી તેમજ ત્વને તેઓ શરણ કરવા યોગ્ય પણ નથી. (કારણ કે જેઓ પોતેજ બંધનમાં પડયા હોય તેઓ બીજાને શી રીતે છોડવે?).
जीवो वाहिविलुत्तो, सफरो इव निज्जले तडफडइ ।
૮ ૯ ૧૧ ૧૨ ૧૦ :. सयलोविजणोपिच्छड्, कोसक्कोवेअणाविगमे ॥२०॥
जीवो व्याधिविलुप्तः, शफर इव निर्जले तडप्फडयति । સંતો નન: શ્યતિ, : શત્તે વેનાવિયતે શારી
અર્થ : વ્યાધિવડે ઉપદ્રવ પામેલો જીવ જળરહિત પ્રદેશમાં (સ્થાનમાં) માછલાની પેઠે તરફડે છે, અને તે તરફડતા પ્રાણીને સર્વે લોક દેખે છે. પરન્તુ તેની વેદનાનો નાશ કરવાને કોણ સમર્થ થાય ? અર્થાત્ વેદનાનો નાશ કરવાને જગતમાં કોઈપણ સમર્થ નથી.
૧૨
૧૦
૮
मा जाणसि जीव तुमं, पुत्तकलत्ताइ मज्झ सुहहेऊ।
निउणं बंधणमेयं, संसारे संसरंताणं ॥२१॥ मा जानीहि जीव ! त्वं पुत्रकलत्रादि मम सुखहेतुम् ।
निपुणं बंधनमेतत्, संसारे संसरताम् ॥२१
Page #25
--------------------------------------------------------------------------
________________
અર્થ: હે જીવ! પુત્ર તથા સ્ત્રી વગેરે મ્હારે સુખનું કારણ થશે એમ તું ન જાણીશ. કારણ કે સંસારમાં ભ્રમણ કરતા જીવોને એ પુત્ર અને સ્ત્રી વિગેરે ઉલટાં અધિક બંધનરૂપ થાય છે.
૫ ૧૩ ૬ ૮ ૯ ૧૧ ૭ ૧૨ ૧૦ जणणी जायइ जाया, जाया माया पिया र
૩માવત્યા સંસારે, મૂવમ સત્રનીવાણું રરરી
जननी जायते जाया जाया माता पिता च पुत्रश्च । अनवस्था संसारे, कर्मवशात् सर्वजीवानाम् ॥२२॥
અર્થ: સંસારમાં કર્મના વશથી સર્વજીવોની અનવસ્થા થાય છે, એટલે એક જાતની સ્થિતિ રહેતી નથી. જેમકે માતા અન્યભવમાં સ્ત્રીરૂપે, સ્ત્રી માતારૂપે, પિતા પુત્રરૂપે અને પુત્ર પિતારૂપે થાય છે. ૧૧ ૯ ૧૦ ૧૪ ૧૨ ૧૩ ૧૭ ૧૫ ૧૬ ૨૦ ૧૮ ૧૯ न सा जाइ न सा जोणी, न तं ठाणं न तं कुलं । ૫ ૬ ૭ ૮ ૧ ૨ ૩ ૪ न जाया न मुआ जत्थ, सब्बे जीवा अणंतसो ॥२३॥
न सा जातिर्न सा योनि, न तत्स्थानं न तत्कुलम् । ન ગાતા જ મૃતા ત્રિ, સર્વ નવા ૩નંતશ: રરૂા
અર્થ : જ્યાં સર્વ જીવો અનંતીવાર ઉત્પન્ન થયા અને મરણ નથી પામ્યા એવી કોઈ પણ જાતિ નથી, યોનિ નથી, સ્થાન નથી, અને
Page #26
--------------------------------------------------------------------------
________________
१३
કુળ પણ નથી. (અર્થાત્ પૂર્વ કહેલાં જાતિ વગેરે સર્વ સ્થાનકોમાં દરેક જીવ અનંતીવાર ઉત્પન્ન થયો છે અને મરણ પણ પામ્યો છે.)
૩
૪
૫
૧
૨
तं किंपि नत्थि ठाणं, लोए वालग्गकोडिमित्तंपि ।
૭ ૧૧ ८
૯
૧૦
૧૨
નત્ય ન નીવા વડુતો, મુહર્:વપરંપરં પત્તા ધોરી तत् किमपि नास्ति स्थानं, लोके वालाग्रकोटिमात्रमपि । યંત્ર ન નીવા વહુશ:, સુસ્વદુઃપરંપરાં પ્રાÇા: રિફા
અર્થ : આ લોકમાં વાળના અગ્રભાગના છેડા જેટલું તેવું કોઈપણ સ્થાન નથી કે જ્યાં જીવો ઘણીવાર સુખદુઃખની પરંપરાને ન પામ્યા હોય. (અર્થાત્ આ જીવ સર્વસ્થાને સુખદુઃખ ભોગવી આવ્યો છે.)
૨
૩
૪
૫
सव्वाओ रिद्धीओ, पत्ता सव्वेवि सयणसंबंधा 1
૧
૭
૧૨
૧૧
८
૧૦
૯
સંસારે તો વિરમસુ, તત્તો નફ મુળતિ ઞબાળ રો
सर्वा ऋद्धयः प्राप्ताः सर्वेऽपि स्वजनसंबंधाः ।
',
संसारे तस्माद् विरम, ततो यदि जानास्यात्मानम् ॥२५॥
અર્થ : હે જીવ ! તું સંસારમાં સર્વ ઋદ્ધિયો અને સર્વ સ્વજન સંબંધ પામી ચુકયો છે માટે હવે જો આત્માને જાણે છે તો તે ઋદ્ધિ વિગેરેથી વિરામ પામ. (અર્થાત્ ઋદ્ધિ વિગેરેનો ત્યાગ કર.)
Page #27
--------------------------------------------------------------------------
________________
एगो बंधइ कम्मं, एहो वहबंधमरणवसणाई। विसहइभवंभिभमडइ, एगुच्चियकम्मवेलविओ ॥२६॥
एको बजाति कर्म, एको वध-बन्ध-मरण-व्यसनानि । - विषहते भवे भ्राम्यति, एक एव कर्मवंचितः ॥२६॥
અર્થ : જીવ એકલોજ જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધે છે. તથા જીવ એકલોજ વધ બંધન અને મરણાદિ કષ્ટોને(દુઃખોને) સહન કરે છે, અને નિશ્ચય કર્મવડે ઠગાયલો જીવ એકલો જ સંસારમાં ભ્રમણ કરે છે.
अन्नो न कुणइ अहियं, हियपि अप्पा करेइ न हु अन्नो ।
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ अण्पकयं सुहदुक्खं, भुंजसि ता कीस दीणमुहो ॥२७॥
अन्यो न करोत्यहितं, हितमप्यात्मा करोति नैवाऽन्यः । आत्मकृतं सुखदुःखं, भुंक्षे तत: कस्माद्दीनमुखः ॥२७॥
मर्थ : है 94 ? मीठो ६५५L माहित (मनिष्ट) :रतो નથી, તેમજ હિત પણ આત્માન કરે છે પરંતુ નિશ્ચ બીજો કોઈ હિત કરતો નથી અને આત્માએ કરેલા સુખદુઃખને આત્મા પોતેજ ભોગવે છે તો તું દીન મુખવાળો કેમ થાય છે?
Page #28
--------------------------------------------------------------------------
________________
૨
૩
૫
૪
बहुआरंभविढत्तं, वित्तं विलसंति जीव सयणगणा ।
१५
૭
૧૦
F
૯
તળિથપાવાં, ગળુહતિ પુળો તુમં ચેવ રા बह्यारंभाऽर्जितं, वित्तमनुभवन्ति जीव ! स्वजनगणाः । तज्जनितपापकर्म, अनुभवसि पुनस्त्वमेव ॥ २८ ॥
અર્થ : હે જીવ ! ઘણા આરંભથી ઉપાર્જન કરેલા ધનવડે માતા પિતા ભાઈ સ્ત્રી અને પુત્ર વગેરે સ્વજનનો સમૂહ વિલાસ કરે છે, અને તે આરંભ વડે ઉત્પન્ન થયેલા પાપ કર્મને તું એકલોજ અનુભવ કરીશ. અર્થાત્ નરકાદિકમાં તે પાપનું ફળ તું એકલોજ ભોગવીશ.
૪
૨
૫
૭
अहदुःक्खियाइंतहभु-विखयाइंजहचिंतियाइंडिंभाई ।
૧૩
૬
3
૯ ૧૧ ૧૨ ૧૦
૧
તહોવુંપિનગપ્પા, વિિિતઓનીાિળમો ર૬૫
अथ दुःखितास्तथा, बुभुक्षिता यथा चिन्तिता डिम्भा: । તથા સ્તોમપિ નાત્મા, વિચિન્તિતો નીવ ! વિં મળ્યામ ? ||૨૭મા
૧૪ ૧૫
અર્થ : હે જીવ ! મોહને વશ થયેલા તેં જેમ આમ્હારાં બાળક હવે દુ:ખી છે, તેમજ ભુખ્યાં છે, એમ રાત્રિ દિવસ ચિંતવન કર્યું છે, પરન્તુ તેવી રીતે તે પોતાના આત્માને લગાર પણ ચિંતવ્યો નથી, માટે તને શું કહીએ !
Page #29
--------------------------------------------------------------------------
________________
खणभंगुरं सरीरं, जीवो अन्नो य सासयसरुवो।
૧૨ ૯ ૧૧ ૧૦ कम्मवसा संबंधो, निब्बंधो इत्थ को तुज्झ ॥३०॥
क्षणभंगुरं शरीरं, जीवोऽन्यश्च शाश्वतस्वरुपः। कर्मवशात् संबन्धो, निर्बन्धोऽत्र कस्तव ? ॥३०॥
અર્થ : હે જીવ ! આ શરીર તો ક્ષણભંગુર એટલે ક્ષણમાં નાશપામવાના સ્વભાવવાળું છે, અને શાશ્વતસ્વરૂપવાળો એવો જીવ તો શરીરથી જાદો છે, તેને કર્મના આધીનપણાથી શરીરની સાથે સંયોગ થયો છે, માટે એ શરીરમાં ત્યારે શો નિબંધ એટલે મુØભાવ છે ?
૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ कहआयंकहचलियं, तुमंपिकहआगओकहगमिही ? ।
૧૧ ૧૨ ૧૩ ૧ ૧૪ ૧૬ ૧૫ ૩જુર્ગાપ ન થાણ, નીવ ! ટુંવ ગો તુ? રિશી कुत आगतं कुत्र चलितं, त्वमपि कुत आगत: कुत्र गमिष्यसि ? । ૩ન્યોચમા ન નાનીથ, નવ ! ટુંવ યુકતસ્તવ ? રૂશ
અર્થ: હે જીવ! આ માતા પિતા ભાઈ તથા સ્ત્રી વગેરે કુટુંબ ક્યાંથી આવ્યું? અને અહિંથી મરીને ક્યાં ગયું? તેમ તું પણ ક્યાંથી આવ્યો? અને ક્યાં જઈશ? એમ એક બીજાને જાણતા પણ નથી તો કુટુંબ વ્હારૂં છે તે ક્યાંથી?અર્થાત્ એક બીજાને જાણ્યા ઓળખ્યા
Page #30
--------------------------------------------------------------------------
________________
વગર આ હારૂં કુટુંબ છે એમ માની બેસવું તે ખોટું છે. खणभंगुरे सरीरे, मणुअभवे अब्भपडलसारिच्छे । सारं इत्तियमेत्तं, जं कीरइ सोहणो धम्मो ॥३२॥
क्षणभंगुरे शरीरे, मनुजभवेअभ्रपटलसद्दक्षे । सारमेतावन्मात्रं, यत् क्रियते शोभनो धर्मः ॥३२:
અર્થ : હે જીવ ! ક્ષણમાં નાશ પામનારા શરીરમાં અને વાયરાથી નાશ પામનારા મેઘના સમૂહ સરખા મનુષ્ય ભવમાં સુંદર જીનપ્રણિત ધર્મનું સેવન કરીએ તેટલોજ માત્ર સાર છે.
(अनुष्टुप् वृत्तम्)
जम्मदुक्खं जरादुक्खं, रोगा य मरणाणि य ।
૧૩ ૮ ૧૨ ૯ ૧૧ ૧૦ अहो ! दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतुणो ॥३३॥
जन्मदुःखं जरादुःखं, रोगाश्व मरणानि च । अहो ! दुःखो हि संसारो, यत्र क्लिश्यन्ति जन्तवः ॥३३॥
અર્થ : આશ્ચર્ય છે કે આ સંસારમાં કાંઈ પણ સુખ નથી, કારણ કે જન્મ સંબંધિ દુઃખ, ઘડપણનું દુઃખ, અનેક પ્રકારની વ્યાધિનાં દુઃખ, અને મરણનાં પણ દુઃખજ હોય છે, માટે જે સંસારમાં પ્રાણી કલેશ પામે છે તે સંસાર કેવળ દુ:ખરૂપજ છે !
Page #31
--------------------------------------------------------------------------
________________
जाव न इंदियहाणी, जाव न जररक्खसी परिप्फुरइ ।
૮ ૧૦૯ ૧૧ ૧૩ ૧ ૧૪ जाव न रोगविआरा, जाव न मच्चु समुल्लिअइ ॥३४॥ ___ यावन्नेन्द्रियहानि, र्यावन्न जराराक्षसी परिस्फुरति । યાવન્નરો વિછારા, વિન્ન મૃત્યુ: સમુછિન્નતિ રૂકો
અર્થ: હે જીવ! જ્યાં સુધી ઈન્દ્રિયોનું ક્ષીણપણું નથી થયું, જ્યાં સુધી વૃદ્ધાવસ્થારૂપ રાક્ષસી વ્યાપી નથી, જ્યાં સુધી રોગ વિકારો પ્રગટ નથી થયા, અને જ્યાં સુધી મૃત્યુ ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધીમાં બને તેટલું ધર્મ સાધન કરી લે.
जह गेहमि पलिते, कूवं खणिउं न सक्कए कोई। ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ તદ સંપત્તે મરો, ઘમો દ હીરણ? ગીવ ! રૂપી
यथा गेहे प्रदीप्ते, कूपं खनितुं न शक्नोति कोऽपि तथा संप्राप्ते मरणे, धर्मः कथं क्रियते ? जीव ॥३५॥
અર્થ: હે જીવ! જેમ ઘર બળવા માંડયું હોય તે વખતે કોઈ કૂવો ખોદાવવાને સમર્થ ન થાય તેમ મરણ પ્રાપ્ત થાય તે વખતે ધર્મ કયે પ્રકારે કરી શકાય ? અર્થાત્ મરણ સમયે ધર્મ નહિ થઈ શકે માટે પ્રથમથીજ ધર્મ સાધી લેવો.
Page #32
--------------------------------------------------------------------------
________________
रूव मसासय मेयं, विज्जुलयाचंचलं जए जीअं ।
१० ७८ संझाणुरागसरिसं, खणरमणीअं च तारुण्णं ॥३६॥ रूपमशाश्वतमेतद्, विद्युल्लताचंचलं जगति जीवितम् । संध्यानुरागसद्दशं, क्षणरमणीयं च तारुण्यम् ॥३६॥ .
અર્થ: હે જીવ! આ શરીરનું સુંદરપણું અશાશ્વત છે, જગતમાં જીવિત (આયુષ્ય) તે વિજળીની લતા (રેખા) સરખું ચંચળ છે, અને જાવાનીપણું સંધ્યાકાળના નાના પ્રકારના રંગ સરખું ક્ષણમાત્ર સુંદર દેખાય તેવું છે.
गयकण्णचंचलाओ, लच्छीओतिअसचावसारिच्छं।
४. १ ८ ७ ८ १० ११ विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव! मा मुज्झ ॥३७॥
गजकर्णचंचला, लक्ष्म्यंस्त्रिदशचापसहक्षम् । विषयसुखं जीवानां, बुध्यस्व रे जीव ! मा मुह्य ॥३७॥
અર્થ : જીવોની લક્ષ્મીઓ હાથીના કાને સરખી ચંચળ છે, અને વિષયસુખ ઈન્દ્રધનુષ્ય (આકાશમાં સત્પવર્ણી મેઘધનુષ્ય રચાય છે તે) સરખું ક્ષણભંગુર છે, માટે હે મૂઢ જીવ ! બોધ પામ, અને તે લક્ષ્મી તથા વિષય સુખમાં મોહ ન પામ.
Page #33
--------------------------------------------------------------------------
________________
२०
जह संझाए सउणा-णसंगमो जह पहे अ पहिआणं । ૧૧
૧૨ ૯ ૧૩ ૧૦ सयणाणं संजोगो, तहेव खणभंगुरो जीव ! ॥३८॥ यथा संध्यायां शकुनानां, संगमो यथा पथि च पथिकानाम् ।
स्वजनानां संयोग, स्तथैव क्षणभंगुरो जीव ? ॥३८॥
અર્થ : સંધ્યાકાળે પક્ષીઓનો, અને માર્ગમાં મુસાફરોનો સમાગમ થાય છે તે જેમ થોડા કાળનોજ હોય છે તેમ હે જીવ ! આ સ્વજનનો સંયોગ પણ ક્ષણભંગુર છે, અર્થાત્ ક્ષણમાં નાશ पामनारोछे.
(काव्यम्)
. १3
निसाविरामे परिभावयामि, गेहे पलिते कि महं सुयामि।
डझंत मप्पाण मुवक्खयामि, जं धम्मरहिओ दिअहा गमामि ॥३९॥ निशाविरामे परिभावयामि, गेहे प्रदीप्ते किमहं स्वपीमि । दहन्तमात्मानमुपेक्षे, यद्धर्मरहितो दिवसान् गमयामि ॥३९॥
Page #34
--------------------------------------------------------------------------
________________
२१
અર્થ : હે જીવ ! તને એવો વિચાર કેમ નથી આવતો કે હું પાછલી ચાર ઘડી રાત્રી રહે ત્યારે જાગીને એવો વિચાર કરૂં કે ‘‘હું ધર્મ રહિત થયો છતાં ફોગટ દિવસો કેમ ગુમાવું છું ? તથા શરીરરૂપી ઘર બળતે છતે પણ હું શા માટે સૂઈ રહ્યો છું, અને શરીરરૂપ ઘર સાથે બળતા આત્માની ઉપેક્ષા (અનાદર) કેમ કરૂં છું ? (અર્થાત્ હું દેહ સાથે બળતા આત્માનું રક્ષણ કેમ કરતો નથી ?)’'
(મનિષ્ઠુર્ વૃત્તમ્)
૧
૨
૪
૩
૫
૭
जा जा वच्च रयणी, नय सा पडिनियत्तइ ।
८
૯
૧૧
૧૨
૧૦
ગદ્દમાં હ્રામાણસ, ગહના નંતિ રડ્યો ૫૪૦ની
या या व्रजति रजनी, न च सा प्रतिनिवर्तते । अधर्म कुर्वाणस्या, डफला यान्ति राक्षयः ॥ ४० અર્થ : હે જીવ ! જે જે રાત્રિ દિવસ જાય છે, તે તે પાછા આવતા નથી, માટે અધર્મને કરનારા હારા રાત્રિ દિવસો નિષ્ફળ
જાય છે.
૧
૪
૨
૩
૬
जस्स sत्थि मच्चुणा सक्खं, जस्स अत्थि पलायणं ।
८
૧૦
૧૧
૧૨ ૧૫ ૧૪ ૧૩
जो जाणे न मरिस्सामि, सोहुकं खेसुएसिया ॥ ४१ ॥
સોદુર્વ્યએમુસિયા [૪]
2
Page #35
--------------------------------------------------------------------------
________________
यस्याऽस्ति मृत्युना सख्यं, यस्याऽस्ति पलायनम् । यो जानाति न मरिष्यामि, स खलु काक्षत श्व: स्यात् ॥४१॥
અર્થ: હે જીવ! જે પુરૂષને મૃત્યુ સાથે મિત્રતા છે, જે પુરૂષને મૃત્યુથી નાસી જવું છે, અને જે પુરૂષ એમ જાણે છે કે હું મરીશજ નહિં તે પુરૂષ કદાચિત્ આવતી કાલે ધર્મ થશે એવી ઈચ્છા કરે તો ભલે.
(૩મર્યાવૃત્તિમ)
दंडकलिअं करित्ता, वच्चंति हु राइओ अ दिवसा अ।
૪ ૧૦ ૧૨ ૧૧ ૧૩ आउस संविल्लंता, गयावि न पुणो नियत्तंति ॥४२॥ दण्डकलितं कृत्वा, व्रजन्ति खलु रात्रयश्व दिवसाश्च । आयु: संविलयन्तो, गता अपि न पुनर्निवर्तन्ते ॥४२॥
અર્થ: હે જીવ! જેમ દંડ સૂત્રની કલના કરે છે, એટલે લૂગડું વણવાને માટે ફાળકા ઉપર રહેલા સૂત્રને જેમ અંત્યજ લોકો દંડથી ઉકેલે છે તેમ રાત્રિ દિવસો પણ આયુષ્યને ઉકેલતા જાય છે પરન્તુ તે ગયેલા રાત્રિ દિવસો પાછા આવતાજ નથી.
Page #36
--------------------------------------------------------------------------
________________
(उपजाति वृत्तम्)
जहेह सीहो व मियं गहाय, ___६ ७ १० ८ ८
मच्चू नरं णेइ हु अंतकाले। ૨૦ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ न तस्स माया न पिया न भाया,
૧૨ ૧૧ ૧૯ ૨૦
कालंमि तंमि सहरा भवंति ॥४३॥ यथेह सिंह इव मृगं गृहीत्वा, मृत्युर्नरं नयति खल्वन्तकाले । नतस्यमातानपितानभ्राता, कालेतस्मिन्सहायकराभवन्ति ॥४२॥
અર્થ : જેમ આ લોકમાં સિંહ મૃગને ગ્રહણ કરીને નાશ કરે છે, તેમ મૃત્યુ નિષે પુરૂષને આયુષ્ય પૂર્ણ થયે લઈ જાય છે, તે સમયે તેના માતા પિતા અને ભાઈ ક્ષણમાત્ર પણ સંહાય કરવાને સમર્થ यता नथी.
(आर्यावृत्तम)
जीअं जलबिन्दुसमं, संपत्तीओ तरंगलोलाओ। सुमिणयसमंचपिम्म, जंजाणसुतंकरिज्जासु ॥४॥
Page #37
--------------------------------------------------------------------------
________________
રેક
जीवितं जलबिन्दुसमं, सम्पत्तयस्तरंगलोलाः । स्वप्नसमं च प्रेम, यज्जानीयास्तत्कृरुष्व ॥४४॥
અર્થ : હે આત્મા ! જીવિત (આયુષ્ય) દર્ભના અગ્ર ભાગપર રહેલા પાણીના બિંદુ સમાન અસ્થિર છે, અને સંપત્તિઓ જળના તરંગ સરખી ચપળ છે, અને સ્ત્રી વગેરેનો પ્રેમ સ્વપ્ર જેવો છે, તો હવે જેમ જાણે (ઉચિત લાગે) તેમ કર.
૪
૨
संझरागजलबुब्बुओवमे, जीविए अ जलबिन्दुचंचले। जुब्बणे अ नइवेगसंनिभे,
૧૨ ૧૧ ૯ ૧૦ पावजीव ! कि मियं न बुज्झसे ? ॥४५॥ सन्ध्यारागजलबुबुतोपमे, जीविते च जलबिन्दुचंचले । यौवने च नदीवेगसन्निमे, पापजीव ! किमिदं न बुध्यसे ? ॥४५॥
અર્થ : સંધ્યાના રંગ અને પાણીના પરપોટા સરખું અને દર્ભના અગ્ર ભાગ ઉપર (અણી ઉપર) રહેલા પાણીના બિન્દુ સરખું ચંચળ એવું જીવિત (આયુષ્ય) છતે, અને નદીના વેગ સરખી જાવાની છતે પણ હે પાપી જીવ ! તું બોધ પામતો નથી એ તે શું?
Page #38
--------------------------------------------------------------------------
________________
२५
(आर्यावृत्तम) अन्नत्थ सुआ अन्नत्य, गेहिणि परिअणोवि अन्नत्थ ।
८
१० . १ भूअबलिब्ब कुटुंब, पक्खित्तं हयकयंतेणं ॥४६॥
अन्यत्र सुता अन्यत्र, गेहिनी परिजनोऽप्यन्यत्र । भूतबलिरिव कुटुम्ब, प्रक्षिप्तं हतकृतान्तेन ॥४६॥
અર્થ: ઘણા ખેદની વાત છે કે કુર યમરાજાએ (કાળે) પુત્ર પુત્રીને બીજી ગતિમાં સ્ત્રીને અન્ય ગતિમાં અને સ્વજન પરિવારને પણ કોઈ બીજે સ્થળે, એ પ્રમાણે કુટુંબને ભૂતને બલિ ફેંકવાની માફક જુદી જુદી ગતિમાં ફેંકયું છે (મોકલ્યું છે.)
जीवेण भवे भवे, मिल्लियाइ देहाइ जाइ संसारे ।
૮ ૧૨ ૧ ताणं न सागरेहिं, कीरइ संखा अणंतेहिं ॥४७॥ जीवेन भवे भवे, मेलितानि देहानि यानि संसारे।
तेषां न सागरैः, क्रियते संख्याऽनंतैः ॥४७॥
અર્થ: હે આત્મા! આ સંસારમાં જીવે ભવોભવમાં જે શરીરો ધારણ કર્યા છે, તે શરીરોની સંખ્યા અનંત સમુદ્રના જળબિંદુઓ વડે અથવા અનંત સાગરોપમ જેટલા કાળે પણ ગણી શકાતી નથી.
Page #39
--------------------------------------------------------------------------
________________
२६
3
नयणोदयंपि तासिं, सागरसलिलाओ बहुयरं होइ । गलियं रुअमाणीणं, माऊणं अन्नमन्नाणं ॥४८॥ नयनोदकमपि तासां, सागरसलिलाद् बहुतरं भवति ।
गलितं रुदतीनां, मातृणामन्यान्यासाम् ॥४८॥
અર્થ : બીજા બીજા ભવોમાં થયેલી અને શોકથી રડતી માતાઓનું પડેલું આંસનું જળ સમુદ્રના પાણીથી ५९मधि थाय छे.
८
११, .
जं नरए नेरइया, दुहाइ पावंति घोरऽणताइ । तत्तो अणंतगुणियं, निगोअमझे दुहं होइ ॥४९॥ .: यन्नरके नैरयिका, दुःखानि प्राप्नुवन्ति घोराऽनंतानि । ततोऽनंतगुणितं, निगोदमध्ये दु:ख-म भवति ॥४९॥
અર્થ: નરકમાં નારકી જીવો જે ઘોર અનંત દુઃખ ભોગવે છે, तथी ५९। मनंत ध मनिगम होय छे. ..
Page #40
--------------------------------------------------------------------------
________________
२७
तंमिविनिगोअमज्झे, वसिओ रे जीव विविह कम्मवसा । विसहंतो तिक्खदुक्खं, अणंतपुग्गलपरावत्ते ॥५०॥
तस्मिन्नपि निगोदमध्ये, उषितो रे जीव ! कर्मवशात् । विषहमाणस्तीक्ष्णदुःखं, अनंतपुद्गलपरावर्तान् ॥५०॥
અર્થ : હે જીવ! વિવિધ પ્રકારના કર્મના વશથી તે નિગોદની મધ્યે પણ અનંત પુગલ પરાવર્ત કાળ સુધી તું તીક્ષ્ણ દુઃખને સહન કરતો રહયો છે, માટે હવે તેવાં દુઃખો ન ભોગવવા પડે તે માટે વીતરાગ ધર્મ આરાધવાને તત્પર થા. निहरीअ कहवि तत्तो, पत्तो मणुअत्तणंपि रे जीव! । तत्थविजिणवरधम्मो, पत्तोचिंतामणिसरिच्छो ॥५१॥
नि:सृत्य कथमपि ततः, प्राप्तो मनिजत्वमपि रे जीव! । तत्रापि जिनवरधर्मः, प्राप्तश्चिंतामणिसद्दक्षः ॥५१॥
અર્થ: હે જીવ! તું કોઈ મહા કષ્ટ કરીને પણ તે નિગોદમાંથી નિકળીને મનુષ્યપણું પામ્યો છે, ને તેમાં પણ તને ચિંતામણિ રત્ન સરખો શ્રી જીનેશ્વરભાષિત ધર્મ પ્રાપ્ત થયો છે.
१०
१०
Page #41
--------------------------------------------------------------------------
________________
२८
૪
૩
૧
૨ ,
૧૫
૧૩
૫
૧૨ ૧૪
पत्तेवि तंमि रे जीव! कुणसि पमायं तुमं तयं चेव ।
૭ ૯ ૧૦ ૧૧ जेणं भवंधकूचे, पुणोवि पडिओ दुहं लहसि ॥५२॥
प्राप्तेऽपि तस्मिन् रे जीव ! करोषि प्रमादं त्वं तदैव । येन भवान्धकूपे, पुनरपि पतितो दुःखं लप्स्यसे ॥५२॥
અર્થ: હે:જીવ! જીનવરનો ધર્મ પામીને પણ જો તું પ્રમાદ કરે છે તો ફરીથી ભવરૂપી અંધ કૂવામાં પડી ઘોર દુઃખ પામીશ. માટે પ્રમાદનો ત્યાગ કર.)
उवलद्धो जिणधम्मो, नयअणुचिण्णो पमायदोसेणं । -~-७ १ ८ हा जीव! अप्पवेरिअ!, सुबडंपर ओविसूरिहिसि ॥५३॥
उपलब्धो जिनधर्मो, न चाऽनुचीर्णः प्रमाददोषेण । हा जीव ! आत्मवैरिक!, सुबहु परतः खेत्स्यसे ॥५३॥
અર્થ : હે જીવ! તું દૈવયોગથી જીવધર્મ પામ્યો, પરન્તુ પ્રમાદના દોષવડે તેં આચર્યો નહિં, તે ઘણી ખેદની વાત છે, માટે તે આત્માના વૈરી ? તું પરલોકમાં ઘણો જ ખેદ પામીશ.
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૧
૬
૭
૧૦
૯
सोअंति ते वराया, पच्छा समुवट्टियंमि मरणमि । पावपमायवसेणं, न संचियो जेहि जिणधम्मो ॥५४॥
शोचन्ते ते वराकाः, पश्चात् समुपस्थिते मरणे । पापप्रमादवशेन, न संचितो यैर्जिनधर्मः ॥५४॥
અર્થ : જેઓએ પાપરૂપ પ્રમાદને વશ થઈને જીન ધર્મ નથી કર્યો તેવા રાંક પુરૂષો મરણ આવ્યું છતે પાછળથી શોક કરે છે.
૧૧ ૧૦ ૨ ૩ ૧ ૪ ૫. धीधीधी!!! संसारं, देवो मरिण जं तिरी होइ ।
मरिऊण रायराया, परिपच्चइ नरयजालाए ॥५५॥ धिग् धिग् धिक् !!! संसारं, देवो मृत्वा यत्तिर्यग् भवति ।
मृत्वा राजराजः, परिपच्यते नरकज्वालया ॥५५॥
અર્થ : જે કારણ માટે દેવતા મરણ પામીને તિર્યચ થાય છે, અને રાજાનો પણ રાજા ચક્રવર્તિ મરણ પામીને નરકની જવાલામાં (અગ્નિમાં) અતિશય પકાય છે, માટે તેવા સંસારને ધિક્કાર થાઓ ! घिर थामो ! घिt२ थामो !
Page #43
--------------------------------------------------------------------------
________________
३०
जाइ अणाहो जीवो, दुमस्स पुष्पंव कम्मवायहओ।
પદો
धणधन्नाहरणाइ, घर
यात्यनाथो जीवो, द्रुमस्य पुष्पमिव कर्मवातहतः । धनधान्याऽऽमरणानि, गृहस्वजनकुटुम्बं मुक्त्वाऽपि
અર્થ : અનાથ જીવ ધન, ધાન્ય અને આભરણોને તથા ઘર, સ્વજન અને કુટુંબને મૂકીને કર્મરૂપ વાયરાથી હણાયેલા વૃક્ષના પુષ્પની પેઠે દૂર જાય છે, અર્થાત્ નરકાદિ દુર્ગતિમાં જાય છે.
वसियं गिरीसु वसियं दरीसु वसियं समुद्दमझमि ।
૧૦ ૯ ૧૧ ૧ ૨ रुखग्गेसु य वसियं, संसारे संसरंतेणं ॥५७॥
उषितं गिरिषूषित, दरीषूषितं समुद्रमध्ये ।
वृक्षाग्रेषु चोषितं, संसारं संसरता ॥५७॥
અર્થ : હે આત્મા ! સંસારમાં ભ્રમણ કરતા તે પર્વતોમાં, પર્વતની ગુફાઓમાં, સમુદ્રના મધ્યભાગમાં, અને વૃક્ષોની ટોચ ઉપર પણ નિવાસ કર્યો છે. (અર્થાત્ પર્વતાદિ સ્થાનોમાં તે અનંતીવાર निवास यो छे.)
Page #44
--------------------------------------------------------------------------
________________
देवो नेरइओत्ति य, कीड पयंगुत्ति माणुसो एसो। रुवस्सी य विरुवो, सुहभागीदुःखभागी य ॥५८॥
८८
૧૩ ૧૨
देवो नैरयिक इति च, कीटः पतंग इति मानुष एषः । रुपी च विरुषः, सुखभागी दुःखभागी च ॥५८॥
અર્થ : આ જીવ કેટલીએક વખત દેવતા, નારકી અને કીડો થયો, કેટલીએક વખત પતંગ થયો અને મનુષ્ય થયો, વળી તેજ તું કેટલીક વખત રૂપવાન, કુરૂપવાન, સુખી અને દુઃખી પણ થયો છે.
___३ ४ ५ १ २ ६ ७ ८ राउत्ति य दमगुत्ति य, एस सवागुत्ति एस वेयविऊ।
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ सामीदासोपुज्जो, खलोत्ति अधणो धणवइति । राजेत्ति त द्रमक इति च, एष श्वपाक इति एष वेदवित् । स्वामी दास: पूज्य:, खल इत्य धनो धनपतिरिति ॥५९॥
અર્થ : વળી આજીવ કેટલીએક વખત રાજા, ભિખારી, ચંડાળ, અને તેજ જીવ વેદનો જાણનાર (બ્રાહ્મણ) થયો, વળી તેજ उप स्वामी, हास, पू४य, मस(न,) निधन भने धनपति (धनवान) ५ए।थयो छे.
Page #45
--------------------------------------------------------------------------
________________
३२
नवि इत्थ कोवि नियमो, सकम्मविणिविट्टसरिसकयचिट्टो।
अन्नुनरुववेसो, नडुब्ब परिअत्तए जीवो ॥६०॥ नाऽप्यत्र कोऽपि नियमः, स्वकर्मविनिविष्टसद्दशकृतचेष्टः।
अन्योऽन्यरुपवेषो, नट इव परिवर्तते जीवः ॥१०॥
અર્થ : એમાં (જાદા જાદાં દેહ ધારણ કરવામાં) કોઈ પણ નિયમ નથી. કારણ કે સ્વકૃતકર્મના ઉદય સરખી ચેષ્ટા કરવાવાળો અને તેથી જાદા જુદા રૂપ અને વેષને ધારણ કરનારો આ જીવ નટની પેઠે પરાવર્તન પામે છે એટલે નવાં નવાં ધારણ કરે છે (અથવા पर्यटन नभए 5रे छ).
नरएसु वेअणाओ, अणोवमाओ असायबहुलाओ। ૧ ૨ ૯ ૧૦ ૮ रे जीव! तए पत्ता, अणंतनुत्तो बहुविहाओ ॥६॥
नरकेषु वेदना, अनुपमा असातबहुलाः । रे जीव! त्वया प्राप्ता, अनन्तकृत्वो बहुविधाः ॥६॥
Page #46
--------------------------------------------------------------------------
________________
३३ અર્થ : હે જીવ! તેં રત્નપ્રભાદિક સાતે નરકોમાં, ઉપમા રહિત, ઘણા દુ:ખે કરીને ભરેલી, એટલે તીવ્ર અશાતા વેદનીય કર્મના ઉદયવાળી ઘણા પ્રકારની વેદનાઓ અનંતીવાર ભોગવી, તોપણ હા તારી શુદ્ધિ ઠેકાણે આવી નહિ?
देवत्ते मणुअत्ते, पराभिओगत्तणं उवगएणं । भीसणदुहं बहुविहं, अणंतनुत्तो समणुभूअं ॥२॥
देवत्वे मनुजत्वे, पराभियोगत्वमुपगतेन । મિષાવ્ર વહુવિઘં, ૩નંતવૃત્વ: સમનમૂતમ્ દુરા
અર્થ : હે જીવ ! દેવભવમાં અને મનુષ્યમાં પરતંત્રતાના પાશમાં સપડાઈ બહુ પ્રકારનું ભયાનક દુઃખ અનંતીભાર અનુભવ્યું.
૧ ર तिरियगई अणुपत्तो, भीममहावेअणा अणेगविहा ।
जम्ममरणरहट्टे, अणंतनुत्तो परिभमिओ ॥६३॥
तिर्यग्गतिमनुप्राप्तो, भीममहावेदना अनेकविधाः। जन्ममरणाऽरघट्टे, अनंतकृत्व: परिभ्रान्तः ॥६३॥
અર્થ: હે આત્મ ! તું તિર્યંચગતિ પામ્યો, ત્યાં અનેક પ્રકારની ભયંકર હોટી વેદનાઓ સહન કરી. આવી રીતે ચારે ગતિમાં જન્મ અને મરણરૂપ રેંટને વિષે અવંતીમાર ભમ્યો.
Page #47
--------------------------------------------------------------------------
________________
३४
अ ५ ४ २ जावंति केवि दुक्खा, सारीरा माणसा य संसारे ।
૧૧ ૧૦ पत्तो अणंतखुत्तो, जीवो संसारकंतारे ॥६४॥ यावन्ति कान्यति दुःखानि, शरीराणि मानसानि च संसारे।
प्राप्तोऽनंतकृत्वो, जीवः संसारकान्तारे ॥६४॥
અર્થ જીવે આ સંસારમાં શારીરિક અને મન સંબંધિ જેટલાં કોઈ દુઃખ છે, તે સર્વ દુઃખોને સંસાર રૂપ અટવીમાં ભ્રમણ કરતાં અનંતીવા પ્રાપ્ત કર્યા છે.
तण्हा अणंतनुत्तो, संसारे तारिसी तुमं आसी। ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ जं पसमेउं सब्बो-दहीणमुदयं न तीरिज्जा ॥६५॥
तृष्णानन्तकृत्वः, संसारे ताद्दशी तवासीत् । यां प्रशमयितुं सर्वो-दधीनामुदकं न शक्नुयात् ॥६५॥
અર્થ: હે જીવ ! તને નરકરૂપે સંસારમાં અનંતીભાર એવી તૃષાનાં દુઃખ ભોગવવાં પડ્યાં છે કે જે તૃષાને છીપવા માટે સર્વ સમુદ્રોનું પાણી પણ સમર્થ ન થાય.
Page #48
--------------------------------------------------------------------------
________________
१
२
४
3
आसी अणंतनुत्तो, संसारे ते छुहावि तारिसिया । जं पसमेउं सम्बो, पुग्गलकाओऽवि न तीरिज्जा ॥६६॥
आसीदनन्तकृत्वः, संसारे तव क्षुधाऽपि ताद्दशिका । यां प्रशमयितुं सर्वः, पुद्गलकायोऽपि न शक्नुयात् ॥६६॥
અર્થ : હે જીવ ! તને નરકરૂપ સંસારમાં અનંતીવાર એવી તીવ્ર સુધાની વેદનાઓ ભોગવતી પડી કે જે સુધાને શાંત કરવાને જગના સર્વ પુદ્ગલો પણ સમર્થ ન થાય.
4
*
3
.
काऊण मणेगाई, जम्ममरणपरियट्टणसयाइं ।
w
दुक्ख्ण माणुसत्तं, जड़ लहइ जहिच्छियं जीवो ॥६॥
कृत्वानेकानि, जन्ममरणपरिवर्तनशतानि । दुःखेन मानुषत्वं, यदि लभते यथेच्छितं जीवः ॥६७॥
અર્થ : જ્યારે જીવ અનેક સેંકડો જન્મ મરણના પરાવર્તન કરીને ઘણા કષ્ટ મનુષ્યપણું પામે છે ત્યારે તેને ઈચ્છિત સુખની પ્રાપ્તિ थाय छे.
* अणंताइ मेवो ५९416 छे.
Page #49
--------------------------------------------------------------------------
________________
३६
૫
૨
तं तहदुलहंलभं, विजज्जुलयाचंचलं च मणुयत्तं । धम्मंमिजोविसीयइ, सोकाउरिसोनसप्पुरिसो ॥६८॥
तत्तथा दुर्लभलाभं, विद्युल्लाताचंचलं च मनुजत्वम् । धर्मे यो विषीदति, स कापुरुषो न सत्पुरुषः ॥६॥
અર્થ: જે પુરુષ આવા દશ દૃષ્ટાંત કરી દુઃખે પામવા યોગ્ય, અને વીજળીના ઝબકારા જેવું ચંચળ મનુષ્યપણું પામીને ધર્મમાં ખેદ પામે છે, એટલે ધર્મ કરવામાં પ્રમાદ કરે છે તેને કાયર પુરૂષ સમજવો.. તે સપુરૂષોની પંક્તિમાં ગણાવા લાયક થતો નથી.
(उपजाति वृत्तम्) माणुस्सजम्मे तडि लद्धियंमि जिणिंदधम्मो न कओ य जेण
૧૩ ૧૨ ૧૦ ૧૧
तुट्टे गुणे जह धाणुक्कएणं, ૧૫ ૧૬ ૧૭ ૧૪ ૮ हत्था मलेवा य अवस्स तेणं ॥१९॥
Page #50
--------------------------------------------------------------------------
________________
मानुष्यजन्मनि तटे लब्धे, जिनेन्द्रधर्मो न कृतश्च यने ।
त्रुटिते गुणे यथा धानुष्ककेण, हस्तौ मेलयितव्यौ च अवश्यं तेन ॥६॥ અર્થ : જેણે સંસાર સમુદ્રના કાઠારૂપ મનુષ્યજન્મ પ્રાપ્ત કરવા છતાં શ્રી જીતેન્દ્રનો ધર્મ નથી કર્યો, તેને દોરી તૂટી ગયેલા ધનુષ્યધારીની પેઠે પાછળથી અવશ્ય હાથ ઘસવા પડે છેપશ્ચાત્તાપ કરવો પડે છે.
(पद्धरि वृत्तम्)
रे जीव ! निसुणि चंचलसहाव, मिल्लेविणु सयलवि बज्झभाव। नवभेयपरिग्गहविविहजाल,
૧૨ ૧૦ ૧૧ संसारि अस्थि सहु इंदयाल ॥७०॥
रे जीव ! निश्रृणु चंचलस्वभावान्, मुक्त्वाऽपि सकलानपि बाह्यभावान् ।
नवभेदपरिग्रहविविधजालान्, संसारेऽस्ति सर्वमिन्द्रजालम् ॥७०॥
Page #51
--------------------------------------------------------------------------
________________
અર્થ: હે જીવ ! સાંભળ - તું આ ચંચળ સ્વભાવવાળા સર્વ શરીરાદિ બ્રાહાભાવને તથા નવ પ્રકારના પરિગ્રહના જાદા જાદા સમૂહને મૂકીને પરલોકમાં જઈશ. એ કારણ માટે સંસારમાં જે શરીરાદિક દેખાય છે, તે સર્વ ઈદ્રજાળ સમાન છે.
* ધન-ધાન્ય-ક્ષેત્ર-ઘર-સોનુ-રૂપું-ત્રાંબુ-પીત-દ્વિપદ અને ચતુષ્પદ એ ૯ પ્રકારનો પરિગ્રહ છે.
૯
૧૦ ૧૧
पियपुत्तमित्तघरघरणिजाय, इहलोइय सब नियसुहसहाय। नवि अत्थि कोइ तुह सरणि मुक्ख ! इक्कल्लु सहसि तिरिनिरयदुक्ख ॥७॥
પિતૃપુત્રમિત્રગૃહયુદળીબાતમ, ऐहलौकिकं सर्व निजसुखसहायम् ।
नाऽप्यस्ति कोपि तव शरणं मूर्ख !, एकाकी सहिष्यसे तिर्यन्गरकदुःखानि ॥७१
અર્થ : હે મુર્ખ ! આ લોકમાં તને અતિશય વહાલો એવો પિતા-પુત્ર-મિત્ર-ઘર અને સ્ત્રી વિગેરેનો સમૂહ પોતે પોતાનું સુખ કરવાના સ્વભાવવાળો છે, અને નરક તથા તિર્યંચ સંબંધિ દુઃખને તું
Page #52
--------------------------------------------------------------------------
________________
એકલોજ સહન કરીશ, પરંતુ તે વખતે તેમાંનું કોઈ પણ લ્હારૂં રક્ષણ કરવા આવતું નથી.
| (માધા વૃત્તમ) ૨ ૧ ૪ कुसग्गे जह ओसबिंदुए, थोवं चिट्ठइ लंबमाणए ।
. ૧૧ ૧૦ ૧૨ ૧૩ एवंमणुआणजीवियं, समयंगोयम ! मापमायए ॥७२॥
कुशाग्रे यथावश्यायाबिन्दुकः, स्तोकं तिष्ठति लंबमानकः । પર્વ મનુનાનાં કવિત, સમર્થ ગૌતમ ! મા મારી કરો
અર્થ : શ્રી મહાવીર સ્વામી ગૌતમ રવામીને કહે છે કે હે ગૌતમ ! જેમ ડાભના અગ્રભાગે લટકી રહેલું (ઝુલતું) ઝાકળનું બિંદુ જેમ થોડો કાળ ટકી રહે છે, તેમ મનુષ્યોનું જીવિત (આયુષ્ય) પણ અતિ અલ્પકાળનું છે માટે હે ગૌતમ ! એક સમયમાત્ર પણ પ્રમાદ કરીશ નહિ.
૧ ૨ ૩ ૪ संबुज्झह किं न बुज्झह,
संबोही खलु पेच्च दुल्लहा।
Page #53
--------------------------------------------------------------------------
________________
४० ૧૨ ૧૦ ૧૧ ૯
नो हु उवणमंति राइओ, ૧૬ ૧૫ ૧૪ ૧૩
નો સુનદં પુરવિ વીવિયં શાહરૂખ संबुध्यध्वं किं न बुध्यध्वं, संबोधिः खलु प्रेत्य दुर्लभा । नैवोपनमन्ति रात्रयो, नो सुलभं पुनरपि जीवितम् ॥७३॥
અર્થ : હે ભવ્ય જીવો! તમો બોધ પામો, બોધ કેમ પામતા નથી? કારણ કે જેમણે ધર્મ નથી કર્યો તેવા પુરૂષોને મરણ પામ્યા પછી પરભવમાં બોધિબીજ (સમ્યક્ત્વ) દુર્લભ જ છે, કારણ કે ગયેલા રાત્રિ દિવસો નિષે પાછા આવતા નથી. તેમજ જીવિત પણ ફરી ફરીને મળતું નથી. હવે સંસારી જીવોને આયુષ્યનું અનિત્યપણું દર્શાવે છે.
डहरा बुढ़ा य पासह, गब्भत्थावि चयंति माणवा ।
૯ ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ सेणे जह वट्टयं हरे, एव माउक्खयंमि तुट्टइ ॥४॥
बालावृद्धाश्च पश्यत, गर्भस्था अपि च्यवन्ते मानवाः । श्येनो यथा वर्त हरति, एवमायुः क्षये त्रुटयति ॥७४॥
અર્થ : હે પ્રાણીઓ જાઓ ! કેટલાક મનુષ્યો ગર્ભમાં પણ મરણ પામે છે, અને કેટલાએક બાલ્યાવસ્થામાં અને કેટલાએક વૃદ્ધાવસ્થામાં મરણ પામે છે, જેમ બાજપક્ષી તેતરને ઓચિંતો ઝાલી
Page #54
--------------------------------------------------------------------------
________________
४१
લેછે તેમ આયુષ્ય ક્ષય થતાં યમદેવ જીવિતને હરે છે, માટે જીવિતનો વિશ્વાસ રાખવો નહિ.
___ (आर्या वृत्तम्)
तिहुयणजणं मरंतं, इसण नयंति जे न अप्पाणं । ૧૦ ૮ ૮
૧૩ ૧૧ ૧૧ विरमंति न पावाओ, धी! धी! धिकृतणं ताणं ॥७५॥
त्रिभुवनजनं भ्रियमाणं, द्दष्ट्रा नयन्ति ये नात्मानम् । विरमन्ति न पापद्, धिर धिग् धृष्टत्वं तेषाम् ॥७५॥
અર્થ: જે પુરૂષો ત્રણ ભુવનના મનુષ્યને મરણ પામતા દેખીને પોતાના આત્માને ધર્મમાં જોડતા નથી, અને પાપ થકી વિરામ પામતા નથી, એવા નિર્લજ્જ પુરૂષોની ધૃષ્ટતાને ધિક્કાર હો! ધિક્કાર હો! मामा जं
य बहुयं, जे बद्धा चिकणेहिं कम्मेहिं । ..... १२ १० ११ सब्बेसि तेसिं जायइ, हिओवएसो महादोसो ॥७६॥
मा मा जल्पत बहुकं, ये बद्धाश्चिक्कणैः कर्मभिः । सर्वेषां तेषां जायते, हितोपदेशो महाद्वेषः ॥७६॥
અર્થ: અયોગ્ય શિષ્યોને કૃપાથી ઉપદેશ કરતા જોઈ યોગ્ય શિષ્યો ગુરૂને કહે છે કે હે ગુરૂ! જે પુરૂષો ચીકણાં કર્મોવડે બંધાયેલા છે, તે પુરૂષોને ઘણો ઉપદેશ ન કરો, કારણ કે તે સર્વ અયોગ્ય
Page #55
--------------------------------------------------------------------------
________________
४२
શિષ્યોને હિતોપદેશ કેવળ મહાદ્વેષની જ વૃદ્ધિ કરે છે.
૪
૩
૨
૧
कुणसि ममत्तं, धणसयणविहवपमुहेसु अनंतदुक्खेसु ।
૯
૮ ૫
૬
सिढिलेसिआयरंपुण, अनंतसुक्खमिमुक्खमि ॥७७॥
करोषि ममत्वं, धनस्वजनविभवप्रमुखेष्वनंतदुःखेषु । शिथिलयस्यादरं, पुनरनन्तसौख्ये मोक्षे ॥७७॥
૭
અર્થ : હે જીવ ! અનંત દુઃખના કારણરૂપ ધન, માતાપિતાદિ સ્વજન, અને હાથીઘોડા પ્રમુખ વૈભવમાં તો તું મમતાભાવ કરે છે, અને અનંત સુખવાળા મોક્ષના આદરને શિથિલ કરે છે. (તે ઉચિત નથી.)
૧
૨
૩
૫
૪
संसारो दुहहेउ, दुक्खफलो दुसहदुक्खरूवो य ।
૧૦
૧૧
૯
८
ન ચયંતિ તાપિ નીવા, ગડ઼વદ્ધા નેહનિગનેહિં
.6
संसारो दुःखहेतु, र्दुःखफलो दुस्सहदुःरूपश्च । न त्यजन्ति तमपि जीवा, अतिबद्धा स्नेहनिगडैः ॥ ७८ ॥
અર્થ : હે જીવ ! આ સંસાર દુ:ખનું કારણ અને દુઃખના ફળવાળો છે, અને તે દુ:સહ ઘોર દુઃખરૂપ છે, તેમાં સ્નેહરૂપ બેડીઓ વડે અતિશય બંધાયલા જીવો તે સંસારનો ત્યાગ કરતા નથી. (અર્થાત્ સંસારને દુઃખરૂપ જાણવા છતાં પણ તેનો ત્યાગ કરતા નથી.)
Page #56
--------------------------------------------------------------------------
________________
૧
૨
४
3
नियकम्मपवणचलिओ, जीवो संसारकाणणे घोरे ।
४३
の
Ε
૯
૧૦
૫
का का विडंबणाओ, न पावए दुसहदुक्खाओ ! ॥७९॥
निजकर्मपवनचलितो, जीवः संसारकानने घोरे ।
का: का विडंबना, न प्राप्नोति दुस्सहदुःखाः ॥७९॥
અર્થ : પોતાના કરેલા કર્મરૂપ પવનવડે ચલાયમાન થયેલો જીવ આ ભયંકર સંસાર રૂપ અટવીમાં દુઃસહ (સહન ન થઈ શકે તેવી આકરી) દુ:ખવાળી કઈ કઈ વિડંબનાઓ પામતો નથી? અર્થાત્ સર્વ વિટંબનાઓ પામે છે.
८
3
४
सिसिरंमि सियलानिल
૫
लहरिसहस्सेहि भिन्नघणादेहो ।
૧
૨
तिरियत्तणंमि sरणे,
ξ
७
८
अनंतसो निहण मणुपत्तो ॥ ८० ॥
शिशिरे शीतलाऽनिल, लहरिसहस्त्रौर्भिन्नधनदेहः ।
तिर्यक्त्वेऽरण्ये, अनन्तशो निधनमनुप्राप्तः ॥८०॥
Page #57
--------------------------------------------------------------------------
________________
४४
અર્થ : હે જીવ ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે શિશિર ઋતુના પોષ અને માઘ માસના શીતળ વાયુની હજારો લ્હરોવડે પીડાયેલા શરીરવાળો તું અનંતીવાર મરણ-દુઃખ પામ્યો છે.
१०
गिम्हायवसंतत्तो, ऽरण्णेछुहिओ पुवासिओ बहुसो । संपत्तो तिरियभवे, मरणदुहं बहु विसूरंतो ॥१॥ ग्रीष्मातपसंतप्तो, उरण्ये क्षुधित: पिपासितो बहुशः । संप्राप्तस्तिर्यग्भवे, मरणदुःखं बहु ख्रिद्यमानः ॥१॥
અર્થ: હે જીવ! તિર્યંચના ભાવમાં ઘોર જંગલને વિષે ગ્રીષ્મ ઋતુના (વૈશાખ અને જેઠ માસના) તડકાવડે અત્યંત તપેલો, અને ઘણી સુધા તથા તૃષાવાળો તું ઘણો જ ખેદ પામતો અનેક વખત મરણને શરણ થયો છે.
वासासु ऽरण्णमझे, गिरिनिझारणोदगेहि वज्जतो।
सीयाऽनिलडज्जविओ, मओऽसि तिरियत्तणे बहुसो ॥४२॥
Page #58
--------------------------------------------------------------------------
________________
४५
वर्षास्वरण्यमध्ये, गिरिनिर्झरणोद कैरुह्यमानः। शीताऽनिलदग्यो, मृतोऽसितिर्यक्त्वे बहुशः ॥८२॥
અર્થ: હે જીવ! તિર્યંચના ભવમાં અટવીને વિષે વર્ષાઋતુમાં પર્વતોના ઝરણાના પાણીથી તણાતો અને શીતળ વાયુથી દાઝેલો તું ઘણીવાર મૃત્યુ પામ્યો છે.
एवं तिरियभवेसु, कीसंतो दुक्खसयसहस्सेहिं । वसियो अणंतनुत्तो, जीवो भीसणभवारण्णे ॥३॥
एवं तिर्यग्भवेषु, क्लिशयमानो दुःखशतसहस्त्रैः । उषितोऽनंतकृत्वो, जीवो भीषणभवाऽरण्ये ॥३॥
અર્થ: એ પ્રમાણે તિર્યંચના ભવોમાં અસહા લાખો દુઃખોવડે કલેશ પામેલો આ જીવ ભયંકર સંસારરૂપ અટવીમાં અનંતીવાર નિવાસ કરી આવ્યો છે. दुट्ठट्टकम्मपलया-निलपेरिओ भीसणंमि भवरण्णे । हिंडतो नरएसुवि, अणंतसो जीव! पत्तोऽसि ॥४॥
दुष्टाऽष्टकर्मप्रलया, ऽनिलप्रेरितो भीषणे भवारण्ये । हिण्डमानो नरकेष्वपि, अनंतशो जीव! प्राप्तोऽसि ॥४॥
Page #59
--------------------------------------------------------------------------
________________
અર્થ: હે જીવ ! પ્રલયકાળના પવન જેવા દુષ્ટ એવા આઠ કર્મોએ ભમાવ્યાથી ભયંકર સંસારરૂપ અટવીમાં ભટકતાં ભટકતાં તું નરકમાં પણ પૂર્વે કહેલાં દુઃખ અનંતીવાર પામ્યો છે.
४
सत्तसु नरयमहीसु, वज्जानलदाहसीयवियणासु। वसियो अणंतनुत्तो, विलवंतो करुणसद्देहिं ॥५॥
सप्तसु नरकमहीषु, वज्रानलदाहशीतवेदनासु । उषितोनन्तकृत्वो, विलपन करुणशब्दैः ॥८५॥
અર્થ: હે આત્મન્ ! તું વજના અગ્નિ સરખી દાહવાળી, અને ઘણી જ શીતની વેદનાવાળી સાતે નારકીઓમાં કરૂણાજનક શબ્દોવડે વિલાપ કરતો અનંતીવાર વસ્યો છે.
पियमायसयणरहिओ, दुरंतवाहिहिं पीडिओ बहुसो।
मणुअभवे निस्सारे, विलाविओ किं न तं सरसि ॥८६॥
૭
૯ ૧૦ ૮ ૧૧
Page #60
--------------------------------------------------------------------------
________________
४७
पितृ मातृ स्वजनरहितो, दुरन्तव्याधिमिः पीडितो बहुशः। મનુત્તમ નિસારે, વિભાજિત હિ ન સં સ્મરસિ? દો.
અર્થ: હે ચેતન ! આ સાર રહિત એવા મનુષ્યભવમાં પિતા માતા અને સ્વજન રહિત, તથા દુઃખે કરીને અંત આવી શકે એવા વ્યાધિયોવડે અનેકવાર પીડા પામી તેં બહુ વિલાપ કર્યો, તે મનુષ્યભવ શું તને મરણમાં નથી આવતા વિલાપ કર્યો, તે મનુષ્યભવ
૯
૨
૧
पवणुब गयणमग्गे, अलक्खिओ भमइ भववणे जीवो।
ठाणट्टाणंमि समु, - ज्झिज्ण घणसयणसंघाए ॥७॥
पवनइन गगनमार्गे, अलक्षितो भ्रमति भववने जीवः । स्थानस्थाने समुज्झय, धनस्वजनसंघातान् ॥८७॥
અર્થ : હે આત્મન્ ! આ જીવ સંસારરૂપ અટવીમાં ઠેકાણે ઠેકાણે ધન તથા સ્વજનના સમૂહને ત્યાગ કરી આકાશ માર્ગમાં પવનની પેઠે અદશ્યરૂપે ભ્રમણ કરે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
४८
विद्धिज्जंता असयं, जम्मजरामरणतिक्खकुंतेहिं ।
दुह मणुभवंति घोरं, संसारे संसरंत जिआ ॥८॥
विध्यमाना असकृ, ज्जन्मजरामरणतीक्ष्णकुन्तैः । दुःखमनुभवंति घोरं, संसारे संसरन्त जीवाः ॥८॥
અર્થ: ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતા જીવો જન્મ જરા અને મરણરૂપ તીક્ષ્ણ ભાલાવડે વારંવાર વિંધાઈ નિરંતર ઘોર દુઃખ અનુભવે છે.
तहवि खणंपिकयावि हु, अन्नाणभुयंगडंकिया जीवा । संसारचारगाओ, नयउविजंतिमूठमणा ॥९॥
तथापि क्षणमपि कदापि खलु, अज्ञानभुजंगदष्टा जीवाः ।
संसारचारका - नचोदिजन्ते मूढमनसः ॥८९॥
અર્થ : તોપણ મૂઢ મનના અને અજ્ઞાન રૂપ સર્વે વસેલા જીવો કોઈ વખત પણ સંસારરૂપ બંદિખાનાથી ક્ષણ પણ ઉદ્વેગ પામતા નથી.
Page #62
--------------------------------------------------------------------------
________________
२. कीलसि! कियंतवेलं, सरीरवावीइ जत्थ पइसमयं । कालरहट्टघडीहिं, सोसिज्जड़ जीवियंभोहं ॥१०॥
क्रीडिष्यसि ! कियढेलां, शरीखाप्यां यत्र प्रतिसमयम् । कालाऽरघट्टघटीभिः शोष्यते जीविताउम्मओघः ॥१०॥
અર્થ: હે જીવ! જે શરીર રૂપી વાવમાં સમયે સમયે કાળ રૂપ રેંટની ઘડીઓ વડે જીવિત રૂપી જળનો પ્રવાહ શોષાઈ જાય છે તે શરીર રૂપી વાવમાં તું કેટલા કાળ સુધી કીડા કરીશ? ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૮ ૧૦ ૬ ૭ रे जीव! बुज्झ मा मुज्झ, मा पमायं करेसि रे पाव ! । ૧૪ ૧૨ ૧૩
૧૫ ૧૧ किं परलोए गुरुदुक्खभायणं, होहिसि अयाण! ॥१॥
रे जीव ! बुध्यस्व मा मुह्य, मा प्रमादं कुरु रे पाप !। यत्परलोके गुरुदुःख, भाजनं भविष्यसि अज्ञान ! ॥९॥
मर्थ : है 34 ! मोघ पाम, मोई न पाम. जी. २ पापी ! પ્રમાદ ન કર. હે અજ્ઞાની, પ્રમાદ કરીશ તો પરલોકમાં ઘોર અસહ્યા दु:ो तारे ४ मोगवi usशे.
Page #63
--------------------------------------------------------------------------
________________
५०
४
૧
૨
3
८
૫
૬
बुज्झसु रे जीव ! तुमं मा मुज्झसु जिणमयंमि नाऊणं ।
の
૯
૧૧
૧૨
૧૩
૧૪ १०
जम्हा पुणरवि एसा, सामग्गी दुल्लहा जीव ! ॥९२॥
बुध्यस्व रे जीव ! त्वं मा मुह्य जिनमते ज्ञात्वा ।
"
यस्मात् पुनरप्येषा, सामग्री दुर्लभा जीव ! ॥९२॥
અર્થ : હે જીવ ! તું બોધ પામ અને જૈન ધર્મનો જાણકાર થયા છતાં સંસારમાં મોહ ન પામ, (પણ ધર્મમાં બોધ પામ એટલે સમ્યક્ પ્રકારે જીનધર્મ અંગીકાર કર.) કારણ કે હે જીવ ! ફરીને આ ધર્મસામગ્રી મળવી મહા દુર્લભ છે, માટે આવેલો અવસર ન જવા દે.
3
૨
૧
४
૫
६
दुलहो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी य ।
6
१० ८
૯
૧૪
૧૫
૧૧ ૧૨ ૧૩
दुसहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ॥९३॥ दुर्लभः पुर्जिनधर्म:, त्वं प्रमादाकरः सुखैषी च ।
दुस्सहं च नरकदुःखं, कथं भविष्यसि तन्न जानीमः ||१३||
અર્થ : હે જીવ ! આ પ્રાપ્ત થયેલો જૈન ધર્મ ફરીથી પામવો મહા દુર્લભ છે, તું પ્રમાદની ખાણ છે છતાં સુખની ઈચ્છા કરે છે. વળી નરકનાં દુ:ખ અતિ દુઃસહ (આકરાં) છે, માટે અમે નથી જાણતા કે हाई शुं थशे.
Page #64
--------------------------------------------------------------------------
________________
अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहीणो।
૪ ૮ ૧૦ ૯ ૧૧ ૧૨ ૧૩ ૧૪ देहेण जइ विढप्पड़, धम्मो ता किं न पज्जत्तं ? ॥४॥ अस्थिरेण स्थिर: समलेन, निर्मल: परवशेन स्वाधीनः।
देहेन पद्ययंत; धर्मस्तदा किं न पर्याप्तम् ॥१४॥
અર્થ : હે પ્રાણી ! અસ્થિર મળ સહિત અને પરાધિન એવા આ અસાર દેહવડે સ્થિર નિર્મળ અને સ્વાધીન એવો જે ધર્મ ઉપાર્જન થઈ શકે છે તો તને શું પ્રાપ્ત નથી થયું ? અર્થાત્ સર્વકાંઈ પ્રાપ્ત થયું છે. जह चिंतामणिरयणं, सुलहं नहु होइ तुच्छविहवाणं ।
८७ १० गुणविहववज्जियाणं, जियाण तह धम्मरयणंपि ॥५॥ यथा चिंतामणिरत्नं, सुलभं न खलु भवति तुच्छविभवानाम् ॥ गुणविभववार्जितानां, जीवानां तथा धर्मरत्नमपि ॥१५॥
અર્થ: હે જીવ! અલ્પ વૈભવ વાળા મનુષ્યોને જેમ ચિંતામણિ રત્ન સુલભ ન જ હોય તેમ ગુણ રૂપ વૈભવ વડે રહિત એવા જીવોને ધર્મરત્ન પણ સુલભ ન જ હોય,
Page #65
--------------------------------------------------------------------------
________________
जह दिट्ठीसंजोगो, न होइ जच्चंधयाण जीवाणं ।
. १० ११८ तहजिणमयसंजोगो, नहोइमिच्छंधजीवाणं ॥६॥
यथा द्दष्टिसंयोगो, न भवति जात्यंधानां जीवानाम् । तथा जिनमतसंयोगो, न भवति मिथ्याऽन्धजीवानाम् ॥६॥
અર્થ : જેમ જન્મથી જ આંધળા જીવોને દૃષ્ટિનો સંયોગ (એટલે આંખવડે દેખવું) ન હોય તેમ મિથ્યાત્વે કરીને અંધ થયેલા જીવોને જીનમતનો સંયોગ પણ ન હોય.
पच्चक्न मणंतगुणे, जिणिंदधम्मे न दोसलेसोवि ।
६ ७ ११ १२ १० ८ ८ तहविहुअन्नाणंधा, नरमंतिकयावितंमिजिया ॥७॥
प्रत्यक्षमनंतगुणे, जिनेन्द्रधर्मे न दोषलेशोपि । तथापि खल्वज्ञानान्धा, न रमन्ते कदापि तस्मिन् जीवाः ॥९७॥
અર્થ : શ્રી જીતેંદ્રભાષિત ધર્મને વિષે પ્રત્યક્ષ અનંત ગુણો રહેલા છે, અને દોષ તો લેશમાત્ર પણ નથી. તેમ છતાં પણ અજ્ઞાને કરીને આંધળા થયેલા જીવો તે જીનેન્દ્રપ્રરૂપિત ધર્મમાં કદી પણ રમણ કરતા નથી અર્થાત્ જોડાતા નથી.
Page #66
--------------------------------------------------------------------------
________________
मिच्छे अणंतदोसा, पयडा दीसंति नवि य गुणलेसो।
૮ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૯ ૧૩ तहविय तं चेव जिया, ही मोहंधा निसेवंति ॥८॥ मिथ्यात्वेनन्तदोषाः, प्रकटा दृश्यन्ते नापि च गुणलेशः । तथापि च तदेव जीवा, ही ! मोहान्धा निषेवन्ते ॥९८॥
અર્થ : મિથ્યાત્વમાં પ્રગટ રીતે અનંત દોષ દેખાય છે, અને તેમાં ગુણનો લવલેશ પણ નથી, તેમ છતાં પણ મોહ વડે અંઘ થયેલા જીવો તે મિથ્યાત્વને જ સેવે છે, એ ઘણું ખેદજનક લાગે છે !
૧૨ ૬ ૭ ૮ ૯ ૧૦ ११ धिद्धी ताण नराणं, विनाणे तह गुणेसु कुसलत्तं ।
૧ ૪ ૫ सुहसच्चधम्मरयणे, सुपरिक्खं जे न जाणंति ॥९॥ धिग् धिक् तेषां नराणां, विज्ञाने तथा गुणेषु कुशलत्वम् ।
शुभसत्यधर्मरत्ने, सुपरीक्षां ये न जानन्ति ॥१९॥
અર્થ: જે પુરૂષો સુખકારી અને સત્ય એવા ધર્મરૂપ રત્નની પરીક્ષા સારી રીતે જાણતા નથી તે પુરૂષોના વિજ્ઞાન અને ગુણના छौशस्यने घिर हो ! घिर हो !
Page #67
--------------------------------------------------------------------------
________________
(अनुटुप् वृत्तम्)
५
जिणधम्मो ऽयं जीवाणं, अपुब्बो कप्पपाययो ।
८ .
.
]
सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥१००।
जिनधर्मोऽयं जीवानामपूर्वः कल्पपादपः । स्वर्गाऽपवर्गसौख्यानां, फलानां दायकोऽयम् ॥१००॥
અર્થ : આ જૈનધર્મ જીવોને અપૂર્વ કલ્પવૃક્ષ છે. કેમકે એ જૈનધર્મ રૂપી કલ્પવૃક્ષ સ્વર્ગ અને અપવર્ગના (મોક્ષના) સુખરૂપ ફળને આપનારૂં છે.
- ૧ ૨ ૪ .૩ ૬ ૫ ૭ ૮ धम्मो बंधु सुमित्तो य, धम्मो य परमो गुरु । मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ॥१०१॥
धर्मो बन्धुः सुमित्रं च, धर्मश्च परमो गुरुः । मोक्षमार्गे प्रवृत्तानां, धर्मः परमस्यंदनः ॥१०१॥
અર્થ: હે જીવ! આ દુનિયામાં ધર્મ, બંધુ, ઉત્તમ મિત્ર અને શ્રેષ્ઠ ગુરૂ સમાન છે. વળી ધર્મ તે મોક્ષ માર્ગમાં પ્રવર્તતા પુરૂષોને ઉત્તમ રથ સમાન છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
(आर्या वृत्तम्) चउगइणंतदुहानल-पलित्तभवकाणणे महाभीमे । सेवसुरेजीव! तुमं, जिणवयणंअमियकुंडसमं ॥१०२॥
चतुर्गत्यनन्तदुःखानल-प्रदीप्तभवकानने महाभीमे । सेवस्य रे जीव ! त्वं, जिनवचनममृतकुण्डसमम् ॥१०२॥
અર્થ: ચાર ગતિમાં રહેલા અનંત દુ:ખરૂપ હોટા અગ્નિથી સળગેલા એવા સંસારરૂપ મહાભયંકર વનમાં હે જીવ! તું અમૃતના કુંડ સમાન જીનરાજના વચનનું સેવન કર.
विसमे भवमरुदेसे, अणंतदुहगिम्हतावसंतत्ते।
जिणधम्मकप्परुक्खं सरसु तुमं जीव ! सिवसुहदं ॥१०३॥ विषमे भवमरुदेशे, अनन्तदुःखग्रीष्मतापसंतप्ते । जिनधर्मकल्पवृक्षं, सर त्वं जीव ! शिवसुखदम् ॥१०३॥
Page #69
--------------------------------------------------------------------------
________________
५६
અર્થ : હે જીવ ! વિષમ અને અનંત દુઃખરૂપ ગ્રીષ્મ ઋતુના તાપથી ઘણા જ તપેલા સંસારરૂપી મારવાડ દેશમાં મોક્ષસુખને આપનારા જૈનધર્મરૂપ કલ્પવૃક્ષનો તું આશ્રય કર.
૧
૨
3
४
૫
किं बहुणा ? जिणधम्मे, जड़यव्यं जह भवोदहिं घोरं ।
૯
૧૦
૧૧
૧૨ ૧૩
लहुतरियमणंतसुहं, लहइजिओसासयंठाणं ॥ १०४ ॥ किंबहुना ? जिनधर्मे, यतितव्यं यथा भवोदधिं घोरम् । लघु तीर्त्वानन्तसुखं, लभते जीवः शाश्वतं स्थानम् ॥१०४॥ -
१४
6
અર્થ : હે ભવ્ય પ્રાણી ! ઘણું કહેવાથી શું ? જૈનધર્મમાં તેવા પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ જેથી ભયાનક એવા સંસારરૂપ સમુદ્રને શીઘ્ર તરીને આ જીવ અનંત સુખવાળા શાશ્વત સ્થાને (મોક્ષને) પામે.
॥ मूळान्वय, संस्कृतच्छाया अने भाषान्तरयुक्त वैराग्यशतक समाप्त ॥
Page #70
--------------------------------------------------------------------------
________________
५७
॥ इन्द्रियपराजयशतकम् ।।
(મૂળાવ્ય, સંસ્કૃત છાયા અને ભાષાન્તરયુક્ત)
सु च्चिय सूरो सो चेव, पंडिओ तं पसंसिमो निच्चं
૧૩ ૧૪ ૧૫ ૧૦ - ૧૧ इंदियचोरेहिं सया, न लुटिअं जस्स चरणधणं ॥१॥
स एव शूरः स चैव, पंडित स्तं प्रशंसामो नित्यम् । इन्द्रियचौरैः सदा, न लुंटितं यस्य चरणधनम् ॥१॥ 'मर्थ :ते ४ निश्चय शूरवीर छ, ते ४ निश्चय पंडित छ, भने તેની જ અમે નિત્ય પ્રશંસા કરીએ છીએ કે જેનું ચારિત્ર રૂપી ધન न्द्रिय ३पी योरोमे निरंतर खूटयु. नथी.. . इंदियचवलतुरंगो, दुग्गइमग्गाणुधावि रे निच्चं । भावीअभवस्सरुवो, रुंभइ जिणवयणरस्सीहिं ॥२॥
इन्द्रियचपलतुरंगो, दुर्गतिमार्गानुधावी रे नित्यम् । भावितभवस्वरुपो, रुध्यते जिनवचनरश्मिभिः ॥२॥
२
Page #71
--------------------------------------------------------------------------
________________
५८
અર્થ ઃ ઈન્દ્રિયો રૂપી ચપળ ઘોડો નિત્ય દુર્ગતિના માર્ગમાં દોડી રહ્યો છે, તેને, સંસારનું સ્વરૂપ જેણે જાણેલું છે એવો જીવ જીનેશ્વરના વચનરૂપી રાશોથી રોકી શકે છે.
इंदियधुत्ताणमहो, तिलतुसमित्तंपि देसु मा पसरं । जड़ दिन्नो तो नीओ, जत्थ खणो वरसकोडिसमो ॥३॥ इन्द्रियधूर्तेभ्य अहो, तिलतुषमात्रमपि दत्स्व मा प्रसरम् । દિ રસ્તો નીતો, યત્ર ક્ષણો વર્ણવોટિસમ: રૂ
અર્થ : હે જીવ! ઈન્દ્રિયો રૂપી ધુતારાઓને તલના ફોતરા જેટલી જગ્યામાં પણ ફેલાવા દઈશ નહિ, અને જો તે ધુતારાઓને ફેલાવા દીધા તો નિશ્ચય જ્યાં એક ક્ષણ (ઘડીનો છઠ્ઠો ભાગ) તે પણ કરોડો વર્ષ સમાન થાય તેવાં દુઃખને પમાડશે.
अजिइंदिएहिं चरणं कळंब घुणेहि किरइ असारं । ૭ ૮ ૧૦ ૧૧ ૯ तो धम्मत्थीहि दद्वं, जइयचं इंदियजयंमि ॥४॥ अजितेन्द्रियैश्वरणं, काष्ठवत्घुणैः क्रियतेऽसारम् ।
तद्धर्मार्थिभिईहूँ, यतितव्यमिन्द्रियजये ॥४॥
અર્થ: ઘુણ (લાકડામાં ઉત્પન્ન થયેલા કીડા)જેમ કાષ્ટને અંદરથી કોતરીને અસાર (નકામું) કરી દે છે તેમ ઈન્દ્રિયોને નજીતનારા
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉs
મનુષ્યો ચારિત્રને અસાર નિષ્ફળ) કરે છે. માટે ધર્માર્થી જીવોએ ઈન્દ્રિયોને જીતવામાં દઢ ઉદ્યમ કરવો.
जह कागिणीइहउँ, कोडिं रयणाण हारए कोइ ।
૯ ૧૧ ૧૦ तह तुच्छविषयगिद्धा, जीवा हारंति सिद्धिसुहं ॥५॥
यथा काकिणीहेतुः कोटिं रत्नानां हारयेत् कश्चित् । तथा तुच्छविषयगृद्धा, जीवा हारयन्ति सिद्धिसुखम् ॥५॥
અર્થ જેમ કોઈ મૂર્ખ પુરૂષ એક કાકિણી (રૂપિયાનો ૮૦ મો ભાગ કાકિણી કહેવાય છે.) માટે કરોડો રત્નો હારી જાય છે, તેમ અતિતુચ્છ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત થયેલા જીવો મોક્ષ સુખને હારી જાય છે. तिलमित्तं विषयसुहं, दुहं च गिरिरायसिंगतुंगयरं ।
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ भवकोडीहिं न निट्टइ, जं जाणसु तं करिज्जासु ॥६॥ तिलमात्र विषयसुखं, दुःखं च गिरिराजश्रृंगतुंगतरम् । भवकोटिभिर्न निष्ठति, यज्जानीहि तत्कुर्याः ॥६॥
અર્થ ઈન્દ્રિયોના વિષયનું સુખ તો એક તલ માત્ર (અતિ અલ્પ) છે, અને દુઃખ તો મેરૂ પર્વતના શિખરથી પણ હોટું છે, વળી તે દુઃખ કરોડો ભવે પણ ખાલી થતું નથી. માટે હે જીવ! ઈન્દ્રિયોના
Page #73
--------------------------------------------------------------------------
________________
६०
વિષયનું આવું મહા દુઃખ જાણીને તું જેમ જાણે તેમ કર, અર્થાત્ તને ઉચિત લાગે તે કર.
भुंजता महुरा विवागविरसा, किंपागतुला इमे, कच्छूकंडुअणंव दुक्खजणया, दाविति बुद्धिं सुहे।
मज्झन्हेमयतिन्हिअव्वसययं, मिच्छाभिसंधिप्पया, भुत्तादितिकुजम्मजोणिगहणं, भोगामहावेरिणो ॥७॥
१३
૧૫ ૧૭
१८
भुज्यमाना मधुरा विपाकविरसाः, किंपाकतुल्या इमे, कच्छूकंडूयनं च दुःखजनका, दापयन्ति बुद्धिं सुखे ।
मध्यान्हे मृगतृष्णिकेव सततं, मिथ्याऽमिसंधिप्रदाः । भुक्ता ददन्ति कुजन्मयोनि गहनं, भोगा महावैरिणः ॥७॥
અર્થઃ ભોગવતી વખતે મધુર અને પરિણામે દુઃખદાયી એવા કિપાકફળ સરખા આ વિષયો ખરજની માફક અનંત દુઃખ ઉત્પન્ન કરનાર છે, એટલે જે ખરજને ખંજવાળતાં તો ઘણું સુખ ઉપજે છે પણ જ્યારે નખના ઝેરથી તે ખરજમાંથી મોટાં ચાંદા અને ગુમડાં વગેરે થાય છે ત્યારે મહાવેદના થાય છે. છતાં પણ સુખમાં બુદ્ધિ ઉપજાવે છે એટલે ખરજ ખણતો જીવ મનમાં સુખ માને છે. વળી ઉન્હાનાના તાપથી મધ્યાન્હ સમયે મૃગતૃષ્ણા (ઝાંઝવાં-મૃગજળ)
Page #74
--------------------------------------------------------------------------
________________
६१ ની પેઠે મિથ્યા અભિપ્રાયને આપનારા એટલે ખોટી બુદ્ધિ ધારણ કરાવનારા એ વિષયભોગો ભોગવ્યા છતા દુર્ગતિરૂપ અટવીમાં જમાડે છે, માટે વિષય ભોગો તે મહા શત્રુ સમાન છે.
(अनुष्टुप् वृत्तम्)
सक्को अग्गि निवारेउं, वारिणा जलिओवि हु । सब्बोदहिजलेणावि, कामग्गि दुनिवारओ ॥८॥ शक्योऽग्नि निवारयितुं, वारिणा ज्वलितोऽपि हु।
सर्वोदधिजलेनाऽपि, कामाग्निर्दुर्निवायः ॥८॥
અર્થ : ખરેખર ! બળતો એવો અગ્નિ પાણીવડે નિવારણ કરવા યોગ્ય છે એટલે થોડા જળવડે પણ બુઝાવી શકાય છે, પરન્તુ કામરૂપી અગ્નિતો સર્વ સમુદ્રોના જળવડે કરીને પણ બુઝાવી શકાતો નથી.
(आर्यावृत्तम्)
विसमिवमुहंमिमहुरा, परिणामनिकामदारुणाविसया ।
૦ ૧૧ ૧૩ ૯ ૧૨ काल मणंतं भुत्ता, अज्जवि मुत्तं न किं जुत्ता ॥४॥ विषमिव मुखे मधुराः, परिणामनिकामदारुणा विषयाः । कालमनन्तं भुक्ता, अद्याऽपि मोक्तुं न किं युक्ताः ? ॥९॥
Page #75
--------------------------------------------------------------------------
________________
અર્થ : વિષની પેઠે પ્રારંભમાં મધુર અને પરિણામે અત્યંત ભયંકર એવા વિષયો અનંતકાળ સુધી ભોગવ્યા તો પણ હવે શું તે વિષયો છોડવા યોગ્ય નથી? અર્થાત્ શીધ્ર ત્યાગ કરવા યોગ્ય છે.
विसयरसासवमत्तो, जुत्ताजुत्तं न याणई जीवो। સૂરફ નુvi પછી, પત્તો નથં મહાવો विषयरसासवमत्तो, युक्ताऽयुक्तं न जानाति जीवः । झुरति करुणं पश्चात्, प्राप्तो नरकं महाघोरम् ॥१०॥
અર્થ : વિષયરસરૂપ મદિરાવર્ડ મદોન્મત્ત થયેલો જીવ યુક્ત કે અયુક્ત (ઉચિત કે અનુચિત) કંઈપણ જાણતો નથી અને પાછળથી જ્યારે મહાઘોર નરકમાં જાય છે ત્યારે દીનપણે ઝુરે છે. जह निंबदुमुष्पन्नो, कीडो कडुअंपि मन्नए महुरं ।
૯ ૧૦ ૧૧ तह सिद्धिसुहपरुक्खा, संसारदुहं सुहं बिंति ॥११॥
यथा निम्बद्रुमोत्पन्न-कीटः कटुक मपि मन्यते मधुरम् । तथा सिद्धिसुखपरोक्षाः संसारदुःखं सुखं विदन्ति ॥११॥
અર્થ જેમ લીંબડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલો કીડો લીંબડાની કડવાશને પણ મીઠી માને છે, તેમ મોક્ષસુખથી પરોક્ષ એટલે વિમુખ રહેલા જીવો સંસારના દુઃખને સુખરૂપ જાણે છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
अथिराण चंचलाण य, खणमित्तसुहंकराण पावाणं ।
दुग्गइनिबंधणाणं, विरमसु एआण भोगाणं ॥१२॥
अस्थिरेभ्यश्चश्चलेभ्यश्च, क्षणमात्रसुखकरेभ्य: पापेभ्यः दुर्गतिनिबन्धनेभ्यो, विरमस्वतेभ्यो भोगेभ्यः ॥१२॥
અર્થ: હે આત્મા ! અસ્થિર અને ચંચલ, તેમજ ક્ષણમાત્ર સુખ કરનારા પાપિષ્ટ અને દુર્ગતિના કારણરૂપ એવા આ. વિષયભોગોથી તું વિરામ પામ. અર્થાત્ ત્યાગ કર.
૭ ૧ ૬ ૨ ૩ ૪ ૫ पत्ता य कामभोगा, सुरेसु असुरेसु तहय मणुएसु । ૧૩ ૧૧ ૮ ૧૨ नय तुज्झ जीव तित्ती, जलणस्सव कट्टनियरेण ॥१३॥
प्राप्ताश्च कामभोगाः सुरेष्वसुरेषु तथा च मनुजेषु । । न च तव जीव ! तृप्ति, चलनस्ये व काष्ठनिकरेण ॥१३॥
અર્થ : વળી હે જીવ! દેવલોકમાં, દાનવલોકમાં, તેમજ મનુષ્યલોકમાં પણ તને અનેક વિષયભોગ પ્રાપ્ત થાય છતાં પણ કાષ્ટના સમૂહવડે જેમ અગ્નિ તૃતિન પામે તેમ તને પણ તૃમિન થઈ.
Page #77
--------------------------------------------------------------------------
________________
६४
૧
૫
जहाय किंपागफला मणोरमा,
の
の
૨
४
3
F
रसेण वन्त्रेण य भुंजमाणा ।
८ ૧૧
૧૦
૯
ते खुट्टए जीविय पच्चमाणा,
૧૪
૧૩
૧૨
एउवमा कामगुणा विवागे ॥१४ ॥ यथा च किंपाकफलानि मनोरमाणि, रसेन वर्णेन च भुज्यमानानि । तानि क्षयन्ति जीवितं पच्यमानानि, एतदुपमा: कामगुणा विपाके ॥ १४ ॥
અર્થ : વળી હે જીવ ! જેમ રસવર્ડ અને રંગવડે મનોહર
એવા ખાધેલાં કિંપાકનાં ફળ જ્યારે ઉદરમાં પચે (પરિણમે) ત્યારે આયુષ્યને ખુટાડે છે, અર્થાત્ મરણ પમાડે છે, તેમ ઉદયમાં આવેલા કામગુણો પણ તેવાજ એટલે કિંપાકફળ સરખા છે.
(अनुष्टुप् वृत्तम्)
૧
3
૨
४
૫
દ
सव्वं विलवियं गीयं, सव्वं नट्टं विडंबणा ।
८
८
૧૦
૧૧
૧૨
सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥१५॥
Page #78
--------------------------------------------------------------------------
________________
सवं विलपितं गीतं, सर्वं नृत्यं बिडंबना । सर्वाऽऽभरणानि भारतुल्यानि, सर्वे कामा दुःखावहाः ॥१५॥
मर्थ : है ! सर्व गीत त विसापतुल्य छ, सर्व નાટકો તેવિટંબનારૂપ છે, સર્વ આભરણો (ઘરેણાં) તે ભાર જેવાં છે, તેમજ સર્વે વિષયો તે દુઃખ આપનારા છે.
(आर्यावृत्तम्)
देविंद चक्कवट्टितणाइ, रज्जाइ उत्तमा भोगा।
૫ ૧૦ ૮ ૯ ૧૧ ૭_ तत्ता अणंतनुत्तो, नय हं तत्तिं गओ तेहिं ॥१६॥ - देवेन्द्रचक्रवर्त्तित्वादि, राज्यान्युत्तमा भोगाः । प्राप्ता अनन्तकृत्वो, न चाऽहं तृप्तिं गतस्तै ॥१६॥
मर्थ : हेवेन्द्र५j, यपति, सभ्य, उत्तम. भोगी, मे. સર્વ અનંતીવાર પામ્યો, તોપણ તે દેવેન્દ્રપણાદિવડે હું લેશમાત્ર પણ સંતોષ ન પામ્યો.
संसारचक्कवाले, सब्वेविअ पुग्गला मए बहुसो । आहरियाय परिणामिआयनयतेसु तित्तो ऽहं ॥१७॥
११
८ . १०८
Page #79
--------------------------------------------------------------------------
________________
संसारचक्रवाले, सर्वेऽपि च पुद्गला मया बहुशः। आहृताश्च परिणामिताश्च न च तेषु तृप्तोऽहम् ॥१७॥
અર્થ: સંસારરૂપી ચક્રવાલમાં (ચક્રભ્રમણમાં) સર્વ પુગલોને મેં ઘણીવાર આહારરૂપે ગ્રહણ કર્યા, અને પરિણમાવ્યા (એટલે શરીરાદિપણે પરિણમાવ્યા) તોપણ તે પુગલોને વિષે તૃમિન પામ્યો.
(૩નુષ્યવૃત્તિમ) उचलेवा होइ भोगेसु, अभोगी नो विलिप्पइ ।
૭ ૯ ૮ ૧૦ ૧૧ भोगी भमइ संसारे, अभोगी विष्पमुच्चइ ॥१८॥
उपलेपो भवति भोगे - प्वभोगी न विलिप्यते । भोगी भ्रमति संसारे, उभोगी विप्रमुच्यते ॥१८॥
અર્થ : વિષયભોગી પુરૂષોને વિષયભોગને વિષે ઉપલેપ (ક્રમનોલેપ) હોય છે, પરન્તુ અભોગી જીવો રાગાદિક કર્મથી લેપાતા નથી, માટે જ ભોગી પુરૂષો સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અભોગી પુરૂષો કર્મથી મુકાય છે એટલે કર્મરહિત થાય છે.
* નોડતિપૂરુ એવો પણ પાઠ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
अल्लो सुक्को य दो छूढा गोलया मट्टियामया।
૧૦ ૯ ૧૧ ૧૨ ૧૩ ૧૪ दोविआवडिआकूडे, जोअल्लोसोतत्थलग्गइ ॥१९॥
आर्द्रः शुष्कश्च द्वौ त्यक्तौ, गोलको मृत्तिकापयौ। दावप्यापतिनौ कूटे, य आर्द्रः स तत्र लगति ॥१९॥
અર્થ: લીલો અને સૂકો એવા છુટા માટીના બે ગોળા હોય, તે બન્ને ગોળાઓને ભીત સાથે અફાળ્યા છતાં જે આર્ટ એટલે લીલો ગોળો હોય તેજ ભીંત સાથે અફળાઈ નીચે ખરી પડે છે.) આ દ્રષ્ટાંતનો તાત્પર્ય આગળની ગાથામાં કહેવામાં આવે છે.
एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा ।
૧૦ ૧૧ ૧૨ ૭ ૮ ૯ વિસામો ન નમંતિ, ગદા સૂર ગોલ ગરબો
एवं लगन्ति दुर्मेधाविनो, ये नराः कामलालसाः । વિરા જ નત્તિ, યથા શુક્રશ્ચ મોન: આરો
અર્થ : એ પ્રમાણે જે મનુષ્યો દુબુદ્ધિવાળા અને વિષયોની લાલસાવાળા હોય છે, તે જીવો લીલા ગોળાની પેઠે રાગનાં અને નેહનાં સાધનરૂપ સ્ત્રી પુત્ર પરિવારાદિમાં લપટાઈ જાય છે, પરન્તુ જેમ સૂકો ગોળો ભીંતમાં લાગતો નથી તેમ વિરક્ત મનુષ્યો સ્ત્રી પરિવારાદિમાં લિમ થતા નથી.
Page #81
--------------------------------------------------------------------------
________________
६८
(आर्यावृत्तम्)
तणकट्टेहिव अग्गी, लवणसमुद्दो नईसहस्सेहिं । न इमो जीवो सक्को, तिप्पे कामभोगेहिं ॥२१॥
८
५
तृणकाष्टौरिवाग्नि, लवणसमुद्रो नदीसहस्त्रैः । नाऽयं जीवो शक्त, स्त्रप्तुम् कामभोगैः ॥२१॥
અર્થ : જેમ તૃણ અને કાષ્ટવડે અગ્નિ તૂમ ન થઈ શકે, અને હજારો નદીઓવડે લવણસમુદ્ર તુમ ન થાય, તેમ આ જીવને પણ ઘણાં કામ ભોગરૂપ વિષયોવડે તૃમ ન કરી શકાય.
भुत्तूणवि भोगसुहं,सुरनरखयरेसु पुण पमाएणं । पिज्जइ नरएसु भेरव, कलकलतउतंबपाणाइं ॥२२॥
भुक्त्वाऽपि भोगसुखं, सुरनरख्नेचरेषु पुनः प्रमादेन । पिबति नरकेषु भैरव,-कलकलत्रपुताम्रपानीयम् ॥२२॥
અર્થ: દેવલોકમાં, મનુષ્યલોકમાં, અને વિદ્યાધરોમાં અનેક પ્રકારનું ભોગસુખ ભોગવીને પણ ફરીથી પ્રમાદ કરવા વડે નરકમાં ઉત્પન્ન થઈ મહાભયંકર અને ઉકળતા સીસાનું અને ત્રાંબાના રસનું पान रे छे.
Page #82
--------------------------------------------------------------------------
________________
को लोभेण न निहओ,
६८ ५८
कस्स न रमणीहिं भोलिअं हिअयं
को मच्चुणा न गहिओ,
૧૧
૧૦
૧૨
૧૩
૧૫ ૧૭ ૧૬ ૧૪
को गिद्धो नेव विसएहिं ॥२३॥ को लोभेन न निहतः? कस्य न रमणिभिभ्रंशितं हृदयम् ? । को मृत्युना न गृहीतः? को गृद्धो नैव विषयैः ? ॥२३॥
અર્થ: આ જગતમાં લોભવડે કોણ નથી હણાયો? સ્ત્રીઓએ કોનું હૃદય નથી ભોળવ્યું? (અર્થાત્ સ્ત્રીઓથી કોનું મન નથી ઠગાયું ?) મૃત્યુએ કોને ગ્રહણ નથી કર્યો? અને વિષયોવડે કોણ આશક્ત નથી થયો? અર્થાત્ સર્વે જીવોને લોભે હણ્યા છે, સ્ત્રીઓએ ભોળવ્યા છે, મૃત્યુએ ગ્રહણ કર્યા છે, અને વિષયોએ આશ્કત બનાવ્યા છે. માટે એ સર્વથી વિરામ પામવું એજ ઉપદેશ છે.
खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिकामसुक्खा।
Page #83
--------------------------------------------------------------------------
________________
७०
અથ ક્ષણમા
એટલે જ સંસારમાં
संसारमोक्खस्स विपक्खभूआ, खाणी अणत्थाणउ कामभोगा ॥२४॥ - क्षणमात्रसुखा बहुकालदुःखाः, प्रकामदुःखा अनिकामसुखाः ।
संसारमोक्षस्य विपक्षभूताः,
खनिरनर्थानां तु कामभोगाः ॥२४॥ અર્થઃ ક્ષણમાત્ર સુખ આપનારા, બહુકાળ સુધી અને અત્યંત દુઃખ આપનારા, અનિકામ એટલે અલ્પ સુખ આપનારા, અને વળી સંસારની મુક્તિના શત્રુ સરખા એટલે સંસારમાં રઝળાવનારા એવા કામભોગો (વિષયો) તે ખરેખર અનર્થની મોટી ખાણ છે. सब्बगहाणं पभवो, महागहो सबदोसपायट्टी।
૫ ૬ ૭ ૧૦ ૯ ૮ कामगहो दुरप्पा, जेण ऽभिभूअं जगं सव्वं ॥२५॥
सर्वग्रहाणां प्रभवो, महाग्रहः सर्वदोषप्राकटयिता । कामग्रहो दुरात्मा, येना ऽभिभूतं जगत् सर्वम् ॥२५॥
અર્થ : સર્વ ગ્રહોને ઉત્પન્ન કરનાર, અને સર્વ દોષોને પ્રગટ કરનાર એવો મહાગ્રહ સરખો કામરૂપી ગ્રહ દુરાત્મા છે કે જેણે સર્વ જગતને પરાભવ પમાડયું છે. (અર્થાત્ આ કામરૂપી
Page #84
--------------------------------------------------------------------------
________________
ગ્રહ સર્વ જગતને નડ્યો છે.
जह कच्छुलो कच्छु, कंडुअमाणो दुहं मुणइ सुक्खं ।
૯ ૧૦ ૮ ૧૧ ૧૨ ૧૩ मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिंति ॥२६॥ यथा कच्छुर: कच्छं, कंडुयमानो दुःखं मन्यते सौख्यम् । मोहातुरा मनुष्या, स्तथा कामदुःखं सुखं विदन्ति ॥२६॥
અર્થ : જેમ ખરજવાળો મનુષ્ય ખરજને ખણતો છતો તેથી ઉત્પન્ન થયેલા દુ:ખને સુખ માને છે, તેમ મોહરૂપી ખરજથી વ્યાકુળ થયેલા મનુષ્યો મોહથી ઉત્પન્ન થયેલા કામરૂપી દુઃખને સુખરૂપી માને છે.
(મનુષ્યવૃત્તમ) सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा ।
૮ ૭ ૯ ૧૦ ૧૨ ૧૧ ઢામે જ પત્યેમાન, મામા નંતિ ટુડું રહો
शल्यं कामा विषं कामाः, कामा आशीविषोपमाः । વામાં પ્રાર્થનાના, ૩રામ યત્તિ શુતિ રહો .
અર્થઃ કામભોગ એ શલ્ય સમાન છે, કામભોગો વિષ સમાન છે, કામ ભોગો સર્પ સમાન છે, અને કોમભોગોને ઈચ્છતા જીવો કામભોગોને ભોગવ્યાવિના પણ દુર્ગતિમાં જાય છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
(आर्यावृत्तम्)
विसए अवइक्वंता, पडति संसारसायरे घोरे । विसएसु निराविखा, तरंति संसारकंतारे ॥२८॥
विषयानपेक्षमाणाः पतन्ति संसारसागरे घोरे। विषयेषु निरपेक्षा, स्तरन्ति संसारकान्तारम् ॥२८॥
અર્થ : વિષયની ઈચ્છા રાખતા જીવો ઘોર એટલે ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે, અને વિષયોને વિષે એપેક્ષા વિનાના (ઈચ્છા વિનાના) જીવો સંસારરૂપી અટવીનો પાર પામે છે.
छलिआ अवइक्खंता, निरावइक्खा गया अविग्घेणं ।
तम्हा पवयणसारे, निरावइक्रोण होअव्वं ॥२९॥
छलिता अपेक्षमाणाः, निरपेक्षा गता अविनेन । तस्मात् प्रवचनसारे, निरपेक्षेण भवितव्यम् ॥२९॥
અર્થ : વિષયની અપેક્ષા રાખતા જીવો ઠગાયા છે, અને વિષયોની અપેક્ષા નહિ રાખનારા જીવો નિવિજ્યપણે પરમપદને પામ્યા છે. અર્થાત્ મોક્ષ પામ્યા છે. તે કારણથી સિદ્ધાંતનો સાર એ જ છે કે વિષયોની અપેક્ષા રાખવી નહિં.
Page #86
--------------------------------------------------------------------------
________________
७३
विसयाविक्खोनिवडड, निरविक्खोतरइदुत्तरभवोघं ।
देवीदीवसमागय-भाउअजुअलेण दिटुंतो ॥३०॥ विषयापेक्षो निपतति, निरपेक्षस्तरति दुस्तरभवौघम् । રેવીદ્વીપસમાતિ, –માતૃછયુન્નેિન ઝાન્ત: રૂ.
અર્થઃ વિષયની ઈચ્છાવાળો જીવ ભવભ્રમણમાં પડે છે, અને વિષયની ઈચ્છારહિત થયેલો જીવ દુઃખે કરીને તરવા યોગ્ય એવાભવસમુદ્રને તરી જાય છે. આ ઠેકાણે રત્નાદેવીના દ્વીપમાં ગયેલા જનરક્ષિત તથા જીનપાલ એ બે ભાઈઓનું દ્રષ્ટાંત જાણવું. ૨ ૩ ૪ ૬ ૫ ૮ ૭ ૧ जं अइतिक्खं दुक्खं, जं च सुहं उत्तमं तिलोयंमि । ૯ ૧૩ ૧૧
૧૦ तं जाणसु विसयाणं, वुदिक्खयहेउअं सव्वं ॥३१॥
यंदतितीक्ष्णंदुःखं, यच्च सुखमुत्तमं त्रिलोके । तज्जानिहि विषयाणां, वृद्धिक्षयहेतुकं सर्वम् ॥३१॥
અર્થ: હે આત્મા! આ ત્રણે જગતમાં જીવોને જે અતિ તીણ (અતિ આકરું) દુઃખ પ્રાપ્ત થાય છે, અને જે અતિ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે, તે સર્વે અનુક્રમે વિષયોની વૃદ્ધિ અને ક્ષયના હેતુથી થાય છે એમ તું જાણજે.
Page #87
--------------------------------------------------------------------------
________________
इंदियविसयपसत्ता, पडंति संसारसायरे जीवा। पक्खिय छिन्नपंखा, सुसीलगुणपेहुणविहूणा ॥३२॥
इन्द्रियविषयप्रसक्ताः, पतन्ति संसारसागरे जीवाः । fસ રૂવ છિન્નપસા:, સુશીલ ગુપટ્ટવિટીના: રૂરી
અર્થ : હે આત્મા! ઈન્દ્રિયોના વિષયમાં આશક્ત થયેલા અને શીલગુણ (એટલે ઉત્તમ સદાચાર) રૂપી પાંખોવિનાના જીવો છેદાયેલી પાંખવાળા પંખીની માફક સંસારરૂપી સમુદ્રમાં પડે છે. (માટે ઈન્દ્રિયોના વિષયમાં આશક્ત ન થવું એજ ઉપદેશ છે.)
न लहइ जहालिहंतो, मुहल्लिअं अट्टिअं जहा सुणओ।
૧૦ ૧૨ ૧૧ सोसइ तालुअरसिअं, विलिहंतो मन्नए सुक्खं ॥३३॥
न लभते यथा लिहन, मुखातिमस्थिकं यथा शुनकः । શોષથતિ તાલુરસિક્તિ, વિનિહદ્ મતે સૌત્રમ્ રૂરી
અર્થ : જેમ કૂતરો પોતાનાજ મુખવડે આર્ટ (ભીનુંરસવાળું). થયેલા હાડકાને ચાટતો થકો એમ નથી જાણતો કે તે પોતાના તાળવાના રસને શોષે છે. તેતો પોતાના તાળવાના રસને ચાટતાં છતાં હું હાડકાનોજ રસ ચાટું છું એમ સુખ માને છે. (આ દ્રષ્ટાંતનો ઉપનય આગળની ગાથામાં રહે છે.)
Page #88
--------------------------------------------------------------------------
________________
महिलाण कायसेवी, न लहइ किंचिवि सुहं तहा पुरिसो।
૯ ૧૩ ૧૦ सो मन्नए वराओ,
१२ सयकायपरिस्समं सुक्खं ॥३४॥ महिलानां कायसेवी, न लभते किंचिदपि सुखं तथा पुरुषः।
स मन्यते वराकः, स्वकायपरिश्रमं सौख्यम् ॥३४॥
અર્થ : તેમ સ્ત્રીઓની કાયાનું સેવન કરનાર પુરૂષ કંઈપણ સુખ નથી પામતો, તોપણ તે રાંક(પામર) જીવ પોતાની કાયાના પરિશ્રમનેજ સુખ માને છે. सुट्ठवि मग्गिज्जतो, कत्थवि कयलिइ नत्थि जह सारो ।
૮ ૮ ૧૩ ૧૨ ૧૦ ૧૧ इंदियविसएसु तहा, नत्थि सुहं सुटुवि गविटें ॥३५॥ सुष्ठवपि मार्यमाणः, कुत्रापि कदल्यां नास्ति यथा सारः ॥ इन्द्रियविषयेषु तथा, नास्ति सुखं सुष्ठवपि गवेषितम् ॥३५॥
અર્થ : જેમ સારી રીતે જોતાં પણ કેલીમાં એટલે કેળમાં
Page #89
--------------------------------------------------------------------------
________________
(અથવા ક્રીડામાં) કયાંય પણ સાર દેખાતો નથી, તેમ ઈન્દ્રિયના વિષયોમાં પણ સારી રીતે તપાસતાં લેશ પણ સુખ દેખાતું નથી.
सिंगारतरंगाए, विलासवेलाइ जुबणजलाए । ૭ ૫ ૮
૪ ૯ ૧૦ के के जयंमि पुरिसा, नारीनईए न बुडंति ॥३६॥ श्रृंगारतरंगायां, विलासवेलायां यौवनजलायाम् ॥
દે ગતિ પુરુષા, નારીનાં ન વુત્તિ ? રૂદા
અર્થ : શૃંગારરૂપી તરંગો (કલ્લોલ)વાળી, વિલાસરૂપી પ્રવાહવાળી (અથવા પૂરવાળી), અને જાવાનીરૂપી જળવાળી નારીરૂપી નદીમાં જગતની અંદર કયા કયા પુરૂષો નથી ડુબતા? અર્થાત્ નારીરૂપી નદીમાં સર્વ પુરૂષો ડુબ્યા છે. सोअसरीदुरिअदरी, कवडकुडीमहिलिआकिलेसकरी । वइरविरोयणअरणी, दुक्खखाणीसुक्खपडिवखा ॥३७॥
शोकसरिझुरितदरी, कपटकुटी महिला क्लेशकरी । વૈરવિરોધનાર, કુંડની સુતિ રૂછો
અર્થ: આ જગતમાં સ્ત્રી તે શોકની નદી છે, પાપની ગુફા છે, કપટની કુંડી છે, કલે શની કરનારી છે, વૈરરૂપી અગ્નિને ઉત્પન્ન કરવામાં અરણીના કાષ્ટ સરખી છે, દુઃખની ખાણ,
Page #90
--------------------------------------------------------------------------
________________
छे, मने सुमने रोनारी छे.
अमुणिअमणपरिकम्मो, सम्मकोनामनासिउंतरइ । वम्महसरपसरोहे, दिद्विच्छोहे मयच्छीणं ॥३८॥
अविदितमनः परिक्रमः, सम्यक् को नाम नाशयितुम् तरति ? । मन्मथशरप्रसरौघान्, द्दष्टिक्षोभान् मृगाक्षीणाम् ॥३८॥
અર્થ : નથી જાણ્યું મનનું પરાક્રમ જેણે એવો કયો પુરૂષ સ્ત્રીઓના ફૅકલા કામરૂપ બાણના ફેલાતા સમૂહને અને દ્રષ્ટિના લોભને (કટાક્ષોને) સમ્યક્ પ્રકારે નાશ કરવાને (જીતવાને) કોણ સમર્થ થાય છે? (અર્થાત્ સ્ત્રીયોના કામબાણ અને કટાક્ષમાં સર્વે પુરૂષો ફસાઈ हाय छे.) परिहरसु तओ तासिं, दिष्ठिं दिट्टिविसस्सव अहिस्स।
१० जं रमणिनयणबाणा, चरित्तपाणे विणासंति ॥३९॥
परिहर ततस्तासां, द्दष्टि द्दष्टिविषस्याहेरिख । यद्रमणिनयनबाणा, श्चारित्रप्राणान् विनाशयन्ति ॥३९॥
અર્થ : માટે હે સુજ્ઞ ! સર્પની દ્રષ્ટિજેવી વિષસરખી તે સ્ત્રીઓની દ્રષ્ટિની ત્યાગ કરે. જે કારણમાટે સ્ત્રીનાં નયનરૂપી બાણો જીવના ચારિત્રરૂપી અત્યંતરપ્રાણોનો વિનાશ કરે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
सिद्धंतजलहपारं, गओवि विजिइंदिओवि सूरोवि । दढचित्तोवि छलिज्जइ, जुवइपिसाईहिं खुड्डाहि ॥४०॥ सिद्धान्तजलधिपारं, गतोऽपि विजितेन्द्रियोऽपि शूरोऽपि । द्दढचित्तोऽपि छलयते, युवतिपिशाचीभिः क्षुद्राभिः ॥४०॥
અર્થ: સર્વ સિદ્ધાંતરૂપી સમુદ્રનો પાર પામેલો (એટલે સર્વ આગમોને જાણનારો), વળી વિશેષે કરીને જીતેલી છે ઈન્દ્રિયો જેણે એવો અને અતિ દઢ ચિત્તવાળો પુરૂષ પણ શુદ્ર સ્ત્રીરૂપ પિશાચણીથી છેતરાઈ જાય છે. અર્થાત્ એવા સમર્થ આત્માઓને પણ સ્ત્રીઓ પોતાને આધીન બનાવે છે માટે જેમ બને તેમ સ્ત્રીનો સંસર્ગ તજવો એ ઉપદેશ છે.
मणयनवणीयविलओ, जह जायइ जलणसंनिहाणंमि।
तह रमणिसंनिहाणे, विद्दवइ मणो मुणिणंपि ॥४॥
Page #92
--------------------------------------------------------------------------
________________
७९
मदनकनवनीतविलयो, यथा जायते ज्वलनसन्निधाने । तथा रमणीसन्निधाने, विद्रवति मनो मुनो मुनीनामपि ॥ ४१ ॥ અર્થ : જેમ અગ્નિની પાસે રહેવાથી મીણ અને માખણ પીગળી જાય છે, તેમ સ્ત્રીની પાસે રહેથી મુનિઓનું મન પણ પીગળી જાય છે. અર્થાત્ વિકારવાળું થાય છે.
૧
૨
नीअंगमाहिं सुपयोहराहिं,
૩
उपित्थमंथरगईहिं ।
૪
૫
महिलाहिं निमग्गाहिब,
Ε
છ
૮
ગિરિવર ગુરુઞાવિ ભિન્નતિ ઇરા नीचंगमाभिः सुपयोधराभि, रुत्प्रक्ष्यमन्थरगतिभिः । મહિલામિનિમ્નયામિરિવ, શિરિવરગુરુગ કવિ મિદ્યન્તે કરા અર્થ : નીચી માર્ગમાં ગમન કરનારી (સ્ત્રીના પક્ષમાં નીચ માર્ગમાં એટલે ખોટે રસ્તે ચાલનારી), ઉત્તમ પાણીને ધારણ કરનારી (સ્ત્રીના પક્ષમાં -ઉત્તમ પયોધર એટલે સ્તનવાળી), જોવા યોગ્ય મંદગતીવાળી (એ અર્થ નદી અને સ્ત્રી બન્નેમાં સરખો છે.) એવી નદી અથવા સ્ત્રી પર્વત જેવા મોટાઓને (મોટા પુરૂષોને) પણ ભેદી નાખે છે. અર્થાત્ નદી જેમ મોટા પર્વતને ભેદે છે તેમ સ્ત્રી મોટા પુરૂષોનાં મનને ભેદી નાખે છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
विसयजलं मोहकलं, विलासविचोअजलयराइन्नं ।
मयमयरं उत्तिन्ना, तारुणमहनवं धीरा ॥४३॥ विषयजलं मोहकलं, विलिासबिब्बोकजलतराकीर्णम् ।
मदमकरमुत्तीर्णा, स्तारुण्यमहार्णवं धीराः ॥४३॥
અર્થ : વિષયરૂપી જળવડે ભરેલા, મોહરૂપી કાદવવાળા, વિલાસ અને હાવભાવરૂપી જળચર જીવોવડે કરીને આ કીર્ણ અને મદ-અભિમાનરૂપી મગરમચ્છવાળા તારૂણ્યરૂપી સમુદ્રને ધીર પુરૂષોજ तय छे.
जवि परिचत्तसंगो, तवतणुअंगो तहावि परिवडइ । महिलासंसग्गीए, कोसाभवणूसियमुणिब्ब ॥४४॥
पद्यपि परित्यक्तसंग, स्तपस्तन्वंगस्तथापि परिपतति । महिलासंसर्गत:, कोशाभवनोषितमुनिवत् ॥४४॥
અર્થ : જોકે સર્વસંગનો ત્યાગ કરનાર, અને તપાદિવડે કૃશ (પાતળા) થયેલા શરીરવાળો પ્રાણી પણ સ્ત્રીયોના સંસર્ગથી, કોશાવેશ્યાના ભવનમાં વસેલા સિંહગુફાવાસી મુનિની પેઠે તપથી અને સંયમથી પતિત થાય છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
सव्वगंथविमुक्को, सीईभूओ पसंतचित्तो अ ।
६ १०८ ८ ११ जं पावइ मुत्तिसुहं, न चक्कवट्टीवि तं लहइ ॥४५॥
सर्वग्रन्थिविमुक्तः, शीतीभूतः प्रसान्तचित्तश्च । यत्प्राप्नोति मुक्तिसुखं, न चक्रवर्त्यपि तल्लभते ॥४५॥
અર્થ : સર્વ ગ્રંથી (એટલે રાગદ્વેષરૂપ અત્યંતર ગાંઠ અને ધન ધાન્યાદિ બાહા ઉપાધિરૂપ બાહાગાંઠ) રહિત થયેલો, અને ક્રોધાદિનો ત્યાગ કરવાથી શાન્ત થયેલો, તથા અનેક સાંસારિક ઉપાધિઓનો ત્યાગ કરવાથી પ્રશાન્ત ચિત્તવાળો થયેલો જીવ જે નિર્લોભતાનું સુખ પામે છે, તે સુખ છ ખંડનો ધણી ચક્રવતિ પણ પામતો નથી
खेलंमि पडिअ मप्पं,
जह न तरइ मच्छिआदि मोएऊ। ___ तह विसयनेलपडिअं,
૧૩ ૧૪ ૧૨ ૧૦. न तरइ अप्पंपि कामंधो ॥४६॥
Page #95
--------------------------------------------------------------------------
________________
८२
श्लेष्मणि पतितमात्मानं, यथा न तरति मक्षिकाऽपि मोचयितुम् । तथा विषयश्लेष्मपतितं, न तरत्यात्मानमति कामान्धः ॥ ४६ ॥
અર્થ : જેમ ગળફામાં પડેલી માખી પોતાની દેહને તેમાંથી બહાર કાઢવા સમર્થ નથી થતી, તેમ કામભોગમાં અંધ થએલો જીવ વિષયરૂપી ગળફામાં પડેલા પોતાના પ્રાણનો ઉદ્ધાર કરી શકતો નથી. અર્થાત્ કામાંધ પુરૂષ વિષયમાં જ લપટાઈ રહે છે.
૨
૪
૧
૩
૫ ७
૬
૯ ८
जं लहइ वीयराओ, सुक्खं तं मुणइ सुच्चिय न अन्नो ।
૧૩
૧૦
૧૪
૧૧
૧૨
નદિ ગત્તાગરો, નાળફ સુરનોગં સુચ્ચું ૫૪] यल्लभते वीतरागः, सुखं तज्जानाति स एव नाऽन्यः नहि गतसूकरो, जानाति सुरलौकिकं सौख्यम् ॥४७॥
અર્થ : શ્રી વીતરાગ ભગવાન નિર્મોહીપણાનું જે સુખ અનુભવે છે, તે સુખ તે શ્રી વીતરાગજ જાણે છે, પણ બીજે જાણતો નથી. ઉદાહરણ તરીકે ગાશૂકર (વિષ્ટાનો આહાર કરી ઉકરડામાં રહેનારો ભુંડ) તે દેવલોક સંબંધિ સુખને તે કેવી રીતે જાણી શકે ? અર્થાત્ નજ જાણી શકે.
૧
૫
૪
3
૨
૬
जं अज्जवि जीवाणं, विसएसु दुहासवेसु पडिबंघो ।
૭
૮
૧૧
૯
તે નખ્ખણ્ડ ગુરુઞાળવિ, અલંબિષ્નો મહામોદ્દો ોકો
૧૦
Page #96
--------------------------------------------------------------------------
________________
८३
यदद्यापि जीवानां विषयेषु दुःखाश्रयेषु प्रतिबंध: । तज्ज्ञायते गुरुणा-मप्यलंघनीयो महामोहः ॥४८॥
અર્થ : જે કારણ માટે દુઃખ આપનારા એવા વિષયોમાં જીવોને હજી સુધી પ્રતિબંધ (રાગ) છે. તે કારણથી જાણીએ છીએ કે મહામોહ તે મોટા પુરૂષોને પણ અલંઘનીય છે (ઉલ્લંઘન કરવો અશકય છે.)
૧
૨
૩
૭
૬
૪
૫
जे कामंधा जीवा, रमंति विसएस ते विगयसंका ।
`
૯ ८
૧૦
૧૧ ૧૨
૧૩
૧૪
जे
પુળ ખિળવવળયા, તે મીરું તેવુ વિનંતિ
ये कामान्धा जीवा, रमन्ते विषयेषु ते विगतशंका: । ये पुनर्जिनवचनरता, स्ते भीरवस्तेभ्यो विरमन्ति ॥४९॥
અર્થ : કામ ભોગમાં અંધ થએલા જીવો શંકારહિત થઈને વિષયોમાં રમણ કરે છે, અર્થાત્ વિષયોને સેવે છે. અને જે પુરૂષો જીનેશ્વરના વચનમાં રક્ત થએલા છે, તેઓ સંસારથી ભય પામીને વિષયોથી વિરામ પામે છે. અર્થાત્ વિષયોનો ત્યાગ કરે છે.
૧
असुइमुत्तमलपवाहरू वयं,
૨
वंतपित्तवसमज्जफोफसं- 1
Page #97
--------------------------------------------------------------------------
________________
८४
मेयमंसबहुहड्डुकरंडयं, चम्ममित्तपच्छाइयजुवइअंगयं ॥५०॥ अशुचिमूत्रमलप्रवाहरू पकं, वान्तपित्तवसामज्जाफोफसम् । मेदमांसबहस्थिकरंडकं, चर्ममात्रप्रच्छादितयुवत्ययंगकम् ॥५०॥
मर्थ : मशुयी, भूत्र मने विष्टाना प्रवाई ३५, वमन, पित्त, नसो, यरी, भी , शेइसवाणु, मे,मांस, मने घL ELSsial કરંડીયા રૂપ, તથા ચામડી માત્ર વડે ઢાંકેલું એવું સ્ત્રીનું અંગ છે. (માટે એવા અશુચીમય દેહમાં મોહ ન પામવો એ સાર છે.)
मस इमं मुत्तपुरीसमीसं, सिंघाणनेलाइअनिज्झरतं । एअं अणिच्चं किमिआण वासं, ૧૧ ૧૦ ૯
पासं नराणं मइबाहिराणं ॥५१॥ मांसलभिदं मूत्रपुरीषमिश्रं, सिंघानकश्लेष्मादिकनिर्झरत् । एतदनित्यं कृमिकानां वासः, पाशो नराणां मतिहीनानाम् ॥५१॥
Page #98
--------------------------------------------------------------------------
________________
-८५
અર્થ : માંસવાળુ તથા મૂત્ર અને વિષ્ટા વડે યુક્ત, તથા લીંટ खने श्लेष्माहिडे ( गणशहीडे) जस्तु, अनित्य, अने कृमि भुवोना નિવાસરૂપ આ શરીર તે મતિથી વિમુખ થયેલા પુરૂષોને પાશરૂપ છે. (आर्यावृत्तम्)
૧
४
3
६
૨
૫
पासेण पंजरेण य, बज्झति चप्रयाय पक्खीई ।
८
૯
૧૦
૧૧
इय जुवइपंजरेण य, बद्धा पुरिसा किलिस्संति ॥५२॥ पाशेन पंजरेण च, बध्यन्ते चतुष्पदाः पक्षिणश्च । इत्थं युवतिपंजरेण च, बद्धाः पुरुषाः क्लिशयन्ते ॥ ५२ ॥
અર્થ : જેમ રજ્જુ વગેરેના પાશ વડે ચતુષ્પદ જીવો (ગાયભેંસ વગેરે ચાર પગવાળાં પ્રાણી) બંધાય છે, અને પાંજરા વડે પક્ષીઓ બંધાય છે, તેમ સ્ત્રી રૂપી પાંજરા વડે બંધાયલા પુરૂષો અનેક પ્રકારના કલેશને પામે છે. માટે સ્ત્રી રૂપી પીંજરાનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો.
(अनुष्टुप्वृत्तम्)
૧
૨
3
४
4.
अहो मोहो महामल्लो, जेणं अम्मारिसा वि हु ।
૧૧
૧૦
૯
८
६
जाणंतावि अणिच्चत्तं, विरमंति न खणंपि हु ॥ ५३ ॥
अहो ! मोहो महामल्लो, येनास्माद्दशा अपि हु । जानन्तोऽप्यनित्यत्वं, विरमन्ति न क्षणमपि हि ॥ ५३ ॥
Page #99
--------------------------------------------------------------------------
________________
८६
અર્થ : અહો ! મોહરૂપી મલ્લ બહુજ મોટો છે. જે કારણ માટે અમારા સરખા પદાર્થોનું અનિત્યપણું જાણતા છતાંપણ નિશ્ચે એક ક્ષણમાત્ર પણ મોહથી વિરામ પામતા નથી.
૧
૨
૪
૩
૬
जुवईहिं सह कुणंतो, संसगिंग कुणइ सयलदुक्खेहिं ।
૫
૧૨
૭
૧૦
૧૩ ૧૧
૯
८
નહિ મુસદ્દાળ સંઘો, હ્રોફ મુદ્દો સહ વિનાઽહૈિં ॥૪॥
युवतिमिः सह कुर्वन्, संसर्ग करोति सकलदुःखैः ।
न हि मूषकानां संगो, भवति सुखः सह बिडालैः ॥ ५४ ॥
અર્થ : જેમ ઉંદર બિલાડીની સાથે સંસર્ગ કરવાથી સુખ પામતો નથી, તેમ સ્ત્રીની સાથે સંસર્ગ કરવાથી પુરૂષ પણ કોઈ જાતનું સુખ પામતો નથી, પણ સર્વ દુઃખોને ઉત્પન્ન કરે છે. અર્થાત્ સ્ત્રીસંસર્ગ કોઈ રીતે સુખકારી નથી.
૧
૨
૩
हरिहरचउराणणचंद-सूरखंदाइणोवि जे देवा ।
૪
૫
૬
८
नारीण किंकरतं, कुणंति धिद्धी विसयतिन्हा ॥५५॥ हरिहरचतुराननचन्द्र, -सूर्यस्कंदादयोऽपि ये देवा: । નારીનાં વિત્યું, ર્વત્તિ વિષ્ણુ ધિક્ ! વિષયતૃષ્ણામ્ ॥
અર્થ : વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિક સ્વામિ વગેરે જે દુનિયામાં મોટા દેવરૂપે મનાય છે, તેઓ પણ વિષયના પ્રભાવ વડે સ્ત્રીઓનું દાસપણું કરે છે, માટે એ વિષયની તૃષ્ણાને
Page #100
--------------------------------------------------------------------------
________________
८७
घिर हो ! Ost२ हो!
सियं च उन्हें च सहति मूढा इत्थीसु सत्ता अविवेअवंता। इलाइपुत्तंव चयंति जाई
c.
X
___ १०८
૧૨ ૧૪ ૧૧ ૧૨ . . जिअं च नासंति अ रावणुब ॥५६॥ शीतं चोष्णं च सहन्ते मूढा, स्त्रीषु सक्ता अविवेकवन्तः। . इलाचिपुत्र इव त्यजन्ति जाति, जीवितं च नाशयन्ति राचवण इव ॥
અર્થ : સ્ત્રીયોને વિષે આશક્ત થયેલા અવિવેકી અને મૂઢ પુરૂષો ટાઢ અને તડકો સહન કરે છે, વળી ઈલાચી પુત્રની પેઠે પોતાની ઉત્તમ જાતિ અને કુલ છોડે છે, અને સીતાનું હરણ કરનાર રાવણની પેઠે જીવિતનો નાશ કરે છે.
X इलइपुत्तव मेवो ५५ ५16 छे.
Page #101
--------------------------------------------------------------------------
________________
6i
(आर्यावृत्तम्)
3
૧
४
वुत्तुणवि जीवाणं, सुदुक्करायंति पावचरियाई ।
૫
€
૧૦
७ ८
e
भयवं जासासासा, पच्चाएसो हु इणमो ते ॥५७॥
वक्तुमपि जीवानां, सुदुष्करायन्ते पापचरितानि । भगवन् ! या सा ? सा सा, प्रत्यादेशो ह्येष ते ॥ ५७ ॥
અર્થ : આ જગતમાં જીવોને પોતાનાં પાપાચરણો કહેવાંપ્રકાશવાં તે અતિ દુષ્કર થાય છે. તેથી અત્યંત પાપચરણ કરનાર એક ભીલ્લે ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવંત ! જેની સાથે હું પાપચરણ સેવું છું, તે મારી બેન છે ? ભગવંતે કહ્યું, તે સ્ત્રી હારી બેન જ છે. નિશ્ચે એજ તારો પ્રત્યાદેશ (જવાબ) છે. એ કથાનો વિસ્તાર શ્રીઉપદેશ માળાથી જાણવો.
૨
૧
४
3
ξ
૫
जललवतरलं जीअं, अथिरा लच्छीवि भंगुरो देहो ।
૧૦
૯
७
८
૧૧
तुच्छा य कामभोगा, निबधणं दुक्खलक्खाणं ॥ ५८ ॥ जललवतरलं जीवित-मस्थिरा लक्ष्मीरपि भंगुरो देहः । तुच्छाश्च कामभोगा, निबन्धनं दु:खलक्षाणाम् ॥५८॥
અર્થ : હે આત્મા ! આ જીવતર દર્ભના અગ્ર ભાગપર રહેલા પાણીના બિંદુ સરખું ચપળ છે, વળી આ લક્ષ્મી પણ અસ્થિર છે, દેહ
Page #102
--------------------------------------------------------------------------
________________
८९
પણ ક્ષણભંગુર છે, તથા સ્ત્રીયાદિકના જે વિષય ભોગો તે તુચ્છ (સાર વિનાના) અને લાખો દુ:ખનું કારણ છે. માટે એ સર્વ ત્યાગ કરવાને પ્રયત્ન કરવો એજ સાર છે.
૨
૩
૧
नागो जहा पंकजलावसन्नो,
૫ ૪
g
दट्टु थलं नाभिसमेड़ तीरं ।
の
८
૧૧
૯
૧૦
एवं जिआ कामगुणेसु गिद्धा,
૧૨
૧૪ ૧૩ ૧૫
સુધમ્ભળે ન રયા હૃતિ
नागो यथा पंकजलावसन्नो, द्दष्टा स्थलं नाभिसमेति तीरम् । एवं जीवाः कामगुणेषु गृद्धाः, सुधर्ममार्गे न रता भवन्ति ।। ५९ ।। અર્થ : જેમ કાદવવાળા જળમાં ખૂંચી રહેલો હાથી કિનારાની ભૂમિને દેખે છે છતાં પણ કાંઠે આવી શકતો નથી, તેમ કામવિષયને વિષે આસકત થયેલા જીવો શુદ્ધ ધર્મરૂપી માર્ગમાં રક્ત-લીન થતા નથી.
૧
૨
૩
૫
૬
૪
जह विट्टपुंजखुत्तो, किमी सुहं मन्नए सयाकालं ।
૭
૧૦
૧૨
૧૧ ૯
तह विसयासुइरत्तो, जीवो विमुणइ सुहं मूढो ॥ ६० ॥
Page #103
--------------------------------------------------------------------------
________________
९०
यथा विष्ठापुंजक्षुण्णः, कृमिः सुखं मन्यते सदाकालम् । तथा विषयाशुचिरक्तो, जीवोऽपि मन्यते सुखं मूढः ॥६०॥
અર્થ: જેમ વિષ્ટાના સમૂહમાં ખેંચી રહેલો (આસકત બનેલો) કીડો સદાકાળ તેમાંજ સુખ જ માને છે, તેમ વિષયરૂપી અશુચિમાં આશકત થયેલો મૂર્ખ જીવ પણ સુખ જ માને છે.
१०
मयरहरोव जलेहि, तहवि हु दुप्पूरओ इमे आया। विसयामिसंमि गिद्धो, भवे भवे वच्चइ न तत्तिं ॥६॥
मकराकर इव जलै, स्थापि हि दुष्पूरकोऽयमात्मा । विषयामिषे गृद्धो, भवे भवे व्रजति न तृप्तिम् ॥६॥
અર્થ : જેમ જળવડે કરીને સમુદ્ર પૂરવો દુષ્કર છે, તેમ વિષયરૂપ માંસમાં આસકત થયેલો આ આત્મા પણ દુઃખે કરીને પૂરવા યોગ્ય છે, અને તેને લીધે કોઈ જાતની તૃમિ પામતો નથી.
विसयविसट्टा जीवा, उष्भडरुवाइएसु विविहेसु । भवसयसहस्सदुलहं, न मुणंति गर्यपि निअजम् ॥२॥
विषयविषार्ता जीवा, उभ्द्रटरुपादिकेषु विविधेषु । भवशतसहस्त्रदुर्लभं, न जानन्ति गतमपि निजजन्म ॥६२॥
८ ८७ 6
Page #104
--------------------------------------------------------------------------
________________
અર્થ : વિષયરૂપી વિષથી પીડાયેલા જીવો વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ રૂપાદિકમાં એટલે વર્ણ ગંધ રસ સ્પર્શ રૂપ વિષયોમાં આસકત થઈને લાખો ભવમાં પણ દુર્લભ એવા પોતાના મનુષ્યજન્મ વ્યતીત થાય છે. તે પણ નથી જાણતા. પરન્તુ હજી ઘણુ જીવવું છે તેમજ જાણે છે.
चिट्ठति विसयविवसा, मूत्तूण लज्जपि केवि गयसंका। ૧૧ ૧૨ ૮ ૧૦ न गणंति केवि मरणं, विसयंकुससल्लिया जीवा ॥६॥
चेष्टन्ते विषयविवशा, मुक्त्वा लज्जामपि केऽपि गतंसंकाः । ન આપત્તિ વરિ મર, વિષયાં કશશત્યિતાનીવા: પાદરા
અર્થ : વિષયમાં પરવશ થયેલા એવા કેટલાએક જીવો લજ્જા, પણ છોડી દઈને શંકારહિત થયા છતાં અનેક પ્રકારની વિષય ચેષ્ટાઓ કરે છે, અને વિષયરૂપી અંકુશ વડે શલ્યશાળા થયેલા એટલે જેઓને | વિષયરૂપી અંકુશનો ઘા લાગેલો છે તેવા જીવો મરણને પણ નથી . ગણતા.
विसयविसेणं जीवा, जिणधम्मं हारिऊण हा नरयं । वच्चंति जहा चित्तय-निवारिओ बंभदत्तनिवो ॥६४॥
Page #105
--------------------------------------------------------------------------
________________
.. विषयविषेण जीवा, जिनधर्म हारयित्वा हा ! नरकम् ।।
व्रजन्ति यथा चित्रक-निवारितो ब्रहादत्तनृपः ॥६॥
અર્થ : ઘણી ખેદની વાત છે કે જગતના જીવો વિષય રૂપી વિષના પ્રભાવ વડે ચિંતામણિ સરખો જૈનધર્મ હારી જઈને, જેમ ચિત્રકમુનિએ નિવારણ કર્યા છતાં પણ બ્રહ્મદત્ત ચક્રવર્તિનકે ગયો તેમ નરકમાં જાય છે.
૧૦ ૮ ૯ ૧ ૨ धिद्धी ताण नराणं, जे जिणवयणामयंपि मुत्तूणं ।
चउगइविडंबणकरं, पियंति विसयासवं घोरं ॥६५॥ धिग् धिक् तान् नरान्, ये जिनवचनामृतमपि मुक्त्वा । चतुर्गतिविडंबनकरं, पिबन्ति विषयासवं घोरम् ॥६५॥
અર્થઃ જે મનુષ્યો જીનેશ્વરના વચન રૂપી અમૃતને પણ છોડી ચાર ગતિમાં પરિભ્રમણ રૂપી વિટંબના આપનાર અને ભયંકર એવી વિષય રૂપ મદિરા પીએ છે તે મનુષ્યને ધિક્કાર હો ! ધિક્કાર હો !
मरणेवि दीणवयणं, माणधरा जे नरा न जंपंति । तेविहु कुणंति ललिं, बालाणं नेहग
१०४
लाणं नेहगहगहिला ॥६६॥ मरणेऽपि दीनवचनं, मानघरा ये नरा न जल्पन्ति । तेऽपि हि कुर्वन्ति लालनं, बालानां रोहग्रहग्रथिलाः ॥६६॥
Page #106
--------------------------------------------------------------------------
________________
રૂ
અર્થ: મોટામાનને ધારણ કરનારા જે મહા અભિમાની પુરૂષો મરણ સુધી પણ દીન વચન નથી બોલતા, તેવા પુરૂષો પણ સ્ત્રીઓના નેહ રૂપી ગ્રહ વડે પાગલ થઈને સ્ત્રઓની આગળ દીન વચન બોલે છે.
सक्कोवि नेव खंडइ, माहप्प मडुप्फुरं जए जेसिं।
તેવિ નર નારહિં, વિમા ૩િમા વાત્ત દો
शक्रोऽपि नैव खण्डयेत्, माहात्म्याडंबर जगति येषाम् । . तेऽपि नरा नारीभिः कारिता निजक दासत्वम् ॥६॥
અર્થ : જગમાં જે મનુષ્યોનું મહાભ્ય અને આડંબર શક્રેન્દ્ર સરખા પણ ન ખંડી શકે તેવા પુરૂષોની પાસે પણ સ્ત્રીઓએ પોતાનું દાસપણું કરાવ્યું! એ સ્ત્રીનો મોહ કોઈ વિચિત્ર છે. ૨ ૩
૪ ૫ जउ नंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो ।
૮ ૯ ૧૦ ૧૧ रहनेमी रायमइ, रायमइका ऽऽसि ही विसया ॥६॥
.. यदुनन्दनो महात्मा, जिनभ्राता व्रतघरश्चरमदेहः । रथनेमी राजिमत्या, रागमतिक आसीद्धिग् ? विषयान् ॥६॥
અર્થ જાદવનો પુત્ર, મહાત્મા, શ્રી નેમિનાથ જીનેશ્વરનો ભાઈ, ચારિત્રવ્રતને ધારણ કરનાર, અને ચરમશરીરી એવા ગુફામાં
Page #107
--------------------------------------------------------------------------
________________
९४
કાઉસ્સગ્ગ કરનાર રથનેમી મુનિ પણ રાજીમતિ સાઘ્વી સાથે (પોતાની ભોજાઈ સાથે) રાગમતિવાળા એટલે વિષયબુદ્ધિવાળા થયા. માટે વિષયોને ધિક્કાર છે !
૨
૧
3
मयणपवणेण जड़ ता-रिसावि सुरसेलनिच्चलाचलिया ।
૪
6
६
८
૯
१०
ता पक्कपत्तसत्ताण, इयरसत्ताण का चत्ता ॥६९॥ मदनपवनेन यदि, ताद्दशा अपि सुरशैल निश्चलाश्चलिताः । तस्मात् पक्वपत्रसत्त्वाना - मितरसत्त्वानां का वार्ता ! ॥ ६९ ॥
૫
の
અર્થ : જ્યારે કામદેવરૂપી પવનના ઝપાટાવડે તેવા પ્રકારના મેરૂપર્વત સરખા નિશ્ચલ મહાત્માઓ પણ ચળાયમાન થઈ ગયા, તો પાકા પાંદડા સરખા બીજા પામર જીવોની તો વાત શી ! અર્થાત્ બીજા હીન સત્વવંત પ્રાણીઓ તો સહજમાં ચળાયમાન થઈ જાય.
૫
४
3
૧
૨
जिप्पंति सुहेणंचिय, हरिक रिसप्पाइणो महाकूरा ।
६
૯
८
इक्कुच्चिय दुज्जेओ, कामो कयसिवसुहविरामो ॥७०॥
जीयन्ते सुखेनैव, हरिकरिसर्पादयो महाक्रूराः । एक एव दुर्जेयः, कामः कृतशिवसुखविरामः ॥७०॥
અર્થ : સિંહ, હાથી અને સર્પ વિગેરે મહાક્રૂર પ્રાણીઓ સુખે કરીને જીતાય છે, પરન્તુ કરેલો છે શિવસુખનો અંત જેણે એટલે
Page #108
--------------------------------------------------------------------------
________________
९५
મોક્ષસુખનો રોધ કરનાર એક કામ દેવજ મહા દુર્જન (દુઃખે કરીને
तवायोग्य) छे. विसमा विसयपिवासा, अणाइभवभावणाइ जीवाणं ।
८ १०४ अइदुज्जेयाणि इं-दिआणि तह चंचल चित्तं ॥१॥ विषमा विषयपिपासा, अनादिभवभावना जीवानाम् । अति दुर्जेयानिन्द्रियाणि, तथा चंचलं चित्तम ॥७॥
અર્થ : જીવોને વિષય વાસના રૂપ તરસ અતિ તીવ્ર છે, સંસાર ભાવના અનાદિ કાળની છે, ઈન્દ્રિયો પણ દુઃખે કરીને જીતવા યોગ્ય છે, અને ચિત્ત પણ ચંચળ છે. માટે ધર્મ વિના આ જીવનો મોક્ષ નથી.
कलमलअरइ असुक्खं, वाहीदाहाइ विविहदुक्खाई। मरणंपि हु विरहाइसु, संपज्जइ कामतविआणं ॥७२॥ कलमलारती चासौख्यं, व्याधिदाहादि विविघदुःखानि । मरणमपि विरहादिषु, संपद्यते कामतप्तानाम् ॥७२॥
અર્થ: કામદેવરૂપી તાપ વડે અતિ તમ થયેલા તપી ગયેલા) પુરૂષોને કલમલ, (વિશેષ ગભરાટ) અરતિ વગેરે દુઃખ, વળી વ્યાધિ, અને દાહ (કામ વડે થતી બળતરા) વગેરે વિવિધ પ્રકારનાં દુઃખો
Page #109
--------------------------------------------------------------------------
________________
९६
તેમજ સ્ત્રીનો વિરહાદિ થયે છતે મરણ પણ પ્રાપ્ત થાય છે.
पंचिंदिअविसयपसंगरेसि, मणवयणकाय नवि संवरेसि। तं वाहिसि कत्तिअ गलपएसि, जं अट्टकम्म नवि निज्जरेसि ॥७३॥
११
१०
पंचेन्द्रियविषयप्रसंगयसि, मनोवचनकायान्नाऽपि संवृणोषि । तबाहयसि कर्बिकां गलप्रदेशे, यदष्टकर्म नाऽपि निर्जरयसि ॥
मर्थ : हे ! तोतुं पांय न्द्रियोना विषयनो प्रसंग उरे છે, વળી મન, વચન અને કાયાને સંવરતો (આડે માર્ગે જતા અટકાવતો) નથી, તેમજ વળી આઠ કર્મને નિર્જરતો નથી, એટલે આઠ કર્મનો ક્ષય કરવામાં ઉદ્યમ નથી કરતો, તો હે જીવ! ખરેખર તું તારા ગળા ઉપર જ કાતર ચલાવે છે, અર્થાત્ તું પોતે જ તારો विनाश हरे छे..
५
किं तुमंधो सि किंवा सि धत्तूरिओ, अहव किं सन्निवारण आरिओ। .
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૨
९७
૧૧
૧૩
१४
अमयसमघम्म जं विसव अवन्नसे,
૧૬
૧૫
૧૭
૧૮ ૧૯
विसयविस विसम अमियं व बहु मन्नसे ॥ ७४ ॥
किं त्वमन्घोऽसि ? किं वाऽसि घत्तूरितो ?. अथवा किं सन्निपातेन आतुरितः । अमृतसमधर्म यद्विषभिवावमन्यसे ! विषयविषं विषमममृतमिव बहुमन्यसे ! ॥ ७४ ॥ અર્થ : હે આત્મા ! તું શું અંધ બની ગયો છે ? કે શું ધંતૂરો પીધો છે ? અથવા શું સન્નિપાત રોગ વડે રોગી ની ગયો છે? કે જેથી અમૃત સરખા ધર્મને તું વિષની પેઠે અવગણે છે ! અને આકરા વિષયરૂપી વિષને તું અમૃતની પેઠે બહુમાન કરે છે ! (માટે ખરેખર તું अंध ४ जनेलो छे.)
૨
3
तुज्ज तह नाणविन्नाणगुणडंबरो,
४
६
૧
૫
जलणजालासु निवडंतु जिय निष्भरो ।
૧૩
૧૪
८ ૧૫
पयइवामेसु कामेसु जं रज्जसे,
१०
૧૧
૧૨
जेहि पुणपुणवि नरयानले पच्चसे ॥७५॥
Page #111
--------------------------------------------------------------------------
________________
तव तथा ज्ञानविज्ञानगुणाडंबरो, ज्वलनज्वालासु निपततु जीव ! निर्भरः । प्रकृतिवामेषु कामेषु यद्रज्यसे
यैः पुनः पुनरपि नरकानले पच्यसे ॥७५॥
અર્થ : હે જીવ ! તેવા પ્રકારના મોટા જ્ઞાન વિજ્ઞાન અને ગુણનો તે તારો આડંબર અતિશય પણે અગ્નિની જવાળામાં પડો ! કારણકે જે કામવિષયો વડે તું વારંવાર નરકની અગ્નિમાં પકાય છે, તેવા જ સ્વભાવે કરીને પ્રતિકૂળ એવા કામભોગમાં રાજી થાય છે ! માટે તારો ગુણનો આડંબર ફોટ છે.
९८
の
૫
दहड़ गोसीससिरिखंड छारकए,
८
६
૯
૧૦
छगलगहणट्ट-मेरावणं विक्कए ।
૧૧
૧૨
૧૩ ४
૧૪
कप्पतरु तोडि एरंड सो वावए,
૨
3
जुजिविसएहिं मणुअत्तणं हार ॥७६॥
दहति गोशीर्षश्रीखंडं भस्मकृते, छगलग्रहणार्थमैरावतं विक्रीणिते । कल्पतरुं त्रोटित्वैरंडं स वपति, तुच्छविषयैमनुजत्वं हारयति ॥ ७६ ॥ અર્થ ઃ આ જગતમાં જે મનુષ્ય અલ્પ વિષયસુખને માટે આખું મનુષ્યપણું હારી જાય છે, તે મનુષ્ય ખરેખર રાખ મેળવવાને માટે
Page #112
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ ગોશીષ ચંદન બાળે છે, બકરી લેવાને માટે ઐરાવત હાથી વેચી દે છે, અને કલ્પવૃક્ષને ઉખેડી એરંડાનું ઝાડ વાવે છે. એ ખરેખર મૂર્ખતા જ છે.
अधुवं जीविसं नच्चा, सिद्धिमग्गं विआणिआ।
६८. १०८ विणिअट्टिज्ज भोगेसु, आउं परिमिअमप्पणो ॥७७॥
__ अध्रुवं जीवितं ज्ञात्वा, सिद्धिमार्ग विजानीयात् । विनिवर्तयेद्, भोगेभ्य, आयुः परिमितमात्मनः ॥७७॥
અર્થ: પ્રાણીનું આયુષ્ય અસ્થિર છે, માટે મોક્ષમાર્ગને જાણીને વિષયભોગથી વિરામ પામવું. કારણ કે આપણું આયુષ્ય પ્રમાણ विनानु छे.
सिवमग्गसंटिआणवि, जह दुज्जेआ जिआण पणविषया।
૬ ૯ ૧૦ ૮ तह अन्नं किंपि जए, ૧૧ ૧૨ ૭
दुज्जे नत्थि सयलेवि ॥७॥
Page #113
--------------------------------------------------------------------------
________________
१००
शिवमार्गसंस्थितानामपि, यथा दुर्जेया जीवानां पंचविषयाः। तथाऽन्यत् किमपि जगति, दुर्जेयं नास्ति सकलेऽपि ॥७॥
અર્થ : મોક્ષમાર્ગમાં પ્રવર્તતા જીવોને પણ પાંચ ઈન્દ્રિયના વિષયો જેવા દુઃખે કરીને જીતવા યોગ્ય છે, તેવું સઘળા જગતમાં બીજાં કાંઈ પણ દુર્જય નથી. અર્થાત્ સઘળા જગતમાં પાંચ ઈન્દ્રિયોના વિષયો જીતવા તેજ અતિ દુષ્કર છે. બાકી સર્વ તો સુલભ છે.
११
सविडं उप्भडरू वा, दिट्ठा मोहेइ जा मणं इत्थी। आयहियं चिंतंता. दरयरेणं परिहरंति ॥७९॥ सव्रीडमुद्भटरू पा, इष्टा मोहयति या मनः स्त्री । आत्महित चिन्तयन्तो, दूरतरेण परिहरन्ति ॥७९॥
અર્થઃ વિકારવાળી અને ઉત્કૃષ્ટ રૂપવાળી એવી જે સ્ત્રી દૃષ્ટિમાં આવેથી મનને મોહ પમાડે છે, તેવી સ્ત્રીને આત્માનું પોતાનું) કલ્યાણ ઈચ્છનારા પુરૂષો દૂરથીજ તજે છે.
सच्चं सुअंपि सील, चिन्नाणं तह तवंपि वेरग्गं । बच्चइ खणेण सवं, विसयविसेणं जईणंपि ॥८०॥
सत्यं श्रुतमपि शीलं, विज्ञानं तथा तपोऽपि वैराग्यम् । नश्यति क्षणेन सर्वं, विषयविषेण यतीनामापि ॥८॥
૧૨
૧૧
૧૦
૧
Page #114
--------------------------------------------------------------------------
________________
१०१ અર્થ : વિષય રૂપી વિષના વિકાર વડે મુનિમહાત્માનું પણ સત્યવાદીપણું, સિદ્ધાંતનું જ્ઞાન, સદાચાર, વિજ્ઞાન, તેમજ તપ અને વૈરાગ્ય એ એક ક્ષણમાત્રમાં વિનાશ પામે છે. વિષયવિકારને શાન્તા કરવાનો જ ઉદ્યમ કરવો એ ઉપદેશ છે.
૧૦ ૨ रे जीव मइविगप्पिय-निमेससुहलालसो कहं मूढ । सासयसुह मसमतमं, हारिसिससिसोअरंचजसं ॥१॥ रे जीव ! मतिविकल्पित, निमेष सुखलालसः कथं मूढ ! |-- . शाश्वतसुखमसमतमं, हारयसि शशिसोदरं च यशः ॥८॥
અર્થ: રમૂઢ જીવ ! પોતાની મતિકલ્પના વડે કલ્પના અને નિમેષ માત્રના (આંખના પલકારા જેટલા અલ્પકાળના) સુખમાં લોલુપીથઈને જેના સમાન બીજાં કોઈ સુખ નથી એવા મોક્ષસુખને અને ચંદ્ર સરખા ઉજ્જવળ એવા ઉપાર્જન કરેલા યશને શા માટે हारी जय छे ?
पज्जलिओ विसयअग्गी, चरित्तसारं डहिज्ज कसिणंपि । सम्मत्तंपि विराहिअ, अणंतसंसारिअं कुज्जा ॥२॥
प्रज्वलितो विषयाग्नि, चारित्रसारं दग्ध्वा कृत्स्नमपि । सम्यत्त्वमपि विराध्य, अनंत संसार कं कुर्यात् ॥८२॥
Page #115
--------------------------------------------------------------------------
________________
१०२
અર્થ : જાજ્વલ્યમાન થયેલો (બળતો) એવો કામ રૂપ અગ્નિ સઘળા ચારિત્રોના સારને બાળી દે છે, (અર્થાત્ ચારિત્રનો વિનાશ કરે છે.) અને સમ્યકત્વની વિરાધના કરીને અનંત સંસારમાં રખડાવે છે.
૧
૪
૨
૩
भीसणभवकंतारे, विसमा जीवाण विसयतिन्हाओ ।
૫
૬
૭
૧૦ ८
૯
जाए नडिया चउदस - पूब्बीवि रुलंति हु निगोए ॥८३॥ भीषणभवकान्तारे, विषमाजीवानां विषयतृष्णा । यया नटिताश्चतुर्दश, पूर्विणोऽपि रुलन्ति हि निगोदे ॥८३॥
અર્થ : ભયંકર ભવરૂપી અટવીમાં સર્વ જીવોને વિષય તૃષ્ણા જ વિષય (દુઃખ આપનારી) છે, કે જે વિષયતૃષ્ણાથી પીડા પામીને ચૌદપૂર્વી સરખા મહાત્માઓ પણ નિશ્ચે નિગોદમાં રડવડે છે. અર્થાત્ વિષયના ઉછાળાથી ચૌદપૂર્વધર સરખા શ્રુતકેવલિ મુનિ મહાત્માઓ પણ મુનિપણાનો ત્યાગ કરીને સિદ્ધપુત્ર બને છે, અને પરિણામે * નિગોદમાં ઉત્પન્ન થાય છે. માટે હે જીવ ! વિષયવિકારનું પ્રબલપણું કેટલું છે તે વિચાર !
* સંબોધસત્તરીમાં કહ્યું છે કે નવસપુનધરો, મસઙ્ગ
Page #116
--------------------------------------------------------------------------
________________
१०३
हा विसमा हा विसमा, विसया जीवाण जेहिं पडिबद्धा ।
૧૨ ૯ ૧૦ ૧૧ हिंडंति भवसमुद्दे, अणंत दुक्खाई पावंता ॥४॥ हा विषमा ! हा विषमा ! विषया जीवानां यैः प्रतिबद्धाः। हिन्डन्ति भवसमुद्रे, ऽनंत दुःखानि प्राप्नुवन्तः ॥४॥
मर्थ : मी ! पाने पायन्द्रियोन विषयोति विषम छे, विषयो 4 घायदा पो मनंत दु:मोने पामता छतl-.. ભવરૂપી સમુદ્રમાં રખડે છે. ૨૧ मा इंदजालचवला, विसया जीवाण विज्जुतेअसमा । ६
७ ८ ८ . १० खणदिट्ठा खणनट्टा, ता तेसिं को हु पडिबंधो ॥५॥
मायेन्द्रजाल चपला, विषया जीवानां विद्युत्तेजस्समाः । क्षणद्दष्टाः क्षणनष्टा, स्तस्मात्तेषां को हि प्रतिबन्धः ? ॥५॥
અર્થ : માયાવી ઈન્દ્રજાળ જેવા, ચપળ અને વિજળીના ઝબકાર સમાન એવા વિષયો જીવોને ક્ષણમાં દેખાય છે અને ક્ષણમાં નાશ પામે છે, તો તેવા વિષયોમાં પ્રતિબંધ (આસક્ત) શું કરવો? निगोएसु एणंतयं कालं ॥ निद्दापमायवसओ, तो होहिसि कह तुमं जीव ! ॥७॥ અર્થ: જો ચૌદપૂર્વધર પણ નિદ્રદિ પ્રમાદના વશથી અનંતકાળ સુધી નિગોદમાં पसेछ तो है 04 ? ताई शुं थशे.
Page #117
--------------------------------------------------------------------------
________________
१०४
૧ ૨
૩
૪
૭
૫
Ε
सत्तू विसं पिसाओ, वेआलो हुअवहो व पज्जलिओ ।
૮ ૯
૧૦ ૧૧ ૧૩
૧૫
૧૪
૧૨
तं न कुणइ जं कुविआ, कुणंति रागाइणो देहे ॥८६॥
शत्रुर्विषंपिशाचो, वेतालो हुतवहो वा प्रज्वलितः ।
तन्न करोति यत् कुपिताः कुर्वन्ति रागादयो देहे ॥८६॥
,
અર્થ : હે આત્મા ! શત્રુ, વિષ, પિશાચ (ભૂત-ડાકણ-શાકણ વગેરે), વેતાલ, અને જાજ્વલ્યમાન થયેલા અગ્નિ એ સર્વેપણ કોપ્યા થકી તેવો અપકાર (અવગુણ) નથી કરતા કે જેવો અપકાર શરીરાદિ પર રહેલા અને કોપ પામેલા રાગદ્વેષાદિ કરે છે. (અર્થાત્ શત્રુ વગેરેથી પણ રાગદ્વેષાદિ ઘણો અવગુણ કરે છે.)
૧
૨
3
૬
૪
जौ रागाईण वसे, वसंमि सो सयलदुक्खलक्खाणं ।
૫
૭
૮
૯
૧૦
૧૧
जस्स वसे रागाई, तस्स वसे सयलसुक्खाई ॥८७॥
यो रागादीनां वशे, वशे सकलदुः खलक्षाणाम् । यस्य वशे रागादय, स्तस्य वशे सकलसुखानि ॥८७॥
૧૨
અર્થ : જે જીવો રાગ દ્વેષાદિના વશમાં પડેલા છે, તે સર્વ જીવો લાખો દુ:ખના જ વશમાં પડેલા છે. અને જે જીવોના વશમાં રાગાદિક પડેલા છે, તેના વશમાં સર્વ સુખો પડેલાં છે, એમ ઉલટપાલટ જાણવું. (અર્થાત્ રાગાદિકના વશમાં પડેલા જીવોને સર્વ પ્રકારનું
Page #118
--------------------------------------------------------------------------
________________
१०५ દુ:ખ જ હોય છે, માટે રાગાદિકની આધીનતામાં નહિ રહેતાં રાગાદિકને જ પોતાને આધીન બનાવવા, જેથી સર્વ સુખ પ્રાપ્ત થાય એ ઉપદેશ છે.) -
केवलदुहनिम्मविए, पडिओ संसारसायरे जीवो।
जं अणुहवइ किलेसं, तं आस्सवहेउअं सबं ॥८॥
केवलदुःखनिर्मापिते, पतितः संसारसागरे जीवो । યમતિ વનેશ, તાવતુર્વ સર્વમ્દો
અર્થ : કેવળ દુઃખ જ નિર્માણ કરેલું છે જેમાં, એવા સંસાર રૂપી સમુદ્રમાં પડેલો જીવ જે દુઃખને અનુભવે છે, તે સર્વ દુઃખનું આશ્રવ (કર્મબંધનનાં કારણો) એજ કારણ છે. આશ્રવનો (કર્મબંધનનાં ૪૨ કારણોનો) ત્યાગ કરવો એજ સર્વ સુખનું પરમ કારણ છે. ही संसारे विहिणा, महिलारू वेण मंडिअंजालं । ૧૩ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ बझंति जत्थ मूढा, मणुआ तिरिआ सुरा असुरा ॥९॥
हा ! संसारे विधिना, महिलारू पेण मंडितं जालम् । बध्यन्ते यत्र मूढा, मनुजास्तिर्यञ्चः सुरा असुराः ॥८॥
અર્થ: અહો ! આ સંસારમાં વિધાતાએ સ્ત્રીરૂપી જાણ માંડેલી છે (રચેલી છે), કે જે જાળમાં મૂઢ (વિવેકશૂન્ય થયેલા) એવા મનુષ્યો,
Page #119
--------------------------------------------------------------------------
________________
१०६ तिर्थयो, पो मने हनपी सर्व इसाय छ. * विसमा विसयभुयंगा, जेहिं डसिया जिआ भववर्णमि । कीसंति दुहग्गीहिं, चुलसीईजोणिलक्नेसु ॥४०॥
विषमा विषयभुजंगा, यैर्दष्टा जीवा भववने । क्लिश्यन्ते दुःखाग्निभि, श्चतुरशीतियोनिलक्षेषु ॥१०॥
અર્થઃ અતિ આકરા વિષવાળા એવા વિષયરૂપી સર્પો જેઓને ડસેલા છે, તેવા સંસારી જીવો ભવરૂપી અટવીમાં ૮૪ લાખ જીવયોનિને વિષે ભ્રમણ કરતા દુઃખરૂપ દાવાનળ અગ્નિ વડે કલેશ પામે છે. संसारचारगिम्हे, विसयकुवाएण लुक्किया जीवा । हिय महिअं अमुणंता, अणुहवंति अणंतदुक्खाइं ॥१॥ - संसारचारग्रीष्मे, विषयकुवातेन लुकिता जीवाः । हितमहितमजानन्तो, अनुभवन्त्यनन्तदुःखानि ॥९॥
* નરકગતિમાં રહેલા નારકી જીવોને સ્ત્રી હોતી નથી. માટે તેઓને સ્ત્રીરૂપી જાળમાં ફસાયલા કહા નથી. અને ગાથામાં કહેલા મનુષ્યાદિ સર્વ સ્ત્રીરૂપી જાળમાં ફસાયેલા છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
१०७ અર્થ: આ સંસારમાર્ગરૂપી ગ્રીષ્મ ઋતુમાં વિષયરૂપી કુપવનવડે (ઉષ્ણ વાયરા વડે) લુક પામેલા (તપેલા-જ્વર ચઢેલા) જીવો હિત અને અહિતને (પથ્ય અને અપથ્યને નહિ જાણતા છતાં અનંત દુઃખોને અનુભવે છે.
हा हा दुरंतदुवा, विसयतुरंगा कुसिक्खिआ लोए ।
भीसणभवाडवीए, पाडंति जीआण मुद्धाणं ॥२॥ हा ! हा ! दुरन्तदुष्टा, विषयतुरंगा: कुशिक्षिता लोके । भीषणभवाटव्यां, पातयन्ति जीवान् मुग्धान् ॥१२॥
અર્થ : અહો ઘણા ખેદની વાત છે કે અત્યંત દુષ્ટ, અને દુ:શિક્ષિત (ખોટી શિક્ષા પામેલ) એવા વિષયરૂપી ઘોડાઓ આ સંસારમાં ભોળા જીવોને ભયંકર ભવરૂપી અટવીમાં પાડે છે, (રખડાવે છે) અર્થાત્ વિષયો સંસારમાં રઝળાવે છે.
विसयपिवासातत्ता, स्त्ता नारीसुपंकिलसरंमि।
दुहिया दीणा खीणा, रुलंति जीवा भववर्णमि ॥३॥
विषयपिपासातप्ता, रक्ता नारीसुपंकिलसरसि । दुःखिता दीनाः क्षीणा, रुलन्ति जीवा भववने ॥१३॥
Page #121
--------------------------------------------------------------------------
________________
१०८ અર્થઃ વિષયરૂપી તૃષા વડે વ્યાકુળ થયેલા જે જીવો સ્ત્રીરૂપી घा वाणा सरोवरमा मासत थया, ती , न (गरीम) અને ક્ષીણ (અશક્ત-દુર્બળ) જીવો ખરેખર આ સંસારરૂપ અટવીમાં રઝળે છે. (માટે વિષયાભિલાષાનો ત્યાગ કરવો मे. ४ श्रेय१२ छे.) गुणकारिआई धणियं, धिरज्जुनियंतिआई तुह जीव । निययाइं इंदियाइं, बल्लिनिअत्ता तुरंगुब्ब ॥४॥ गुणकारकाणि निचितं, घृतिरज्जुनियन्त्रितानि तव जीव । निजकानीन्द्रियाणि, खलिननियन्त्रिततुरंग इव ॥९॥
અર્થ: હે જીવ! બળવાન પણ વશ કરેલા ઘોડાની વેઠે વશ કરેલો ઘોડો જેમ ઘણા ગુણ કરનારો હોય છે તેમ) સંતોષરૂપી રજ્જા વડે (દોર વડે) વશ કરેલી પોતાની ઈન્દ્રિયો તને ઘણોજ ગુણ કરનારી થશે. માટે ઈન્દ્રિયોને વશ કરવી એજ ઉપદેશ છે. मणवयणकायजोगा, सुनियत्तावि गुणकरा हुंति । अनियत्ता पुण भंजंति, मत्तकरिणुब सीलवणं ॥५॥ मनोवचनकाययोगाः, सुनियन्त्रिताअपि गुणकरा भवन्ति । अनिन्त्रिता: पुनर्भञ्चन्ति, मत्तकरीव शीलवनम् ॥१५॥
Page #122
--------------------------------------------------------------------------
________________
१०९ અર્થ : સારી રીતે વશ કરેલા મન વચન અને કાયાના યોગ ઘણા ગુણ કરનારાજ હોય છે, અને નહિ વશ કરેલા એવા તે મન વચન કાયાના યોગ મદોન્મત્ત હાથીની પેઠે શીલરૂપી વનને (ચારિત્રરૂપી વનને) ભાગી વિનાશ કરે છે.
जह जह दोसा विरमइ, जह जह विसएहिं होइ वेरग्गं । ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૨ ૧૩ तह तह विनायचं, आसनं से परमपयं ॥६॥ यथा यथा दोषाद्धिरमति, यथा यथा विषयैर्भवति वैराग्यम् । तथा तथा विज्ञातव्य, मासन्नं तस्य च परमपदम् ॥६॥
અર્થ : જેમ જેમ જીવ દોષથી વિરામ પામે છે (અટકે છે,) અને જેમ જેમ વિષયોથી વૈરાગ્યભાવ પ્રગટ થાય છે, તેમ તેમ તે જીવને મોક્ષસુખ નજીકમાં આવતું જાય છે એમ જાણવું. માટે વિષયાદિકથી વિરામ પામવું એજ સાર છે.
दुक्कर मेएहिं कयं, जेहिं समत्थेहिं जुब्बणत्थेहिं ।
भग्गं इंदिअसिन्नं, धिइपायारं विलग्गेहिं ॥१७॥
સુરર્તિ વૃત્ત, છેઃ સમર્થે વનમઃ | भग्नमिन्द्रियसैन्यं, धृतिप्राकारं विलग्नैः ॥१७॥ અર્થ: ખરેખર દુષ્કર કાર્ય તો તેઓએ જ કર્યું કહેવાય કે જે
Page #123
--------------------------------------------------------------------------
________________
११०
પુરૂષોએ ધૈર્ય વા સંતોષરૂપી કિલ્લાને વળગીને (આશ્રય કરીને) પોતાના સમર્થપણાથી યુવાવસ્થામાં ઈન્દ્રિયોરૂપ સૈન્યને નાશ પમાડયું. (અર્થાત્ જેઓએ જુવાનીમાં ઈન્દ્રિયોને જીતી છે તેઓને ધન્ય છે.)
ξ
૧
૨
૩
૪
७ ૫
ते धन्ना ताण नमो, दासो ऽहं ताण संजमधराणं ।
૧૧
૯
૧૨ ૧૦ ૧૩
अद्धच्छीपिच्छरिओ, जाण न हिअए खडुकुंति ॥९८॥
'
ते धन्यास्तेभ्योनमो, दासोऽहं तेषां संयमधराणाम् । अर्घाक्षिप्रेक्षिका, येषां न हृदये खटकन्ति ॥९८॥
અર્થ : આ જગતમાં તે પુરૂષોને જ ધન્ય છે, અને તે પુરૂષોને જ નમસ્કાર થાઓ, અને તેજ સંયમધર મુનિ મહારાજનો હું દાસ છું કે જેઓના હૃદયમાં અર્ધચક્ષુએ (કટાક્ષથી) જોનારી સ્ત્રીઓ લેશમાત્ર પણ ખટકતી નથી.
૩
૨
૪
૯
૧
૫
છ
८
किं बहुणा जड़ वंछसि, जीव तुमं सासयं सुहं अरुअं ।
૧૦
૧૪
૧૧
૧૩
૧૨
ता पिअसु विसयविमुहो, संवेगरसायणं निच्चं ॥९९॥ किं बहुना यदि वाञ्चछंसि, जीव ! त्वं शाश्वतंसुखमरुजम् । तस्मात् पिब विषयविमुखः, संवेगरसायनं नित्यम् ॥९९॥
અર્થ : હે સંસારી જીવ ઘણું કહેવાથી શુ ? જો તું રોગરહિત એટલે નિરાબાધ એવું શાશ્વતસુખની (મોક્ષની) ઈચ્છા રાખતો હોય
Page #124
--------------------------------------------------------------------------
________________
તો વિષયોથી વિમુખ થઈને વિષયોનો ત્યાગ કરીને) હંમેશા સંવેગ (વૈરાગ્ય રૂપી રસાયણનું પાન કર.
॥ मूळान्वय, संस्कृत छाया अने भाषान्तरयुक्त
इन्द्रियपराजयशतक समाप्त ॥
દીપ : આ શતકની ગાથા ૯૯ છે, અને સો ગાથાનું શતક કહેવાય છે પરંતુ ૧ ગાથા ઓછી છે તે ઉપલબ્ધ નથી.
Page #125
--------------------------------------------------------------------------
________________
११२
श्री रत्नशेवरसूरिविरचित
श्री संबोधसत्तरि (भूण भने भाषान्तर सहित.) yyyy
(आर्यावृत्तम्) नमिण तिलोअगुरुं, लोआलोअप्पयासयं वीरं ।
संबोहसत्तरि-महं, रएमि उद्धारगाहाहिं ॥१॥ नत्वा त्रिलोकगुरुं, लोकालोकप्रकाशकं वीरम् । संबोघसप्ततिकामहं, रचयाम्युघृत गाथाभिः ॥१॥
અર્થ : સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ રૂપ ત્રણ લોકના ગુરૂ અને લોકાલોકના પ્રકાશક એવા શ્રી વીરસ્વામીને નમસ્કાર કરીને સૂત્રોમાંથી ગાથાઓ.ઉદ્ધરીને હું સંબોધસત્તરિ ગ્રંથ રચું છું.
Page #126
--------------------------------------------------------------------------
________________
११३
૨ ૧ ૪ ૩ ૬ ૫ ૭ ૮ सेयंबरो य आसंबरो य, बुद्धो अ अहव अन्नो वा ।
૧૧ ૧૨ ૧૩ ૧૨ समभावभाविअप्पा, लहेइ मुक्खं न संदेहो ॥२॥
श्वेताम्बरश्चाशाम्बरश्च, बुद्धश्चाथवाऽन्यो वा । समभावभावितात्मा, लभते मोक्षं न सन्देहः ॥ २॥
અર્થ : હાય શ્વેતાંબર હોય, અથવા દિગંબર હોય, વા બૌદ્ધ હોય અથવા અન્ય હોય, પરન્તુ જેનો આત્મા સમભાવથી ભાવિત હોય, તે મોક્ષ પામે, તેમાં સંદેહ નથી.
देव, धर्म अने गुरु- स्वरूप
છે, તેમાં સT જેનો આત્મા હોય, વા
अट्टदसदोसरहिओ, देवो धम्मोवि निउणदयसहिओ।
सुगुरू वि बंभयारी, आरंभपरिग्गहा विरओ ॥३॥ अष्टादशदोषरहितो, देवो धर्मोऽपि निपुणदयासहितः ।
सगुरुरपि ब्रहाचारी, आरंभपरिग्रहाद्विरत: ॥३॥
અર્થ : અઢાર દૂષણ રહિત દેવ, નિપુણ દયાયે યુક્ત ધર્મ, તેમજ બ્રહ્મચારી અને આરંભ પરિગ્રહથી વિરકત હોય તે સુગુરૂ एवा.
હવે પ્રથમ દેવના અઢાર દૂષણો બતાવે છે, જે નાશ પામવાથી જ દેવપણું પ્રાપ્ત થાય છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
१ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० अन्नाण कोह मय माण, लोह माया रई य अरई य । ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૬ निद्दा सोअ अलियवयण, चोरिआ मच्छर भया य ॥४॥
अज्ञान क्रोध मद मान, लोभ माया रति चारतिश्च । निद्रा शोकालिकवचन, चौरिकामत्सर भयानिच ॥४॥
૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૫ ૨૦ ૨૨ ૨૩ पाणिवह पेम कीलापसंग हासा य जस्स ए दोसा।
૨૪ ૨૬ ૨૭. ૩૦ ૨૯ ૨૦ अट्टारसवि पणट्टा, नमामि देवाहिदेवं तं ॥५॥ प्राणिवघ प्रेम क्रीडाप्रसंग, हासाश्च यस्यैते दोषाः । अष्टादशापि प्रणष्टा, नमामि देवाधिदेवं तम् ॥५॥
मर्थ : मशान, लोध, भ६, मन, सोम, माया, रति, मरति, निद्रा, शोध, मसत्य वयन, योरी, मत्सर, भय, प्राविध (જીવહિંસા) પ્રેમ, ક્રીડાપ્રસંગ અને હાસ્ય; એ અઢાર દૂષણો પણ જેનામાંથી નાશ પામ્યાં છે તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું.
धर्म स्वरूप
सवाओवि नईओ, कमेण जह सायरंमि निवडंति । तह भगवई अहिंसं, सब्बे घम्मा समिलंति ॥६॥
- ૮
૯
૧૦
૧૧
૧૨
૧૩
Page #128
--------------------------------------------------------------------------
________________
सर्वा अपि नद्यः क्रमेण यथा सागरे निपतन्ति । तथा भगवत्यामहिंसायां, सर्वे धर्माः सम्मिलन्ति ॥६॥
અર્થ : જેમ સર્વ નદીઓ અનુક્રમે સમુદ્રમાં આવીને મળે છે, તેમ ભગવતિ અહિંસા (દયા)માંપણ સર્વ ધર્મ આવીને મળે છે.
गुरुनु स्वरूप ससरीरेवि निरीहा, बज्झन्भितरपरिग्गहविमुक्का ।
धम्मोवगरणमित्तं, धरंति चारित्तरखट्टा स्वशरीरेऽपि निरिहा, बाह्याभ्यन्तर परिग्रहविमुक्ताः ।
धर्मोपरणमात्रं, धारयन्ति चारित्ररक्षार्थम् ॥७॥ पंचिदियदमणपरा, जिणुत्तसिद्धंतगहियपरमत्था ।
५
पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसा गुरुणो ॥८॥
पंचेन्द्रियदमनपरा, जिनोक्तसिद्धान्तगृहीतपरमार्थाः । पंचसमिता स्त्रिगुप्ताः, शरणं ममैताद्दशा गुरवः ॥८॥
અર્થ : પોતાના શરીરને વિષે પણ મમતા વિનાના, બાહા અને અત્યંતર પરિગ્રહથી વિમુક્ત થએલા, ચારિત્રની રક્ષાને અર્થેજ માત્ર ધર્મોપકરણને ધારણ કરનારા, પાંચ ઈન્દ્રિયોને દમન કરવામાં
Page #129
--------------------------------------------------------------------------
________________
११६
તત્પર, જીનોકત સિદ્ધાંતથી ગ્રહણ કર્યો છે પરમાર્થે જેણે, પાંચ સમિતિએ કરી યુક્ત અને ત્રણ ગુમિએ કરી યુક્ત એવા ગુરૂ મહારાજનું મને શરણ થાઓ.
- कुगुरुनु स्वरूप
पासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो । ૮ ૯ ૭ ૧૦
૧૨
૧૧ अहछंदोवि य ए ए, अवंदणिज्जा जिणमयंमि ॥७॥
पार्श्वस्थोऽवसन्नो, भवति कुशीलस्तथैव संसक्तः । यथा छंदोऽपि चैते - ऽवंदनीया जिनमते ॥९॥
અર્થ: પાસત્યો, ઓસત્રો, કુશીલિયો તેમજ સંસક્તો અને યથાછંદો; એઓ જીનમતને વિષે અવંદનીક છે.
कुगुरुने वंदन करवानुं फल
पासत्थाइ बंदमाणस्स, नेव कित्ती न निज्जरा होई।
८ .११ १० १२ जायइ कायकिलेसो, बंघो कम्मस्स आणाइ ॥१०॥
पार्श्वस्थादीन् वन्दमानस्य, नैव कीर्ति न निर्जरा भवति । जायते कायक्लेशो, बन्धः कर्मण आज्ञायाः (भड्गः) ॥१०॥
અર્થ: પૂર્વે જેમનાં નામ બતાવ્યાં છે એવા પાસત્યાદિકને
Page #130
--------------------------------------------------------------------------
________________
११७
વંદન કરનાર જનની કીતિ થતી નથી, નિજર્જરા (કર્મક્ષય) તે પણ થતી નથી, પરંતુ કાયાને કલેશ થાય છે. વંદન કરવાના પ્રયાસથી (મહેનતથી) આઠે પ્રકારના કર્મોનો બંધ થાય છે અને જીનાજ્ઞાનો ભંગ થાય છે.
હવે પાસત્યા વિગેરેમાં જેઓ બ્રહ્મચર્યથી રહિત, સ્ત્રીવિલાસને ઈચ્છનારા અને લંપટ હોય છે, તેમને નમસ્કાર કરનારને પૂર્વોક્ત ગેરલાભ થાય છે; પરંતુ નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય છે? તે કહે છે.
૨
૧
૪
૫
૩
जे बंभचेरभट्टा, पाए पाडंति बंभयारीणं ।
૬
૮
૭
૯
૧૧ ૧૦
તે કુંતિ કુંટઘુંટા, વોદિવિ સુવુજીહા તેતિં શા
ये ब्रह्मचर्यभ्रष्टाः पादे पातयन्ति ब्रहाचारिणः ।
ते भवन्ति टुंटमुटा, बोधिरपि सुदुर्लभा तेषाम् ॥११॥
>
અર્થ : જે બ્રહ્મચર્યભ્રષ્ટપુરૂષો, બ્રહ્મચારી પુરૂષોને પોતાને પગે પાડે છે, તેઓ આવતા ભવમાં લૂલા પાંગળા થાય છે અને સમ્યકત્વ પણ તેઓને અત્યંત દુર્લભ થઈ પડે છે.
૧
૩
૨
૫
दंसणभट्टो भट्टो, दंसणभट्टस्स नत्थि निव्वाणं ।
૭
८
૯
૧૦
સિાંતિ વળરહિઞા, હંસગતિઞા ન સિતિ રો दर्शनभ्रष्टो, भ्रष्टो, दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम् । सिध्यन्ति चरणरहिता, दर्शनरहिता न सिध्यन्ति ॥ १२ ॥
Page #131
--------------------------------------------------------------------------
________________
११८ અર્થ : દર્શન એટલે સમ્યકત્વ, તેથી જે ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટ કહેવાય છે. દર્શનભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. (દ્રવ્ય) ચારિત્ર રહિત સિદ્ધપદને પામે છે, પણ સમ્યકત્વ રહિત સિદ્ધપદને પામતા નથી.
हवे जिनाज्ञानो अतिक्रम न करवा संबंघो कहे छे.
૮
૯
૧૦ ૧૨
तित्थयरसमो सूरी, सम्मं जो जिणमयं पयासेई । आणाइ अइबूतो, सो कापुरिसो न सप्पुरिसो ॥१३॥ तीर्थंकरसमः सूरिः सम्यग् यो जिनमतं प्रकाशयत्ति । आज्ञामतिक्रामन् स, कापुरुषो न सत्पुरुषः ॥१३॥
અર્થ: તે તીર્થકરના જેવા આચાર્ય છે, કે જે સમ્યક્ પ્રકારે જીનમતને પ્રકાશે છે, પરંતુ આણા જીનાજ્ઞાનો અતિક્રમ કરે છે, તેને કુત્સિદ પુરૂષ જાણવો, પણ સત્પરષ ન જાણવો. ૧
૨ ૩ ૪ ૫ ૬ जह लोहसिला अप्पंपि, बोलए तह विलग्गपुरिसंपि ।
૯ ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૫ ૧૪ ૧૬ इय सारंभो य गुरू, परमप्पाणं च बोलेई ॥१४॥ यथा लोहशिलाऽऽत्मानमपि, बूडयति तथा विलग्नपुरुषमपि ।
एवं सारंभश्च गुरुः, परमात्मानं च बूडयति ॥१४॥
Page #132
--------------------------------------------------------------------------
________________
११९
અર્થ: જેમ લોહમય શિલા પોતે બુડે છે અને તેને વળગેલાતેની ઉપર રહેલા મનુષ્યને પણ્ બુડાડે છે, તેમ સારંભી (આરંભે સહિત) ગુરૂ, બીજા જેઓ તેના ઉપાસક હોય છે તેને અને પોતાના આત્માને બન્નેને બૂડાડે છે.
किइकम्मं च पसंसा, सुहसीलजणंमि कम्मबंधाय । ૬ ૭
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ जे जे पमायठाणा, ते
તે ? कृतिकर्म च प्रशंसा, सुखशीलजने कर्मबन्धाय । यानि यानि प्रमादस्थानानि, तानि तान्युपबृंहितानि भवन्ति ॥१५॥
(અનુષ્ટ્રમ્ વૃત્તમ્) ૧ ૨ एवं णाज्य संसग्गि, दंसणालावसंथवं ।
૫ ૪ સંવાસ દિશાહૃથ્વી, સવ્યો વાર્દિ વઘ્ન દો
एवं ज्ञात्वा संसर्ग - दर्शनालापसंस्तवम् । संवासं च हिताकाडक्षी, सर्वोपायैर्वर्जयेत् ॥१६॥
અર્થ: સુખશીલિયા-ભ્રષ્ટાચારી ગુરૂનું કૃતિકર્મ-કાદશાવર્ત વંદન અને પ્રશંસા કર્મબંધનને અર્થે થાય છે, અને એ પ્રમાણે કરવાથી પ્રમાદનાં જે જે સ્થાનકોનું વધારે સેવન થાય છે, તેનો વૃદ્ધિ કરનાર તે વંદનાનો પ્રશંસા કરવાવાળો થાય છે. એ પ્રમાણે જાણીને
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦
१२० પાસત્યાદિક કુગુરૂનો તથા સારંભી અને સુખશીલ ગુરૂનો સંસર્ગ, તેમનું દર્શન તેમની સાથે આલાપસંલાપ, તેમની સ્તુતિ અને તેમનો સહવાસ પોતાનું હિત ઈચ્છનાર મનુષ્ય સર્વ ઉપાયે કરીને વર્જે છે.
હવે ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેમના ભગ્ન પરિણામ થયા હોય છે, તેને માટે કહે છે.
(૩૫ર્યાવૃત્તિમ્) ૧ ૩ ૨ ૪
૫
૬ अहिगिलइ गलइ उअरं, अहवा पच्चुग्गलंति नयणाई । हा विसमा कज्जगई, अहिणा छच्छंदरि गहिज्जा ॥१७॥
अघिगिलति गिलत्युदर-मथवा प्रत्युन्दिलन्ति नयनानि । હા ! વિષમ પતિ-રહિના છઠ્ઠરી ગૃહીતા રહો
અર્થ: (ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેના શિથિલ પરિણામ થયા હોય છે, તેને સર્પે છછુંદર ગ્રહણ કર્યા બરાબરનો ન્યાય થાય છે, તે દૃષ્ટાંત બતાવવા માટે કહે છે.) સર્પ જો છછુંદરને મુખમાં ગરહણ કર્યા પછી ગળી જાય તો તેનું ઉદર ગળી જાય છે, અને જો પાછું કાઢી નાંખે છે, તો નેત્ર નાશ પામે છે ! કાર્યની ગતિ વિષમ થઈ છે કે, સર્પે છછુંદર ગ્રહણ કર્યું!
હવે એવા પરિણામવાળાને સ્થિર કરવાને ચારિત્રધર્મનું વિશેષ પ્રકારે સર્વોત્કૃષ્ટપણું બતાવવા કહે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
१२१
૪
૨
૩
को चक्कुवट्टिरिद्धिं, चइउं दासत्तणं समभिलसई ।
૧૧
૯
૫
૧૦
૭
८
હો ય થળારૂં મુત્તું, પચિન્હરૂ વાઅંકાર્ફ ૫ા कश्चक्रवर्तिऋद्धिं त्यक्त्वा दासत्वं समभिलषति । को वा रत्नानि मुक्तवा, परिगृहात्युपलखंडानि ॥ १८ ॥
અર્થ : ચક્રવર્તિપણાની ઋદ્ધિને ત્યજી દઈને દાસપણાનો અભિલાષ કોણ કરે ? વળી રત્નને મૂકી દઈને પ્રત્થરનો કકડો-કોણ ગ્રહણ કરે ? (જે મૂર્ખ હોય અને લાભાલાભના વિચારથી અજાણ હોય તે તેમ કરે.)
હવે પ્રાપ્ત થયેલું દુ:ખ નાશ થશે એમ દૃષ્ટાંતવડે સિદ્ધ કરવા માટે કહે છે.
૧ ૨
૩
પ
૪ ८ ૬ ? ૭
नेरइयाणवि दुक्खं, जिज्झइ कालेण किं पुर्ण नराणं ।
૧૭
૯ ૧૪ ૧૩ ૧૦ ૧૫
૧૨ ૧૧ ૧૬
તા ન વિરં તુઃ ઢોર્ડ, દુમિળ મા સમુયિનુ શો नैरयिकानामपि दुःखं जीर्यतिकालेन किं पुनर्नराणाम् ।
तस्मान्न चिरं तव भवति, दुःखमिदं मा खिद्यस्व ॥ १९॥
અર્થ : નારકીનાં દુઃખ પણ કાળે કરીને નાશ પામે છે. તો મનુષ્યના દુઃખો માટે શુ કહેવું ? તે માટે તને આ દુ:ખ ઘણા કાળ સુધી નહિ રહે, એમ સમજી તું ખેદ ન કર.
Page #135
--------------------------------------------------------------------------
________________
१२२
ચારિત્ર ગ્રહણ કરીને છોડી દેવું તે બહુજ અનિષ્ટ છે એમ બતાવવા
માટે કહે છે.
૩
૨
૪
૬
वरं अग्गिम्मि पवेसो, वरं विसुद्वेणकम्मणा मरणं ।
2
૧
ઠ
८ ૧૨ ૧૧
મા ગઢિયયમંતો, મા નીગં અતિગશીલસ રો वरमग्नौ प्रवेशो, वरं विशुद्धेन कर्मणा मरणम् ।
मा गृहीतव्रतभंगो, मा जीवितं स्खलितशीलस्य ॥२०॥
'
૫
૧૦
અર્થ : અગ્નિમાં પ્રવેશ કરવો તે શ્રેષ્ઠ છે, વિશુદ્ધકર્મ જે અણસણ કરીને મરણ પામવું તે પણ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો તે શ્રેષ્ઠ નથી, તેમજ શીલથી સ્કૂલના પામનારનું જીવવું પણ શ્રેષ્ઠ નથી.
પ્રસંગે શ્રદ્ધાની દૃઢતા કરવા માટે સમકિતનું સ્વરૂપ, સમકિતની દુર્લભતા અને સમકિતનું ફળ બતાવે છે.
૧
૨
૪
૩
૫
Ε
૭
अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं ।
૧૧
८
૯
૧૦
૧૨
૧૩
ફન્નાહ મુદ્દો માવો, સમ્માં વિંતિ નાણુરુળો રો
अर्हन् देवो गुखः, सुसाघवो जिनमतं मम प्रमाणम् । इत्यादि शुभ भाव:, सम्यक्त्वं ब्रुवते जगद् गुखः ॥ २१ ॥
અર્થ : અરિહંત દેવ, સુસાધુ ગુરૂ અને જૈનશાસન, તે મ્હારે
Page #136
--------------------------------------------------------------------------
________________
१२३
પ્રમાણ છે - ઈત્યાદિ જ્યાં શુભ ભાવ હોય છે, ત્યાં જગગુરૂ તીર્થંકર મહારાજ સમ્યકત્વ કહે છે.
___ सम्यक्त्वनी दुर्लभता
लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो ।
૮ ૭ ૧૨ ૧૩ ૯ ૧૦ ૧૧ एगं नवरि न लब्भइ, दुल्लहरयणं च सम्मत्तं ॥२२॥
लभ्यते सुरस्वामित्वं, लभ्यते प्रभुत्वं न सन्देहः । एकं नवरं न लभ्यते, दुर्लभरत्नवत् सम्यक्त्वम् ॥२२॥
અર્થ : દેવોનું સ્વામીપણું (ઈન્દ્રપણુ) પામીએ અને પ્રભુતા (ઐશ્વર્યતા-ઠકુરાઈપણું) પણ મેળવીએ એમાં કંઈ સંદેહ જેવું નથી, પરન્તુ વિશેષ પ્રકારે વિચારતાં એક દુર્લભ રત્ન (ચિંતામણી રત્ન) સદશ જે સમ્યકત્વ તે મેળવવું દુષ્કર છે.
सम्यक्त्वनुं फल ૧ ૩ ૨ सम्मत्तंमि उ लद्धे विमाणवज्जं न बंधए आउं । ૮ ૧૦
૯ ૧૧ ૧૪ ૧૩ ૧૨ जइति न सम्मत्तजढो, अहव न बद्धाउओ पुट्विं ॥२३॥
सम्यत्त्वे तु लब्धे, विमानवज न बध्यत आयुः । यद्यपि न सम्यत्त्वजडो, अथवा न बद्धायुष्कः पूर्वम् ॥२३॥
Page #137
--------------------------------------------------------------------------
________________
१२४ અર્થઃ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા છતાં પ્રાણી વૈમાનિક દેવતાના આયુષ્ય સિવાય બીજું આયુષ્ય બાંધતો નથી, પણ જો તેણે સમ્યકત્વ પ્રાપ્ત કરીને પાછું વમી નાંખ્યું નહોયતો, અથવા સમ્યકત્વ સ્વામિની પૂર્વે કોઈ અન્ય ગતિનું નિકાચિત આયુષ્ય ન બાંધ્યું હોય તો એ પ્રમાણે સમજવું.
सामायिकनुं फल
दिवसे दिवसे लक्खं, देइ सुवन्नस्स खंडियं एगो । ૮ ૭
૯ ૧૦ ૧૨ ૧૩ ૧૧. एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥२४॥ दिवसे दिवसे लक्षं, ददाति सुवर्णस्य खाण्डिकमेकः । : પુન: સામાવિંદ, કરોતિ પ્રમુત્વે ત ારકા
અર્થ : કોઈ પુરૂષ દિન દિન પ્રત્યે લાખ ખાંડી સુવર્ણ આપે છે અને કોઈ પુરૂષ સામાયિક કરે છે, તો તે સામાયિક કરનાર પુરુષની તુલ્યતા (બરોબરી) કરવાને સુવર્ણની ખાંડી આપનાર પુરૂષ થતો નથી. અર્થાત્ સામાયિકનું ફળ વિશેષ છે. निंदपसंसासु समो, समो अ माणावमाणकारीसु । समसयणपरयणमणो, सामाइयसंगओ जीवो ॥२५॥
વાચનનાચાર્ય શ્રી ગુણવિનય વિરચિત વૃત્તિમાં રિયા એવો પણ પાઠ છે
Page #138
--------------------------------------------------------------------------
________________
निन्दाप्रशंसासु समः, समश्च मानापमानकारिषु। . समस्वजनपरजनमनाः, सामयिक संगतो जीवः ॥२५॥
અર્થ : નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે, તેને સામાયિકસંગત જીવ કહીએ. (સામાયિકમાં સ્થિત પુરૂષ એવો હોય.)
निरर्थक सामायिकनुं फल
सामाइयं तु काउं, गिहिकज्जं जोवि चिंतए सदो।
૯ ૧૨ ૧૦ ૧૧ अट्टवसट्टोवगओ, निरत्ययं तस्स सामाइयं ॥२६॥ सामायिकं तु कृत्वा, गृहकार्यं योपि चिन्तयति श्राद्धः। आर्तरौद्रमुपगतो, निरर्थकं तस्य सामायिकम् ॥२६॥
અર્થ : પણ જો શ્રાવક સામાયિક કરતો છતો ગૃહ કાર્યને ચિંતવે અને આર્ત રૌદ્ર ધ્યાનને વશ થાય, તો તેનું સામાયિક નિરર્થક છે.
आचार्यना छत्रीश फल
पडिरूवाई चउद्दस, खंतीमाई य दसविहो धम्मो । बारस य भावणाओ, सूरिगुणा हुँति छत्तीसं ॥२७॥
१०
Page #139
--------------------------------------------------------------------------
________________
·१२६ प्रतिरूपादयश्चतुर्दश, क्षान्त्यादि श्च दशविघो धर्मः । द्वादश च भावनाः सूरिगुणा भवन्ति षट्त्रिंशत् ॥२७॥
અર્થ : (પ્રતિરૂપ ૧, તેજસ્વી ૨, જુગ પ્રધાન (ઉત્કૃષ્ટ આગમનના પારગામી અર્થાત્ સર્વ શાસ્ત્રના જાણ) ૩, મધુર વચનમાળા ૪, ગંભીર ૫, ધૈર્યવાન્ ૬, ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાળા ૭, સાંભળેલું નહિ ભૂલી જનારા ૮, સૌમ્ય ૯, સંગ્રહશીલ ૧૦, અભિગ્રહ મતિવાલા ૧૧, વિકથા નહિ કરનાર ૧૨, અચપલ ૧૩, અને પ્રશાંત હૃદયવાલા ૧૪, એ પ્રતિરૂપાદિક ચૌદ ગુણ; (ક્ષમા ૧, આર્જવ ૨, માર્દવ ૩, મુક્તિ ૪, તપ ૫, સંયમ ૬, સત્ય ૭, શૌત ૮, અકિંચન ૯, બ્રહ્મચર્ય ૧૦) એ ક્ષમાદિક દશ પ્રકારનો યતિધર્મ (અનિત્ય ૧, અશરણ ૨, સંસાર ૩, એકત્વ ૪, અન્યત્વ ૫, અશુચિ ૬, આશ્રવ ૭, સંવર ૮, નિર્જારા ૯, લોક સ્વરૂપ ૧૦, બોધિદુર્લભ ૧૧, અને ધર્મ ૧૨,) એ બાર ભાવના - એ પ્રમાણે સુરિ-આચાર્યના છત્રીશ ગુણ છે.
साघुमुनिराजना सत्तावीश गुण
૨
૧
૪
छन्वय छकायरक्खो, पंचिंदियलोहनिग्गहो खंती ।
૩
૫
૭
૬
૯
૧૦ ८
ભાવવિશુદ્ધિ પહિોદળા, ય રળે વિશુદ્ધી ય ોરડો
षड्व्रतानि षट्कायरक्षा, पंचेन्द्रिय लोभनिग्रहः क्षान्तिः ।
ભાવવિશુદ્ધિઃ પ્રતિતેના, ચ રને વિશુદ્ધિ શ ર૮॥
Page #140
--------------------------------------------------------------------------
________________
१२७
૧૧
૧૨
૧૩
संजमजोए जुत्तो, अकुसलमणवयणकायसंरोहो। ૧૪ ૧૫
૧૭ ૧૬ सीयाइपीडसहणं, मरणं उवसग्गसहणं च ॥२९॥
संयमयोगेयुक्तो, ऽकुशलमनोवचनकायसंरोघः । शीतादिपीडासहनं, मरणमुपसर्गसहनं च ॥२९॥
અર્થ : (પ્રાણાતિપાત ૧, મૃષાવાદ ૨, અદત્તાદન ૩, મૈથુન ૪, પરિગ્રહ ૫, અને રાત્રિભોજન ૬) એ છને ત્યાગ કરવા રૂપ છવ્રત; (પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, વનસ્પતિ પ અને ત્રસકાય ૬) રૂપ છકાયની રક્ષા (સ્પશેત્રિય ૧, રસેન્દ્રિય , ઘાણંદ્રિય 3, ચક્ષુરક્રિય ૪, અને શ્રોત્રંદ્રિય ૫) એ પાંચ ઈન્દ્રિયો; અને લોભનો નિગ્રહ ૧૮, ક્ષમા ૧૯, ભાવની વિશુદ્ધિ ૨૦, પડિલેહણ કરવામાં વિશુદ્ધિ ૨૧, સંયમ યોગ યુક્ત રહેવું ૨૨, અકુશલ મન ૨૩, અકુશળ વચન ૨૪, અકુશળ કાયાનો સંરોધ ૨૫, શીતાદિ પીડાનું સહન ૨૬ અને મરણનો ઉપસર્ગ સહન કરવો તે ૨૭, આ પ્રમાણે સતાવીશ ગુણ સાધુના થાય છે.
૪
सत्तावीसगुणेहि, एएहिं जो विभूसिओ साहू । तं पणमिज्जड भत्तिभरेणहियएण रे जीव ॥३०॥
૧૦ ૭
૮
Page #141
--------------------------------------------------------------------------
________________
१२८
सप्तविंशतिगुणैरेतै, र्यो विभूषितः साधुः ।
तं प्रणमय भक्तिमरेण हृदयेन रे जीव ! ॥ ३०॥
અર્થ : પૂર્વોક્ત સત્તાવીશ ગુણે કરીને જે સાધુ વિભૂષિત હોય, તેને રે જીવ ! તું બહુ ભક્તિવાળા હૃદયે કરીને નમસ્કાર કર. श्रावकना एकवीश गुण
૨
४
૫
धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो रूववं पगइसोमो ।
૧
८
૯
૧૦
૧૧
लोगप्पिओ अकूरो, भीरू असढो सुदक्खिन्नो ॥३१॥ धर्मरत्नस्य योग्यो, ऽक्षुद्रो रूपवान् प्रकृतिसौम्यः । लोकप्रियोऽक्रूरो, भीरुरशठः सुदाक्षिण्यः ॥ ३१ ॥
૧૨ ૧૩
૧૪
૧૫
૧૬
૧૭
लज्जालू अ दयालू, मज्झत्थो सोमदिट्टि गुणरागी ।
૧૮
૧૯
૨૦
૨૧
सक्कुह सुपक्खजुत्तो, सुदीहदंसी विसेसन्नू ॥३२॥
लज्जालुश्च दयालु, र्मध्यस्थ: सौम्यद्दष्टिर्गुणरागी । सत्कथकः सुपक्षयुक्तः, सुदीर्घदर्शी विशेषज्ञः ॥३२॥
Page #142
--------------------------------------------------------------------------
________________
१२९
૨૨
૨૩
૨૪
૨૬
૨૫
बुढ्ढाणूगो विणिओ, कयन्नुओ परहिअत्थकारी अ ।
२७ ૨૮
૨૯
30 ૩૧
3
तह चेव लद्धलक्खो, इगवीसगुणो हवइ सढो ॥३३॥ वृद्धानुगो विनीतः, कृतज्ञः परहितार्थकारी च । तथाचैव लब्धलक्ष्य-एकविंशतिगुणो भवति श्राद्धः ||३३||
અર્થ : ધર્મરત્નને યોગ્ય એવો શ્રાવક એકવીશ ગુણે કરીને युक्त होय. ते खेडवीश गुए। आा प्रमाणे - अक्षुद्र १, ३पवंत र प्रकृतिखे सौम्य 3, सोऽप्रिय ४, अडूर प, भी३६, अश७, સુદાક્ષિણ્યવાન્ ૮, લજ્જાળુ ૯,દયાળુ ૧૦, મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ ११, गुरागी १२, सहथ 13, सुपक्षयुक्त १४, सुट्टीर्घदृर्शी १५, विशेषज्ञ १६, वृद्धानुग १७, विनीत १८, रृतज्ञ १८, પરહિતાર્થકારી ૨૦, તેમજ લબ્ધ લક્ષ ૨૧,
जिनागमनु उत्कर्षपणुं (अनुष्टुपवृत्तम्)
४
3
कत्थ अम्हारिसा पाणी, दूसमा दोसदूसिआ ।
૨
૫
૧૦ ૧૧ ૧૨ ८
૯
Ε
हा अणाहा कहं हुंता, न हुंतो जड़ जिणागमो ॥३४॥
कुत्रासमाद्दशः प्राणिनो, दु:षमदोषदूषिता: ? ।
हा ! अनाथा : कथमभविष्य - न्नाभविष्यद्यदि जिनागमः ||३४||
6
Page #143
--------------------------------------------------------------------------
________________
१३० અર્થ : દૂષમ કાલના દોષે કરી દૂષિત એવા અમારા જેવા પ્રાણીઓ કયાં? અર્થાત્ શું ગણત્રીમાં? ઘણી ખેદજનક વાત છે કે, જો જિનાગમ ન હોત તો અનાથ એવા જે અમે તેનું શું થાત ? અર્થાત્ સ્વામી રહિત અમોને જિનાગમ જ પંચમકાળમાં આધાર છે.
आगमन आदर करवामां रहेल तात्पर्य ૧
૨ ૩ आगमं आयरंतेणं, अत्तणो हियकंखियो ।
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ तित्थनाहो गुरू धम्मो, सव्वे ते बहुमन्निया ॥३५॥
आगममाचरता, आत्मनोहितकाक्षिणा। તીર્થનાથ ગુરુઈ, સર્વે તે વહુમાન્યા: /રૂપ *
અર્થ : આગમને અર્થાત્ આગમોક્ત રહસ્યને આચરતા છતા આત્માના હિતેચ્છુ પુરુષે તીર્થનાથ અરિહંત ભગવંત, સદ્ગુરૂ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ સર્વ બહુમાનનીય છે (સત્યપણે અંગીકાર કરવા યોગ્ય થાય છે.)
क्या संघने संघ न कहेवो ?
(૩મર્યાવૃત્તિ)
सुहसीलाओ सच्छंदचारिणो, वेरिणो सिवपहस्स । आणाभट्टाओ बहुजणाओ, मा भणह संघुत्ति ॥३६॥
૯
૧૦
૭
૮
Page #144
--------------------------------------------------------------------------
________________
सुखशीला: स्वच्छन्दचारिणो, वैरिण: शिवपथस्य । आज्ञाभ्रष्टान् बहुजनान्, मा भणतु संघ इति ॥३६॥
અર્થ : ગૌતમસ્વામી પ્રત્યે શ્રી વીર ભગવંત કહે છે, સુખશીલિયા અર્થાત્ સુખને વિષે સ્થાપન કર્યો છે આત્મા જેણે એવા અને સ્વેચ્છા મુજબ વર્તવાવાળા, તથા મોક્ષમાર્ગના વૈરી, તેમજ જિનાજ્ઞા થકી ભ્રષ્ટ એવા ઘણા લોકો હોય, તો પણ તેને સંઘ એમ ન કહેવો.
વા સંધ સંઘ ?
एगो साहू एगा, य साहुणी सावओवि सढी वा । ગાળનુરો સંઘો, સેસો પુન ગટ્ટીબંધો સારૂછો
एक: साघुरेका च साध्वी, श्रावकोऽपि श्राद्धी वा । ૩જ્ઞાયુ: સંઘ શેષ: પુનરસિંધાત: રૂછો
અર્થઃ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા (આ ચાર ભેદ કરીને સંઘ કહેવાય છે,) તેમાં જે જિનાજ્ઞાએ કરીને યુક્ત હોય, તેને સંઘ કહેવો. બાકીનાને હાડકાનો સંઘ સમૂહ કહેવો.
Page #145
--------------------------------------------------------------------------
________________
૨
निम्मलनाणपहाणो, दंसणजुत्तो चरितगुणवंतो ।
૫
४
६
૯
७
८
तित्थयराण य पुज्जो, बुच्चइ एयारिस संघो ॥३८॥
निर्मलज्ञानप्रघानो, दर्शनयुक्तश्चारित्रगुणवान् ।
तीर्थकराणां च पूज्य, उच्यत एताद्दश: संघः ॥३८॥
१३२
संघनं लक्षण
૧
6
3
અર્થ : નિર્મલ જ્ઞાનની છે પ્રધાનતા જેને વિષે, (નિર્મલ જ્ઞાનવાન) દર્શન જે સમ્યકત્વ તેણે કરીને યુક્ત અને ચારિત્રના ગુણે કરીને અલંકૃત એવો જે સંઘ છે, તે તીર્થકર ભગવંતને પણ પૂજ્ય છે; તેથી એવા ગુણવાનને સંઘ કહીએ.
जिनाज्ञानुं मुख्यपणुं
3
૧
૨
૫
जह तुसखंडण, मयमंडणाइ रुण्णाइ सुन्नरन्नंमि ।
६
૧૦
८
૯
विहलाई तह जाणसु, आणारहियं अणुट्टाणं ॥ ३९॥ यथा * तुषखंडन, मृचमंडनानि x रुदितानि शून्यारण्ये । विफलानि तथा जानीहि आज्ञारहितमनुष्ठान्म ॥ ३९ ॥
* तुषकण्डनानि इति टीकायाम्
४
X रोदनानीत्यपि.
Page #146
--------------------------------------------------------------------------
________________
१३३
અર્થ : જેમ ફૉતરાને ખાંડવું, મડદાને શણગારવું અને શૂન્ય અરણ્યમાં રોવું નિષ્કલ છે, તેમ આજ્ઞા રહિત અનુષ્ઠાન પણ નિષ્ફળ
भएj.
૧
૨
3
४
૫ हु
८
૭
आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए ।
૯
૧૦
૧૧
૧૨
૧૩
आणारहिओ धम्मो, पलाल पुल्लूव पडिहाई ॥४०॥
आज्ञया तपः आज्ञया, संयम स्तथा च दानमाज्ञया । आज्ञारहितो धर्मः, पलालपूलकवत् प्रतिभाति ॥४०॥
અર્થ : આજ્ઞાએ જ તપ, આજ્ઞએ જ ચારિત્ર અને આજ્ઞાએ જ દાન કરવું; કેમકે આજ્ઞા રહિત જે ધર્મ છે, તે તૃણ સમૂહની પેઠે શોભે છે. અર્થાત્ આજ્ઞા રહિત ધર્મ શોભથો નથી.
आज्ञा रहितपणे करेली धर्मक्रिया निरर्थक छे.
૧ ૨ 3
૫
४
आणाखंडणकारी जइति तिकालं महाविभूईए ।
ξ
८
૧૦
-
पूएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥४१॥ आज्ञाखंडनकारी, यद्यपि त्रिकालं महाविभूत्या । पूजयति वीतरागं, सर्वमपि निरर्थकं तस्य ॥ ४१ ॥
અર્થ : શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાળો પુરૂષ જો
6
Page #147
--------------------------------------------------------------------------
________________
१३४ કે, હોટી સંપદાવડે કરીને ત્રણે કાલ વીતરાગ દેવની પૂજા કરે, તોપણ તે સર્વે ક્રિયા જેની પૂજા કરવી છે, તેની આજ્ઞાથી બહાર હોવાથી નિરર્થક છે. रनो आणाभंगे, इकुच्चि य होइ निग्गहो लोए ।
૮ ૯ ૧૦ ૧૧ सब्वनुआणभंगे, अणंतसो निग्गहो होई ॥४२॥
राज्ञ आज्ञाभंगे, एकश्चैव भवति निग्रहो लोके । सर्वज्ञाज्ञाभंगे, अनन्तशो निग्रहो भवति ॥४२॥
અર્થ : આ લોકને વિષે રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી એક જ વાર નિગ્રહ-દંડ થાય છે, પરંતુ સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ કરવાથી અનંતીવાર નિગરહ-બહુ જન્મોને વિષે છેદન, ભેદન, જન્મ, જરા, મરણ શોક અને રોગાદિ રૂપ દંડને પામે છે.
अविधिए अने विधिए करेला धर्ममां अंतरपणुं.
W
जह भोयणमविहिकयं, विणासए विहिकयं जियावेई ।
७ ८ ९ ११ १० _ १२ १३ तह अविहिकओ धम्मो, देइ भवं विहिकओमुक्खं ॥४३॥
यथा भोजनमविधिकृतं, विनाशयेद्धिधिकृतं जीवयति । तथाऽविधिकृतधर्मो, ददाति भवं विधिकृतो मोक्षम् ॥४३॥
Page #148
--------------------------------------------------------------------------
________________
१३५
અર્થ : જેમ અવિધિયે કરેલું ભોજન શરીરનો વિનાશ કરે છે અને વિધિયે કરેલું ભોજન પુષ્ટિ આપે છે, તેમ અવિધિયે કરેલો ધર્મ સંસારને વધારે છે અને વિધિએ કરેલો ધર્મ મોક્ષને આપે છે. द्रव्यस्तव अने भावस्तवनुं अंतरपणुं
૧
3 ૨
४ ૫
६
मेरुस्स सरिसवरस य, जित्तियमित्तं तु अंतरं होई ।
८ १०
८
૧૨
दव्वत्थयभावत्थय, अंतरमिह तित्तियं नेयं ॥४४॥
मेरोः सर्षपस्य च, यावन्मात्रं त्वन्तरं भवति । द्रव्यस्तवभावस्तवयो- रन्तरमत्र तावज्ज्ञेयम् ॥४४॥
৭৭·
6
અર્થ : મેરૂપર્વત અને સરસવમાં જેટલું અંતર છે, તેટલું અંતર અહિં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં જાણવું.
द्रव्यस्तव अने भावस्तवनुं उत्कृष्ट फल
૧
૨
हु
४
૫
उक्कोसं दव्वत्थयं, आराहिय जाइ अच्चुयं जाव ।
७
૧૦
८
૯
भावत्थएण पावइ, अंतमुहुत्त्रेण निव्वाणं ॥ ४५ ॥ उत्कृष्टं द्रव्यस्तव, माराध्य यात्यच्युत्ते यावद् । भावस्तवेन प्राप्नोत्यन्तर्मुहूर्तेणम् ॥४५॥
અર્થ : દ્રવ્યસ્તવનો આરાધક વધારેમાં વધારે અચ્યુત નામે
3
Page #149
--------------------------------------------------------------------------
________________
१३६ બારમા દેવલોક સુધી જાય અને ભાવસ્તવે કરીને અંત મુહૂર્તમાં નિર્વાણ પામે.
केवा गच्छनो त्याग करवो ?
जत्थ य मुणिणो कयवि, कयाइ कुवंति निच्चपन्भट्ठा ।
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ तं गच्छं गुणसायरं, विसंच दूरं परिहरिज्जा ॥४६॥ यत्र च मुनयः क्रयवि-क्रयादिं कुर्वन्ति नित्यप्रभष्टाः । तं गच्छं गुणसागर !, विषवत् दूरं परिहर ॥४६॥
અર્થ : જે ગચ્છમાં નિત્ય ભ્રષ્ટાચારી એવા મુનિયો ક્રયવિક્રયાદિ કરે છે, તે ગચ્છને હે ગુણસાગર ! વિષની પેઠે દૂર “त्य है.
जत्थ य अज्जालद्धं, पडिग्गहमाइय विविहमुवगरणं ।
૮ ૭ ૧૦ ૯ ૧૦ ૧૧ पडिभुंजइ साहूहि, तं गोयम केरिसं गच्छं ॥४७॥
यत्र चार्यालब्धं, प्रतिग्रहादिक विविधमुपकरणम् । प्रतिभुज्यते साघुभिः, स गौतम ! कीद्दशो गच्छ: ?॥४७॥
અર્થ : જે ગચ્છમાં સાધ્વીએ લાવેલાં વસ્ત્ર પાત્રાદિ ઉપકરણો સાઘુઓ ભોગવે છે, હૈ ગૌતમ ! તે કેવો ગચ્છ? અર્થાત્ કાંઈ નહિ એવો જાણવો.
Page #150
--------------------------------------------------------------------------
________________
१३७
૧
८
3
૫
४
६
૨
जहि नत्थि सारणा वारणा, य पडिचोयणा य गच्छंमि ।
૧૩
૯ १०
૧૨
૧૧
૧૪
सो अ अगच्छो गच्छो, संजमकामीहि मुत्तव्यो ॥४८॥
यत्र नास्ति सारणा, वारणा च प्रतिचोदना च गच्छे ।
स चागच्छो गच्छ:, संयमकामिभि र्मोक्तव्यः ॥४८॥
અર્થ : જે ગચ્છમાં સારણા, વારણા, ચ શબ્દથી ચોયણા અને પડિચોયણા થતી નથી, તે ગચ્છ અગથ્થુ તુલ્ય છે, તેથી સંયમના વાંચ્છુક મુનિયોએ તે ગચ્છને તજી દેવો.
गच्छनी उपेक्षा करखानुं अने पाळवानुं फळ.
૨ ૧
3
૬
૪ ૫
गच्छं तु उवेहंतो, कुब्बड़ दीहंभवे विहीएओ ।
૯
८
૧૨
૧૦ ૧૧
૧૩
૧૪
पालंतो पुण सिज्झइ, तइअ भवे भगवई सिद्धं ॥४९॥ गच्छं तूपेक्षयन्, कुर्याद्दीर्घं भवं विधिना । पालयन्पुनः सिध्यति, तृतीयभवे भगवत्यां सिद्धम् ॥ ४९॥
અર્થ : ગચ્છની ઉપેક્ષા કરે તો દીર્ઘ - લાંબા ભવ કરે અને વિધિપૂર્વક પાલન કરે તો ત્રીજે ભવે સિદ્ધપદ પામે. એ પ્રમાણે શ્રી ભગવતિસૂત્રમાં સિદ્ધપણે કહ્યું છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
१३८
૮
૫
૬
૯
૧૦
जत्थ हिरन्नसुवन्नं, हत्थेण पराणगंपि नो छिप्पे ।
૩ ૪ ૧૪ ૧ ૧૨ ૧૧ ૧૩. कारणसमप्पियंपि हु, गोयम गच्छं तयं भणियं ॥५०॥
यत्र हिरण्यसुवर्णं, हस्तेन परकीयमपि नो स्पृशेत् । कारणसमर्पिमपि हि, गौतम ! गच्छ: स भणितः ॥५०॥
અર્થ : જે ગચ્છમાં મુનિયો કારણથી આપ્યા છતાં પણ પારકા એવા હિરણ્ય અને સુવર્ણને હસ્તસ્પર્શ પણ કરતા નથી, તેવા ગચ્છને ગચ્છ કહાો છે.
पुढविदगअगणिमारुअ-वणस्सइ तहतसाणविविहाणं ।
૫ ૬ ૯ ૮ ૧૦ ૭ ૧૧ ૧૨ मरणंतेवि न पीडा, कीरइ मणसा तयं गच्छं ॥५॥ पृथ्व्युदकाऽग्निमारुत, वनस्पतीनां तथा त्रसाणां विविघानाम् । मरणान्तेऽपि न पीडा, क्रियते मनसा स गच्छः ॥५१॥
मर्थ : पृथ्वी, पाणी, मन, वायु, वनस्पति मने विविध પ્રકારના ત્રસ જીવોને જેઓ મરણાંતે પણ મનવડે કરીને પણ પીડા કરતા નથી, એવા ગચ્છને ગચ્છ કહેવો.
Page #152
--------------------------------------------------------------------------
________________
१३९
मूलगुणेहिं विमुक्, बहुगुणकलियपि लद्धिसंपन्न । उत्तमकुलेवि जायं, निद्धाडिज्जइ तयं गच्छं ॥५२॥
९
१०
११
भूलगुणैर्विमुक्तं, बहुगुणकलितमपि लब्धिसंप्राप्तम् । उत्तमकुलेऽपि जातं, निर्घाटयति स गच्छः ॥५२॥
અર્થ : કોઈ પણ મુનિ બીજા બહુ ગુણે અલંકૃત હોય, લબ્ધિસંપન્ન હોય અને ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હોય, તોપણ મૂળ ગુણે કરીને વિમુક્ત હોય; એવાને જે કાઢી મૂકે છે, એવો ગચ્છ તે જ ગચ્છ છે. जत्थ य उसहादीणं, तित्थयराणं सुरिंदमहियाणं ।
६ ७ ८ ९ १० कम्मट्टविमुक्काणं, आणं न खलिज्जइ स गच्छो ॥५३॥
यत्र च ऋषभादीनां, तीर्थकराणां सुरेन्द्रमहितानाम् । कर्माष्टविमुक्ताना, माज्ञा न स्खलति स गच्छः ॥५३॥
અર્થ : જે ગચ્છમાં અષ્ટકર્મ વિમુક્ત અને સુરેંદ્રપૂજિત શ્રી ઋષભાદિક તીર્થકરોની આજ્ઞા અલના પામતી નથી, તે ગચ્છને ગચ્છ જાણવો.
Page #153
--------------------------------------------------------------------------
________________
१४०
૨
૧
૬
૭
૪
૫ ૮
૯
૧૨
૧૫ ૧૬
जत्थ य अज्जाहिं समं, थेरावि न उल्लवंति गयदसणा। ૧૩ ૧૦ ૧૪ ૧૧ न य झायंतित्थीणं, अंगोवंगाइं तं गच्छं ॥५४॥ यत्रचार्याभिः समं, स्थविराअपिनोल्लपन्ति गतदशनाः । न च ध्यायन्ति स्त्रीणा-मंगोपांगानि स गच्छ) ॥५४॥
અર્થ : જે ગચ્છને વિષે જેના દાંત પણ ગએલા છે એવાં સ્થવિર પણ, સાધ્વીની સાથે બોલતા નથી અને સ્ત્રીનાં અંગોપાંગને निरमता नथी, तने 29 हीमे. वज्जेइ अप्पमत्तो, अज्जासंसग्गि अग्गिविससरिसी।
१० ८ ७८ अज्जाणुचरो साहू, लहइ अकित्ति खु अचिरेण ॥५५॥
वर्जयत्यप्रमत्त, आर्यासंसर्गमग्निविषसद्दशम् । आर्यानुचर: साघु, र्लभतेकीर्ति खल्वचिरेण ॥५५॥
અર્થ : અપ્રમત્ત મુનિ મહારાજાએ અગ્નિ અને વિષ સદશ આર્યાનો જે સંસર્ગ છે, તે વર્જવો. આર્યાનો (સાધ્વીનો) અનુચર સાઘુ નિચે સ્વલ્પકાલમાં અપકીર્તિ પામે છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
१४१
शीळनो पुष्टि ૧ ૩ ૨. जो देइ कणयकोडिं अहवा कारेइ कणयजिण भवणं ।
૭ ૧૦ ૮ ૯ ૧૧ ૧૨ ૧૩ तस्स न तत्तिय पुत्रं, जत्तिय बंभब्बए घरिए ॥५६॥ यो ददाति कनककोटि, मथवा कारयति कनकजिनभवनम् ।
तस्य न तावत्पुण्यं, यावद् ब्रहाव्रते घारिते ॥५६॥
અર્થ: જો કોઈ પ્રાણી સુવર્ણની કોટિ અર્થાત્ ક્રોડો રૂપિયાની કિમ્મતનું સુવર્ણ યાચકોને આપે, અથવા કંચનનું જિનભવન કરાવે, તોપણ તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મવ્રત ધારણ કરનારને याय छे.
सीलं कुलआहणं, सीलं रूपं च उत्तमं होइ । ૮ ૧૦૯ ૧૧ ૧૪ ૧૨ ૧૩ सीलं चिय पंडितं, सीलं चिय निरुवमं घम्मं ॥५७॥
शीलं कुलाभरणं, शीलं रूपं चोत्तमं भवति । शीलं चैव पाण्डित्यं, शीलं चैव निरुपमो धर्मः ॥१७॥
અર્થ : શીળ કુળના આભરણ સમાન છે, શીળ તેજ ઉત્તમ રૂપ છે, શીખ તે જ પાંડિત્ય છે અને શીખ તે જ નિરૂપમ ધર્મ છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
१४२ कुमित्रनो संग वर्जवानो उपदेश ___ (अनुष्टुप् वृत्तम्)
५
८
७
१२
१०
वरं वाही वरं मच्चू, वरं दारिद्दसंगमो।
११ वरं अरण्णवासो अ, मा कुमित्ताण संगमो ॥५८॥
वरं व्याधि वरं मृत्यु, परं द्रारिद्रयसंगमः । वरमण्यवासश्च, मा कुमित्राणां संगमः ॥५८॥
અર્થ: વ્યાધિ, મૃત્યુ અને દારિઘનો સંગમ તેમજ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રનો સંગમ તેવો નથી.
अगीयत्थ कुसीलेहिं, संग तिविहेण वोसिरे । मुक्खमग्गमीमे विग्धं, पहंमि तेणगे जहा ॥५९॥
अगीतार्थ कुशीलैः, संगं त्रिविधेन व्युत्सृजेत् । मोक्षमार्गे इमे विजाः, पथि स्तेनको यथा ॥५९॥
અર્થ : અગીતાર્થ અને કુશીલિયાનો સંગ ત્રિવિધ કરીને તજી દેવો. કેમકે રસ્તામાંના ચોરની પેઠે તેઓ મોક્ષ માર્ગમાં વિશ્વ 5२।२। छे.
Page #156
--------------------------------------------------------------------------
________________
१४३
अगीतार्थ अने कुशीलियाने नजरे पण न जोवा
(आर्यावृत्तम) उम्मग्गदेसणाए, चरणं नासंति जिणवरिंदाणं ।
૧ ૨ ૧૦ ૯ ૧૧ ૭ ૯ वावन्नदंसणा खल, न ह लब्भा तारिसं दटट्रं ॥६०॥
उन्मार्गदेशनया, तरणं नाशयन्ति जिनवरेन्द्रणाम् । व्यापन्नदर्शनाः खलु, नहि लभ्यं ताद्दशां दर्शनम् ॥६०॥ .
અર્થ: ઉન્માર્ગની દેશના દેવાથી નિશ્ચ નાશ પામ્યું છે સમકિત જેઓનું એવા પુરૂષો શ્રી જિનેશ્વર ભગવંતનું કહેલું ચારિત્ર નાશ પમાડે છે, માટે તેવાઓનું દેખવું પણ ન થાઓ.
परिवारपूअहेऊ ओसन्नाणं च आणुवित्तीए । चरणकरणनिगृहई, तं दुलहं बोहिअं जाणं ॥६॥
परिवारपूजाहेतवे - ऽवसन्नानामनुवृत्या । चरणकरणौ निगुह्यति, तंदुर्लभबोधिकं जानीहि ॥६१॥
અર્થ : પરિવારના પૂજાના હેતુથી સત્રાની અનુવૃત્તિઓ ચાલે અને ચરણસિત્તરી કરણસિત્તરીને ગોપવે, તેને સમકિત દુર્લભ જાણવું.
Page #157
--------------------------------------------------------------------------
________________
१४४ ओसन्नानी निश्राए चालवाथी सारा मुनिमां पण दोष
प्राप्त थाय छे. त्या दृष्टांत कहे छे. ૨ ૧ ૪ ૩ ૫ ૬
૮ ૭ अंबस्स य निंबस्स य; दुण्हंपि समागयाइं मूलाइं।
(
૧૧
૧૨
૧૩
संसग्गेण विणट्टो, अंबो निंबत्तणं पत्तो ॥२॥ आम्रस्य च निम्बस्य च, द्वयोरपि समागतानि भूलानि ।
संसर्गेण विनष्ट, आम्रो निम्बत्वं प्राप्तः ॥६२॥ * અર્થ : આંબાના અને લીંબડાના એ બન્નેનાં મૂળ એકઠાં થયાં, તેમાં લીંબડાના સંસર્ગથી આંબો વિનષ્ટ થયો અને લીંબડાપણાને પામ્યો. पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होई। इय दंसणा सुविहिआ, मज्झि वसंता कुसीलाणं ॥३॥
पवणकुले वसन्, शकुनिपारोऽपि गर्हितो भवति । इति दर्शन सुविहिता, मध्ये वसन्त: कुशीलानाम् ॥६३॥
અર્થ : ચંડાળના કુળને વિષે વસતો એવો શકુન પારક (જ્યોષી) પણ નિંદાને પાત્ર થાય છે. તેમ જ સુવિહિત એવા મુનિ કુશીલિયામાં વસવાથી નિંદનીક થાય છે.
:
૧૦
૧૧
Page #158
--------------------------------------------------------------------------
________________
१४५
उत्तमनी संगतथी थतो लाभ
૨ ૩
૫
४
उत्तमजणसंसग्गी, सील दरिद्दपि कुणई सीलनं ।
૧
Ε
८ ૯
૧૦ ૧૧
जह मेरुगिरि विलग्गं, तणंपि कणगत्तणमुवेई ॥६४॥ उत्तमजनसंसर्गः, शीलदरिद्रमपि करोति शीलाढयम् । यथा मेरुगिरिविलग्नं, तृणमपि कनकत्वमुपैति ॥ ६४ ॥
の
અર્થ : ઉત્તમ જનની સંગતિ, શીખ રહિત પુરુષને પણ શીળયુક્ત કરે છે, જેમ મેરૂપર્વત સાથે લાગેલાં તૃણ પણ સુવર્ણપણાને पामे छे.
मिथ्यात्व, महादोषने उत्पन्न करनारुं छे.
૧૦ ૯ ૭
૧૧
८ ૧૩ ૧૨ ૧૪
૧૫
૧૪
नवि तं करेसि अग्गी, नेव विसं नेव किन्हसप्पो अ
४
६
૫
૧
3
२.
जं कुणइ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं ॥ ६५ ॥ नापि तत्करोत्यग्नि, नैव विषं नैव कृष्णसर्पश्च ।
यत् करोति महादोषं, तीव्रं जीवस्य मिथ्यात्वम् ॥६५॥
અર્થ : તીવ્ર મિથ્યાત્વ, જીવને જેટલો મહાન દોષ કરે છે, તેટલો દોષ અગ્નિ, વિષ અને કાળો સર્પ પણ કરતો નથી.
Page #159
--------------------------------------------------------------------------
________________
१४६
मिथ्यात्य छते बीजुं सर्व निरर्थक छे.
૧
૨
3
४
६
७
૫
कट्टं करेसि अप्पं, दमेसि अत्थं चयंसि धम्मत्थं ।
૯ ૧૦ ૧૧
૯
૧૨
૧૩
इक्कं न चयंसि मिच्छत्तं, विसलवं जेण बुढिहिसि ॥ ६६ ॥
कष्टं करोष्यात्मानं, दमयस्यर्थं त्यजसि धर्मार्थम् । एकं न त्यजसि मिथ्यात्वं, विषलवं येन वर्द्धयसि ॥ ६६ ॥
અર્થ :કૃષ્ટ કરે છે, આત્માને દમે છે અને ધર્મને અર્થે દ્રવ્યને તજે છે, પણ જો વિષલવ તુલ્ય મિથ્યાત્વને તજતો નથી, તો તે સર્વ નિરર્થક છે; કારણ કે મિથ્યાત્વથી પ્રાણી સંસારસમુદ્રને વધારે છે.
यतनानो प्राधान्यता
૨ १.
3
૫
g
४
जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव ।
૯
८
૧૧
૧૦
तवबुढिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥६७॥
यतना च धर्मजननी, यतना धर्मस्य पालनी चैव । तपोवृद्धिकरी यतनै - कान्तसुखावहा यतना ॥६७॥ अर्थ : : જયણા ધર્મની માતા છે, જયણા ધર્મનું પાલન કરનારી છે, જયણા તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી
6
Page #160
--------------------------------------------------------------------------
________________
१४७
५९८४यए। छ..
.
कषाय- फळ
जं अज्जिअं चरितं, देसूणाए वि पुब्बकोडीए।
૧૨ ૧૦ ૧૧ तं पि कसाइमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥६॥ - यदर्जितं चारित्रं, देशोनयाऽपि पूर्वकोटया । तदपि कषायितमात्रो, हारयति नरो मुहूर्तेन ॥६॥
અર્થ: દેશે ઉણા પૂર્વકોડ વર્ષ સુધી પણ ચારિત્ર પાલવાથી જે ચારિત્ર ગુણ ઉપાર્જન કર્યો હોય, તેને પણ એક મુહૂર્ત માત્ર કષાય કરવાથી પ્રાણી હારી જાય છે. चारे कषायना दोषोनुं जुएं जुएं वर्णन करे छे.
(अनुष्टुप्वृत्तम)
कोहो पीई पणासेई, माणो विणयनासणो। माया मित्ताणि नासेई, लोहो सबविणासणो ॥६॥
क्रोधः प्रीतिं प्रणाशयति, मानो विनयनाशनः । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः ॥६॥ અર્થ : ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે
Page #161
--------------------------------------------------------------------------
________________
१४८
છે, માયા મિત્રોનો નાશ કરે છે; અને લોભ સર્વનો વિનાશી છે.
क्षमाना गुणो (आर्यावृत्तम)
૧
૨
3
६
४
૫
खंती सुहाण मूलं, मूलं धम्मरस उत्तमा खंती ।
૧૩
૯
૧૦
८
૧૨
૧૧
हरइ महाविज्जा इव, खंती दुरियाई सब्वाई ॥७०॥
क्षान्तिः सुखानां मूलं, मूलं धर्मस्योत्तमा क्षान्तिः । हरति महाविद्येव, क्षान्तिर्दुरितानि सर्वाणि ॥७०॥
અર્થ : ક્ષમાં સુખનું મૂલ છે, ધર્મનું મૂલ પણ ઉત્તમ ક્ષમા છે. મહા વિદ્યાની પેઠે ક્ષમા સર્વ દુ:ખોને હરે છે.
पापश्रमणनुं लक्षण (अनुष्टुप् वृत्तम् )
૧
૨
3
૫
४
Ε
सयं गेहं परिच्चज्ज, परगेहं च वावडे ।
८
૯
૧૦ ૧૧
૧૨
निमित्तेण य ववहरई, पावसमणुत्ति वुच्चई ॥ ७१ ॥
स्वकं गृहं परित्यज्य, परगृहं च व्याप्रियते ।
निमित्तेन च व्यवहरति, पापश्रमण इत्युच्यते ॥ ७१ ॥
અર્થ : જે પોતાનું ઘર તજી દઈને પરઘરને જોયા કરે છે,
6
37
Page #162
--------------------------------------------------------------------------
________________
१४९ પરને વિષે મમત્વ ધારણ કરે છે અને નિમિત્ત વડે વ્યાપાર કરે છે તેને પાપશ્રમણ કહેવામાં આવે છે.
२४ दुद्ध दही विगईओ, आहारेई अभिक्खणं ।
८८ १० न करेइ तवोकम्म, पावसमणुत्ति बुच्चइ ॥७२॥
दघिदुग्घे विकृती, आहारयत्यभीक्ष्णम् । न करोति तपः कर्म, पापश्रमण इत्युच्यते ॥७२॥
અર્થ : દુધ, દહિં અને ધૃતાદિક વિગય વારે વાર વાપરે અને તપકર્મ ન કરે, તેને પાપશ્રમણ કહેવામાં આવે છે.
__ पांच प्रमाद सेववा- फळ
૨ ૩ ૬ ૪ ૫ ૮ मज्जं विसय कसाया, निद्दा विकहा य पंचमी भणिया।
૧૦ ૧૧ ૧૩ ૧૨. ए ए पंच पमाया, जीवं पाडंति संसारे ॥७३॥ मंद्यविषयकषायौ, निद्रा विकथा च पंचमी भणिता । एते पंच प्रमादा, जीवं पातयन्ति संसारे ॥७३॥
અર્થ:મદ, વિષય, કષાય, નિદ્રા અને પાંચમી વિકથા એ કહેલા પાંચ પ્રમાદો જીવને સંસારને વિષે પાડે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
१५० निद्राथी थती हानी.
जइ चउदसपुब्वधरो, वसई निगोएसुऽणंतयं कालं ।
૭ ૧૩ ૧૧ ૧૦ ૯ निद्दापमायवसओ, ता होहिसि कह तुमं जीव ॥४॥
यदि चतुर्दशपूर्वधरो, वसति निगोदेष्वनंतकं कालम् । निद्राप्रमादवशग-स्ततो भविष्यसि कथं त्वं जीव ! ॥७४॥
અર્થ : જ્યારે નિદ્રારૂપ પ્રમાદના વશ થકી ચૌદ પૂર્વ ધર નિગોદને વિષે અનંતકાલ સુધી રહે છે, તો હે જીવ ! લ્હારૂં શું થશે ? અર્થાત્ તું જો નિદ્રાપ્રમાદને વશ પડયો તો કદિપણ ઉંચો આવી શકીશ નહીં.
ज्ञान अने क्रियानी आवश्यकता
५
हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया।
૮ ૧૨ ૧૦ ૯ ૧૧ पासंतो पंगुलो दढ़ो, धावमाणो अ अंधओ ॥७५॥
हतं ज्ञानं क्रियाहीनं, हताऽज्ञानतः क्रिया। पश्यन्नपि पंगुर्दग्घो, धावमानश्चान्धकः ॥७५॥
અર્થઃ ક્રિયાહીન જે જ્ઞાન છે તે હણાયેલું છે અને અજ્ઞાન પણાથી ક્રિયા હણાએલી છે. અર્થાત્ જ્ઞાનવડે શુભાશુભ ભાવ
Page #164
--------------------------------------------------------------------------
________________
१५१
કૃત્યાકૃત્ય જાણે છે, પરંતુ જો શુભ ક્રિયા કરતો નથી તો તેથી કાંઈ પણ સિદ્ધિ થતી નથી. અહિંયાદૃષ્ટાંત કહે છે. પાંગળો દેખતો થકો દાઝયો અને આંધળો દોડીને દાઝયો.
(૩પનાતિવૃત્તમ)
૨
૩
संजोग सिद्धि फलं वयंति,
૭ ૪
Ε
૫
૮
न हु एगचक्कण रहो पयाई ।
૧૦ ૯ ૧૨ ૧૧ ૧૩
૧૪
अंधो य पंगू य वणे समिच्चा,
૧૫
૧૬
૧૭
૧૮
તે સંપળટ્ટા નારં પવિટ્ટા ોદ્દો
संयोगसिद्धिकं फलं वदन्ति, नहोकचक्रेण रथः प्रयाति ।
अन्धश्च पङ्गुश्च वनके समेत्य, तौ संप्रयुक्तौ नगरं प्रविष्टौ ॥ ७६ ॥
અર્થ : પંડિત પુરૂષો જ્ઞાન અને ક્રિયાના સંયોગની સિદ્ધિ વડે જ મુક્તિ રૂપ ફલની પ્રાપ્તિ કહે છે, કારણ કે એક પૈડે કરીને રથ ચાલતો નથી, પણ બે પૈડાંવડે જ ચાલી શકે છે. અહિંયા દૃષ્ટાંત કહે છે. આંધળો અને પાંગળો વનને વિષે એકઠા મળીને ત્યાંથી તેઓ નાઠા અને તેઓ નગરમાં પેસી ગયા.
Page #165
--------------------------------------------------------------------------
________________
चारित्रनी प्राधान्यता.
(आर्यावृत्तम)
3
१५२
૧ ૨
४
हु
सुबहुंपि सुअमहीअं, किं काही चरणविप्पहीणस्स ।
૧૧
の
૫
૯
८
૧૦
अंधस्स जह पलित्ता, दिवसयसहस्सकोडीओ ॥७७॥
सुबह्यपि श्रुतमधीतं, किं करिष्यति चरणविप्रहीणस्य । अन्धस्य यथा प्रज्वलिता, दीपशतसहस्त्रकोटयः ॥ ७७ ॥
3
H
અર્થ : અત્યંત જ્ઞાનાભ્યાસ કર્યો હોય તોપણ ચારિત્ર રહિતને જ્ઞાન શું અસર કરે ? અર્થાત્ કાંઈ પણ અવબોધ કરી શકતું નથી. જેમ લાખો ક્રોડો પ્રજ્વલિત કરેલા દીપકો અંધને કાંઈ પણ પ્રકાશ આપી શકતા નથી.
૧ ૨
४
६
७
૫
अप्पंपि सुअमहीअं, पयासगं होड़ चरणजुत्तस्स ।
૯ ૧૦ ८
૧૧
૧૨
૧૩
इक्कोवि जह पईवो, सचक्खुअरसा पयासेई ॥ ७८ ॥
अल्पमपिश्रुतमधीतं, प्रकाशकं भवति चरणयुक्तस्य । एकोऽपि यथा प्रदीप:, सचक्षुषः प्रकाशयति ॥७८॥
અર્થ : જેમ ચક્ષુવાળાને એક દીપક પણ પ્રકાશને કરે છે તેમ ચારિત્રયુકત પુરૂષનો થોડો પણ શ્રુતાભ્યાસ પ્રકાશને કરનાર થાય છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
१५३
श्रावकनी अगीयार पडिमा दसण वय सामाझ्य, पोसहपडिमा अबंभ सच्चित्ते ।
૧૦ ૧૨ ૧૧ आरंभ पेस उद्दिट्ट, वज्जए समणभूए अ ॥७९॥ दर्शनव्रतसामायिक-पौषघप्रतिमाब्रहासचित्तम् ।
आरंभप्रेष्योद्दिष्ट, वर्जक श्रमणभूतश्च ॥७९॥
मर्थ : १ समहितप्रतिमा, २ प्रतप्रतिमा, 3. सामायि પ્રતિમા, ૪ પૌષધપ્રતિમા, ૫ કાયોત્સર્ગ પ્રતિમા, ૬ અબ્રહ્મ વર્જક પ્રતિમા, છ સચિત્તવર્જક પ્રતિમા, ૮ આરંભવર્જક પ્રતિમા, ૯ પ્રેગ્યવર્જક પ્રતિમા, ૧૦ ઉદૃષ્ટિવર્જક પ્રતિમા અને ૧૧ શ્રમણભૂત પ્રતિમા.
श्रावक प्रतिदिवस शुं सांभळे ?
संपत्तदंसणाई, पईदियह जइजणाओ निसुणेई।
૫ ૨ ૮ ૯ ૧૦ ૧૧ सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥८॥ संप्राप्तदर्शनादिः प्रतिदिवसं यतिजनेभ्यो निःश्रृणोति । सामाचारी परमां, यः खलु तंश्रावकं ब्रुवन्ति ॥१०॥ અર્થ: સંપ્રાપ્ત કર્યું છે સમકિત જેણે અર્થાત્ સંપૂર્ણ થઈ છે
Page #167
--------------------------------------------------------------------------
________________
१५४
દર્શનાદિ પ્રતિમા જેને એવો જે શ્રાવક પ્રતિદિવસ મુનિજનની પાસે શ્રેષ્ટ એવી સામાચારી સાંભળે. નિશ્ચે તે પુરૂષને તીર્થંકર ભગવંત શ્રાવક કહે છે.
(પનાતિવૃત્તમ)
૧
૩
૨
जहा खरो चंदणभारवाही,
૪ ૫
૮ Ε
७
भारस्सभागी न हु चंदणस्स ।
૯ ૧૩
૧૨
૧૦
૧૧
एवं खु नाणी चरणेण हीणो,
૧૪
૧૫ ૧૮ ૧૬ ૧૭
भारस्सभागी न हु सुग्गईए ॥ ८१ ॥
यथा खरदनभारवाही,
भारस्य भागी न हि चंदनस्य
एवं हि ज्ञानी चरणेन हीनो, भारस्य भागी न हि सद्गतेः ॥ ८१ ॥
અર્થ : ચંદનના કાષ્ટસમૂહને ઉપાડનાર ગર્દભ જેમ ભારમાત્રનો ભાગી છે, પણ તે ચંદનના સુગંધનો ભાગી નથી; તેમ ચારિત્ર ધર્મે કરીને હીન (રહીત) એવો જ્ઞાની નિશ્ચે જ્ઞાન માત્રનો ભાગી છે, પરંતુ સદ્દગતિનો ભાજન થતો નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
स्त्रीसंगमा रहेला दोषनुं वर्णन
___ (अनुष्टुप् वृत्तम) तहिं पंचिंदि आ जीवा, इत्थीजोणीनिवासिणो ।
८८ मणुआणं नवलक्खा, सब्बे पासेई केवली ॥२॥ __ तत्र पञ्चेन्द्रिया जीवाः, स्त्रीयोनिनिवासिनः । मनुष्याणां नवलक्षाः, सर्वान् पश्यति केवली ॥८२॥
અર્થ : મનુષ્યની સ્ત્રીઓની યોનિમાં નવ લાખ પંચેન્દ્રિય મનુષ્ય જીવો રહે છે, તેઓને કેવળ ભગવાન્ દેખે છે.
(आर्यावृत्तम) इत्थीणं जोणीसु, हवंति बेइंदिया य जे जीवा । ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૩ ૧૪ इक्को य दुन्नि तिनिवि, लक्खपहुत्तं तु उक्कोसं ॥८३॥
स्त्रीणां योनिषु, भवन्ति द्वीन्द्रियाश्च ये जीवाः। एकश्च द्रौवा त्रयोऽपि, लक्षपृथक्त्वं तूत्कृष्टम् ॥८३॥
અર્થ : સ્ત્રીઓની યોનિને વિષે બેઈદ્રિય જે જીવો છે. તેની સંખ્યા શાસ્ત્રકારે એક, બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ લાખ પૃથકત્વ કહેલી છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
पुरिसेण सहगयाए, तेसिं जीवाण होइ उद्दवणं । वेणुअ दिट्टतेणं, तत्ताइ सिलागनाएणं ॥४॥ पुरुषेण सहगताया-स्तेषां जीवानां भवत्युद्रवणम् । वेणुक दृष्टान्तेन, तप्तायः शलाकाजातेन ॥४॥
અર્થ : તપાવેલી સલાકા દાખલ કરેલી ભૂંગળીના દૃષ્ટાંતે કરીને પુરૂષની સંગાથે સ્ત્રીનો યોગ થવાથી તે પૂર્વોક્ત જીવોનો નાશ થાય છે. इत्थीण जोणिमझे, गभगयाइं हवंति जे जीवा।
૯ ૮ ૧૦ ૧૧ ૧૨ उप्पज्जति चयंति य, समुच्छिमा असंखया भणिया ॥
स्त्रीणां योनिमध्ये, गर्भगता भवन्ति ये जीवाः । उत्पद्यन्ते च्यवन्ति च, संमूछिमा असंख्याता भणिताः ॥८५॥
અર્થ: સ્ત્રીની યોનિને વિષે ગર્ભગત જે જીવો છે, તે ઉપજે છે અને ચવે છે; તથા સમૂર્છાિમ જીવો પણ અસંખ્ય કહ્યાા છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
१५७ मेहुणसन्नारुढो नवलक्ख हणेद सुहुम जीवाणं । तित्थयरेणं भणियं, सद्दहियवं पयत्तेणं ॥८६॥ मैथुनसंज्ञारुढो, नवलक्षान् हन्ति सूक्ष्म जीवानाम् । तीर्थकरेण भणितं, श्रद्धातव्यं प्रयत्नेन ॥८६॥
અર્થ : મૈથુનસંજ્ઞાને વિષે આરૂઢ થએલો મનુષ્ય નવલાખ સૂક્ષ્મ જીવોને હણે છે. એ પ્રમાણે તીર્થકરે કહ્યું છે. તે રીતે તે પ્રયત્ન કરી સવું.
(उपजातिवृत्तम) असंखयाथी नर मेहुणाओ, मुच्छंति पंचिदिय माणुसाओ। निसेस अंगाण विभत्ति चंगे, ८८
भणई जिणो पन्नवणा उवंगे ॥७॥ असंख्याता: स्त्रीनरमैथुनतो, मूर्च्छन्ति पश्चंन्द्रियमनुष्याः । नि:शेषाङ्गानां विभक्तिचंगे, भणति जिनःप्रज्ञापनोपाङ्गे ॥७॥
Page #171
--------------------------------------------------------------------------
________________
१५८ અર્થ : સ્ત્રી અને પુરૂષના મૈથુનથી અસંખ્યાતા સમૂર્ણિમ પંચેન્દ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સર્વ અંગોને વિષે જીવાજીવાદિકના વિવરણવડે મનોહર એવા પન્નવણા ઉપાંગને વિષે શ્રીજીનેશ્વર ભગવંતે કહયું છે.
(अनुष्टुप् वृत्तम)
૫ ૪ मज्जे महंमि मंसंमि,नवणीयंमि चउत्थए।
१
.
उप्पज्जंति असंखा, तब्बना तत्थ जंतुणो॥८॥
मद्ये मधुनि मांसे, नवनीते चतुर्थेके । उत्पद्यन्तेऽसंख्या, स्तदर्णा स्तत्र जंतवः ॥८॥
અર્થ : મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તેવાજ વર્ણ (રંગ)ના અસંખ્ય જંતુઓ ઉત્પન્ન થાય છે. . . (आर्या वृत्तम)
आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसु । ૮ ૯ ૧૧ ૧૨ ૫
૧૦ सययं चिय उववाओ, भणिओ अ निगोअ जीवाणं ॥८९॥
आमासु च पक्वसु च, विपच्यमानासु मांसपेशीषु । सतत मेवोपपातो, भणितश्च निगोदजीवानाम् ॥८९॥
Page #172
--------------------------------------------------------------------------
________________
અર્થ : પક્વ, અપક્વ તથા પક્વકરાતી માંસની પેશીમાં નિરંતર નિગોદજીવોનું ઉત્પન્ન થવું કહેલું છે.
___ व्रत भंग करवानुं फळ आजम्मं जं पावं, बंघइ मिच्छत्त संजुओ कोई। ૧૦ ૧૧ १२ वयभंग काउमणो, बंघइ तं चेव अट्टगुणं ॥४०॥
आजन्म यत्पापं, बजाति मिथ्यात्वसंयुक्तः कोऽपि । व्रतभंडं कर्तुमना, बध्नाति तच्चैवाष्टगुणम् ॥१०॥
અર્થ : મિથ્યાત્વ સંયુક્ત કોઈ પ્રાણી જન્મથી આરંભીને મરણ પર્યત જેટલું પાપ બાંધે છે, તે કરતાં આઠગણું પાપ વ્રત ભંગ કરવાનું મન કરનાર બાંધે છે.
(अनुष्टुप् वृत्तम)
૨ ૩ ૪ ૫ ૧ सयसहस्साण नारीणं, पिढें फाडेइ निग्घिणो । सत्तट्टमासिए गब्भे, तप्फडते निकत्तइ ॥१॥ शतसहस्त्राणां नारीणा-मुदरं स्फोटयति निघृणः । सप्ताष्टमासिकं गर्भ, कम्पमा निकृन्तति ॥११॥
Page #173
--------------------------------------------------------------------------
________________
१६० (आर्यावृत्तम)
तं तस्स जत्तियं पावं, तं नवगुणिय मेलियं हुज्जा । एगित्थि य जोगेणं, साहु बंधिज्ज मेहुणओ ॥१२॥
तत्तस्य यावत्कं पापं, तन्नवगुणितमेलितं भवेत् । एकस्त्रियाश्च योगेन, साधु र्बजाति मैथुनतः ॥१२॥
અર્થ : એક લાખ ગર્ભવતી સ્ત્રીઓનાં નિર્દયપણે પેટ ચીરે અને તેમાંથી બહાર આવેલા સાત આઠ માસના તરફડતા ગર્ભને મારી નાખે, તે પ્રાણીને જેટલું પાપ લાગે, તેને નવગણું કરીએ તેટલું પાપ એક સ્ત્રીના યોગે કરીને મૈથુન સેવન કરવાથી સાધુ બાંધે.
कोनी समीपे समकितादि ग्रहण करवू ?
अखंडीयचारित्तो, वयधारी जो व होइ गीहत्थो।
૯ ૧૧ ૧૦ तस्स सगासे दंसण,-चयगहणं सोहिकरणं च ॥३॥
अखंडितचारित्रो, व्रतधारी यो वा भवति गृहस्थः । तस्य सकाशे दर्शन-व्रतग्रहणं शोधिकरणं च ॥१३॥
અર્થ : અખંડ ચારિત્રવંત મુનિ અથવા વ્રતધારી ગૃહસ્થ હોય, તેની સમીપે સમકિત તથા વ્રત ગ્રહણ કરવું અને આલોયણ લેવું.
Page #174
--------------------------------------------------------------------------
________________
१६१ स्थावर जीवोमा रहेला जीवो
अद्दामलय पमाणे, पुढवीकाए हवंति जे जीवा ।
F८८ १० तं पारेवय मित्ता, जंबूदीये न मायंति ॥४॥ आद्रीमलकप्रमाणे, पृथ्वीकाये भवन्ति ये जीवाः ।
ते पारापतमात्रा, जंबूद्धीपे न मान्ति ॥१४॥
અર્થ : લીલા આમલા પ્રમાણે પૃથ્વિકાયને વિષે જે જીવો. રહેલા છે, તે દરેકનું શરીર પારેવા પ્રમાણે કરીએ તો જંબૂવીપને વિષે સમાય નહી. एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नता। ७ ८
९ १० ११ १२ ते जइ सरिसवमित्ता, जंबूदीवे न मायंति ॥१५॥
एकस्मिन्नुदकबिंदौ, ये जीवा जिनवरैः प्रज्ञप्ताः । ते यदि सर्षपमात्रा, जंबूद्धीपे न मान्ति ॥१५॥
અર્થ : એક પ્રાણીના બિંદુમાં જે જીવો જીનેશ્વરે કહ્યા છે, તેને સરસવ જેવડા શરીરવાળા કરીએ તે જંબૂદ્વીપમાં સમાય નહી.
Page #175
--------------------------------------------------------------------------
________________
जीवा।
बरंटतंदुलमित्ता, तेउकाए हवंति जे जीवा। ते जड वसनसमित्ता, जंबूदीचे न मायंति ॥६॥
८
१०
११
बरंटतन्दुलमात्रे, तेजस्काये भवन्ति ये जीवाः । ते यदि खसखसमात्रा, जंबूदीपे न मान्ति ॥९६॥ .
અર્થ: બંટી તંદૂલ માત્ર તેઉકાયને વિષે જેટલા જીવો છે, તે જો ખસખસ જેવડા શરીરવાળા કરીએ તો જંબૂદ્વીપમાં સમાપ નહી. जे लिंबपत्तमित्ता, वाऊकाए हवंति जे जीवा ।
૯ ૧૦ ૧૧ लं मत्थयलिक्खमित्ता, जंबूदीवे न मायंति ॥७॥
यस्मिन् निम्बपत्रमात्रे, वायुकाये भवन्ति ये जीवाः । ते मस्तकलिक्षामात्रा, जंबूद्वीपे न मान्ति ॥१७॥
અર્થ : લીંબડાના પાંદડા જેટલી જગ્યા રોકનારા એવા વાયુકાયમાં જે જીવો છે, તે દરેકને માથાની લીખ જેવડા શરીરવાળા ऽरीमे तो.दीपम समाय नही.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧
૫
ξ
४
असुइठाणे पडिआ, चंपकमाला न कीरइ सीसे ।
૯
१६३
3
८
૧૦
पासत्थाई ठाणे, सुवट्टमाणो तह अपुज्जे ॥९८॥ अशुचिस्थाने पतिता, चंपकमाला न क्रियते शीर्षे । पार्श्वस्थादिस्थानेषु वर्त्तमानस्तथापूज्यः ॥९८॥
6
૫
અર્થ : અપવિત્ર સ્થાનકને વિષે પડેલી ચંપાના પુષ્પોની માળા જેમ મસ્તક ઉપર ધારણ કરાતી નથી, તેમ પાસત્યાદિક સ્થાનકને વિષે વર્તતા રહેતા એવા મુનિ પણ અપૂજ્ય છેપૂજ્વા યોગ્ય નથી.
૨
छट्टट्टम दसम दुवालसेहिं, मासद्धमासखमणेहिं ।
३४
हु
८
इत्तोउ अणेगगुणा, सोहा जिमियस्स नाणिस्स | ssu
षष्ठाष्ठमदशमद्वादशै, र्मासार्द्धमासक्षपणैः ।
एतेभ्यस्त्वनेकगुणा, शोभा जिमितस्य ज्ञानिनः ॥ ९९ ॥
अर्थ : छ्ठ्ठ, अठ्ठभ, दृशम, हुवास, अर्ध भास जमा अने માસખમણ કર્યાથી જે શોભા છે, તે કરતાં અનેક ઘણી શોભા દરરોજ જમતા એવા જ્ઞાનીની છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
१६४
जं अन्नणी कम्म, खवेड़ बहुआई वासकोडीहिं ।
१११०। तन्नाणि तिहिंगुत्तो, खवेइ उस्सासमित्तेणं ॥१०॥
यदज्ञानी कर्म, क्षपयति बहुभिर्वर्षकोटिभिः । तज्ज्ञानी त्रिभिर्गुप्तः, क्षपयत्युच्छासमात्रेण ॥१००॥
અર્થ: બહુકોડ વર્ષોએ કરીને અજ્ઞાની જેટલાં કર્મને ખપાવે છે, તેટલાં કર્મને જ્ઞાની ત્રણ ગુણિયુક્ત વર્તવાથી એક શ્વાસોશ્વાસમાં जपावे छे.
देवद्रव्यना रक्षण, फळ जिणपवयणबुढ़िकरं, पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदळ, तित्थयरत्तं लहइ जीवो ॥१०॥
जिनप्रवचनवृद्धिकरं, प्रभावकं ज्ञानदर्शनगुणानाम् । रक्षन् जिनद्रव्य, तीर्थकरत्वं लभते जीवः ॥१०१॥
અર્થ: જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર જીવ તીર્થકર પણાને પ્રામ हरे छे.
Page #178
--------------------------------------------------------------------------
________________
जिणपवयणबुट्टिकरं, पभावगं नाणदसणगुणाणं । भक्खंतो जिणदव्, अणंतसंसारिओ होई ॥१०२॥
जिनप्रवचनवृद्धिकरं, प्रभावकं ज्ञानदर्शनगुणानाम् । भक्षयन् जिनद्रव्य मनन्तसंसारिको भवति ॥१०२॥
અર્થ : જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું ભક્ષણ કરનાર અનંત સંસારી થાય. -
(अनुष्टुप् वृत्तम)
भकरोड़ जो उवेकखेड, जिणदव् तु सावओ॥ ८ ८ ७ ११
१० पन्नाहीणो भवे जीवो, लिप्पड़ पावकम्मुणा ॥१०३॥
भक्षयति य उपेक्षते, जिनद्रव्यं तु श्रावकः । .. प्रज्ञाहिनो भवेज्जीवो, लिप्यते पापकर्मणा ॥१०३॥
અર્થ: જે શ્રાવક જિનદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા ઉપેક્ષા કરે તો તે જીવ પ્રજ્ઞા (બુદ્ધિ) હીન થાય અને પાપ કર્મે લેપાય.
Page #179
--------------------------------------------------------------------------
________________
१६६
चार म्होटां अकार्य वर्जवां.
(आर्यावृत्तम्)
चेइअदबविणासे, रिसिधाए पवयणस्सउड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१०४॥
चैत्यद्रव्यविनाशे, ऋषिघाते प्रवचनस्योड्डाहे । संयतीचतुर्थभंगे, मूलाग्निोघिलाभस्य ॥१०४॥
અર્થ : ચૈત્યદ્રવ્યનો વિનાશ કરનાર, મુનિની ઘાત કરનાર, પ્રવચનનો ઉઠ્ઠહ કરનાર અને સાધ્વીના ચતુર્થ વ્રતનો ભંગ કરનાર મસકિતના લાભરૂપ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકે છે.
पूजा करवाना भाव पण महा फळवाळा छे. सुब्बइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआपणिहाणेणं, उप्पन्ना तियसलद्रुगंमि ॥१०५॥
श्रूयते दुर्गतनारी, जगद् गुरोः सिन्दुवारकुसुमैः॥ पूजाप्रणिघाने-नौत्पन्ना त्रिदशलोके ॥१०५॥
અર્થ : એમ સંભળાય છે કે, દરિદ્રિ એવી એક સ્ત્રી સિંદુવારના (નગોજના) પુષ્પોવડે પ્રભુની પૂજા કરવાના પ્રણિધાનથી
Page #180
--------------------------------------------------------------------------
________________
१६७
-એકાગ્રતાથી દેવલોકને વિષે ઉત્પન્ન થઈ.
गुरुवंदन करवानुं फळ
तित्थयरत्तं सम्मत्त-खाइयं सत्तमी तईयाए । ८ ८ १० ४ ७ साहुण वंदणेणं, बद्धं च दसारसीहेणं ॥१०६॥ तीर्थकरत्वं सम्यक्त्वं, क्षायिकं सप्तम्यास्तृतीयायुः ।
साघुनां वन्दनेन, बद्धं च दाशार्हसिंहेन ॥१०६॥ ' અર્થ: તીર્થંકરપણું, ક્ષાયિક સમકિત અને સાતમી નરકથી ત્રીજી નરકનો બંધ (એ ત્રણ વાનાં) વિધિપૂર્વક મુનિઓને વંદન કરવાથી इयो लाईन . .
___ द्रव्यस्तव, स्थापन
अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलुजुत्तो। संसारपयणुकरणे, दव्वत्थए कूवदिटुंतो ॥१०॥
अकृत्सप्रवर्तकानां विरत्ताऽविरतानामेष खलु युक्तः ।
संसारप्रत्तनुकरणे, द्रव्यस्तवे कूपद्दष्टान्तः ॥१०७॥ " અર્થ : સમસ્ત પ્રકારે ધર્મકાર્યમાં નહિ પ્રવર્તેલા એવા વિરતાવિરતિ જે શ્રાવકો, તેમને સંસાર પાતળો કરવાને અર્થે દ્રવ્યસ્તવ (આતરણીય છે.) તેને વિષે કૂવાનું દૃષ્ટાંત જાણવું
Page #181
--------------------------------------------------------------------------
________________
१६८
क्रोध- फळ अणथोवं वणयोवं, अग्गीथोवं च कसायथोवं च ।
૧૦ ૧૩ ૧૪ ૧૧ ૧૨ ૧૫ ૧૬ न हु ते विससिअब्, थोपि हु तं बहू होई ॥१०॥ ऋणस्तोकं व्रणस्तोक, मग्निस्तोकं च कषायस्तोकं च । न हि तद्धिश्वसितव्यं, स्तोकमपि सद्बहुभवति ॥१०८॥
અર્થ: દેવું થોડું હોય, વ્રણ થોડું હોય, અગ્નિ થોડી હોય, અને કષાય થોડો હોય તોપણ તેનો વિશ્વાસ ન કરવો. કેમ કે થોડું હોય તોપણ તે ઘણું થઈ જાય છે. અર્થાત્ ઘણું થતાં વાર લાગતી નથી.
मिच्छामिदुक्कडंनुं प्रवर्तन जं दुक्कडंति मिच्छा, तं भुज्जो कारणं अपूरंतो ।
૧૦ ૧૨ ૧૧ ૧૩ ૧૪ तिविहेण पडिकंतो, तस्स खलु दुक्कडं मिच्छा ॥१०९॥
यदुष्कृतमिति मिथ्या, तद्भूयः कारणमपूरयन् । त्रिविघेन प्रतिक्रामन, तस्य खलु दुष्कृतंमिथ्या ॥१०९॥
અર્થ : જે દુકૃતને મિથ્યા કરે તે દુષ્કત સંબંધી કારણને ફરીને સેવે નહિ અને વિધિએ કરીને પડિક્કમે; તેનું ખરૂં
Page #182
--------------------------------------------------------------------------
________________
१६९
મિથ્યાદુષ્કૃત જાણવું
3 ξ ૫ ૭
૧૦
૯
૧
૨ ४
८
जं दुक्कडंति मिच्छा, तं चेव निसेवइ पुणो पावं ।
૧૧
૧૩
૧૨
पच्चक्खमुसावाई, मायानियडिप्पसंगो अ ॥ ११० ॥
यद्दुष्कृतमिति मिथ्या, तच्चैव निषेवते पुनः पापम् । पत्यक्षमृषावादी, मायानिविडप्रसंगश्च ॥ ११० ॥
अर्थ : के हुष्ठाने -पापने मिथ्या डरे, ते४ पापना डराने ફરીને સેવે, તે પ્રાણીને પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાકપટના નિવિડ પ્રસંગવાળો જાણવો.
मिच्छामिदुक्कडं ए वाक्यनो अर्थ
८.
૧ ૨
3
४
५ ६
૯
मिति मिउ मद्दवते, छत्तीदोसाण छायणे होई ।
の
૧૧ ૧૨ ૧૦
૧૩
૧૪૧૫
૧૭
૧૬
मित्तिअ मेराइट्टिओ, दुत्ति दुगंछामि अप्पाणं ॥ १११ ॥ मीति मृदुर्मार्दवत्वे, च्छेति दोषाणांच्छादने भवति ।
मीति च मर्यादास्थितो, दु इति दुर्गच्छाम्यात्मान्म् ॥ १११॥
Page #183
--------------------------------------------------------------------------
________________
१७०
૧ ૨ ४
3 ૫
७८६ ૧૧
૯
૧૦
कत्ति कडं मे पावं, डत्तिय देवेमि तं उवसमेणं ।
૧૨
૧૩
एसो मिच्छादुक्कडं, पयक्खरत्यो समासेणं ॥ ११२ ॥
૧૪
केति कृतं मे पापं, डेति च दहामि तदुपशमेन । एष मिथ्यादुष्कृत, पदाक्षरार्थः समासेन ॥ ११२ ॥
अर्थ : “भि” मृहु भाईवपणाने विषे छे. "य्च्छा" घोषनुं આચ્છાદન કરવાને અર્થે છે. ‘‘મિ’’ મર્યાદામાં સ્થિત થવા માટે છે. "हु" आत्मानी हुगंठा ३ धुं खेम भाववा माटे छे. "S" म्हारां કરેલા પાપ એમ સૂચવે છે. અને ‘‘ડ’’ તે પાપને ઉપશમ વડે બાળી નાંખું છું એમ કહે છે. આ પ્રમાણે ‘‘મિચ્છામિદુક્કડં'' વાક્યના દરેક અક્ષરનો અર્થ સંક્ષેપમાં જાણવો.
चार प्रकारना तीर्थनुं वर्णन.
૧
૨
४
4 3
६
नामं टवणातित्थं, दव्वंतित्थं च भावतित्थं च ।
૯
८
इक्किकुंमि य इत्तो ऽणेगविहं होई नायव्वं ॥ ११३ ॥
नाम स्थापनातीर्थ, द्रव्यतीर्थ च भावतीर्थं च । एकैकस्मिन् चा ऽनेकविधं भवति ज्ञातव्यम् ॥ ११३ ॥
અર્થ : નામ તીર્થ, સ્થાપના તીર્થ, દ્રવ્ય તીર્થ અને ભાવ
Page #184
--------------------------------------------------------------------------
________________
१७१ તીર્થ એ પ્રમાણે તીર્થના મુખ્ય ચાર ભેદ છે. તે એકેકના અનેક પ્રકાર છે તે જાણી લેવા.
दाहोवसमं तहाइ छेयणं, मलपिवाहणं चेव ।
तिहिं अत्यहिंनिउत्तं, तम्हा तं दबओतित्थं ॥११४॥
दाहोपशमं तृष्णादि, च्छेदनं मलप्रबाघनं चैव । त्रिभिरथैर्नियुक्तं, तस्मात् तद्रव्यतस्तीर्थम् ॥११४॥
અર્થ: દાહનું ઉપશમાવવું, તૃષાદિનો છેદ કરવો, અને મેલને દૂર કરવો, એ ત્રણે અર્થે કરીને યુકત હોય તે કારણથી તેને દ્રવ્યતીર્થ हीये. . भावतीर्थ- स्वरुप.
२ ३ ४ कोहंमिउ निग्गहिए, दाहस्स उवसमणं हवइ तित्थं ।
८ ८ १० ११ लोहंमिउ निग्गहिए तहाए छेयणं होई ॥१५॥
क्रोघेतु निगृहीते, दाहस्योपशमनं भवति तीर्थम् । लोभे तुं निगृहीते, तृष्णाया: छेदनं भवति ॥११५॥
Page #185
--------------------------------------------------------------------------
________________
१७२
अट्टविहं कम्मरयं, बहुएहिं भवेहिं संचियं जम्हा ।
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ तवसंजमेण धोवइ, तम्हा तं भावओतित्थं ॥११६॥
___ अष्टविधं कर्मरजो, बहुभिर्भवैः संचितं यस्मात् । तपः संयमेन घुवति, तस्मात् तत् भावतस्तीर्थम् ॥११६॥
અર્થઃ ક્રોઘનો નિગ્રહ થવાથી દાહના ઉપશરૂપ તીર્થ થાય અને લોભનો નિગ્રહ થવાથી તૃષ્ણાના છેદનરૂપ તીર્થ થાય. આઠ પ્રકારના કર્મરૂપી રજ બહુ ભવે કરીને સંચય કરેલી તે તપ અને સંયમે કરીને ઘોવાઈ જાય દૂર થાય. તેથી તેને ભાવતીર્થ કહીએ.
.-दंसणनाणचरित्ते-सु निउत्तं जिणवरेहिं सव्वेहिं । एएण होइ तित्थं, एसो अन्नोवि पज्जाओ ॥१७॥
___ दर्शनज्ञानचारित्रे-षु नियुक्तं जिनवरैः सर्वैः । एतेन भवति तीर्थ -मेष अन्योऽपि पर्यायः ॥११७॥
અર્થ: એટલા માટે સર્વ જિનૅકોએ જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે તીર્થ કહેલું છે. એ પ્રમાણે બીજો પણ પર્યાય જાણવો.
Page #186
--------------------------------------------------------------------------
________________
१७३
3 ५ .. ४ सवो पुवकयाणं, कम्माणं पावए फलविवायं ॥
८ ७ १०८ ११
स, निमित्तमित्तं परो होइ॥११८॥ सर्वः पूर्वकृतानां, कर्मणां प्राप्नोति फलविपाकम् । अपराघेषु गुणेषु च, निमित्तमात्र: परो भवति ॥११॥
અર્થ: સર્વ જીવો પૂર્વભવે કરેલાં કર્મોનાં ફળ વિપાકને પામે છે. અપરાધોને વિષે અને ગુણોને વિષે બીજા તો નિમિત્ત માત્ર જ होय छे.
धारिज्जड इत्तो जलनिही, विकल्लोलभिन्नकुलसेलो । न हु अन्नजम्मनिम्मिय, सुहासुहो कम्मपरिणामो ॥१९॥
धार्यत इतो जलनिधि, रपि कल्लोलभिन्नकुलशैलः। न ह्यन्यजन्मनिर्मित-शुभाशुभ: कर्मपरिणामः ॥११९॥
અર્થ : પોતાના કલ્લોલ કરીને મ્હોટા પર્વતોને જેણે ભેદી નાંખ્યા છે એવા સમુદ્રને ધારણ કરી શકાય, પણ અન્ય જન્મ નિમિત શુભાશુભ કર્મના પરિણામને ધારણ કરી શકાય નહી. અર્થાત્ રોકી શકાય નહી.
Page #187
--------------------------------------------------------------------------
________________
१७४
अकयं को परिभुंजइ, सकयं नासिज्ज कस्स किरकम्मं ।
૧૦ ૧૨ ૧૧ ૧૩ ૧૪ सकयमणु/जमाणो, कीस जणो दुम्मणो होई ॥१२०॥ अकृतं कः परिभुड़ते, स्वकृतं नश्यति कस्य किल कर्म ?। स्वकृतमनुभुंजानः, कथं जनो दुर्मना भवति ? ॥१२०॥
मर्थ : न रेखi sो भोगवे ? मने पोतानi sai . કર્મ કોનાં નાશ પામે છે ? અર્થાતુ ન કરેલાં કોઈ ભોગવતું નથી અને કરેલાં કર્મ કોઈનાં નાશ પામતાં નથી ત્યારે પોતાનાં કરેલાં કર્મને ભોગવતો થકો શા માટે પ્રાણી દુઃખી મનવાળો થાય છે?
७ ११ १० पोसेइ सुहभावे, असुहाइ खवेइ नत्थि संदेहो । छिंदइ नरयतिरियगइ, पोसहविहि अप्पमत्तो य ॥२१॥
पोषयति शुभभावा-नशुभानि क्षपयति नास्ति संदेहः । छिनत्ति नरकतिर्यग्गतिं, पौषघविधिरप्रमत्तश्च ॥१२१॥
અર્થ પૌષધની વિધિને વિષે અપ્રમત્ત-અપ્રમાદી એવો મનુષ્ય શુભ ભાવનું પોષણ કરે છે, અશુભ ભાવનો ક્ષય કરે છે અને નરક તિર્યંચની ગતિનો છેદ કરે છે. એમાં સંદેહ નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
१७५
जिन पूजाना प्रकार वरगंधपुण्फ अक्खय, पईवफलधूवनीरपत्तेहिं । नेविज्जविहाणेण य, जिणपूआ अट्टहा भणिया ॥१२२॥
वरगन्धपुष्पाक्षत-प्रदीपफळधूपनीरपात्रैः । नैवेद्यविधानेन च, जिनपूजाअष्टधा भणिता ॥१२२॥
मर्थ : १ श्रेष्ठ ध, २ पुष्प, 3 मक्षत (योमा),-४.. દીપક, ૫ ફળ, ૬ ઘૂપ, ૭ જળપાત્ર અને ૮ નૈવેધના વિધાન કરીને જીનપૂજા આઠ પ્રકારે કહી છે.
जिनेंद्रनी पूजा, फळ
उवसमइ दुरियवग्गं, हरइ दुहं कुणइ सयलसुक्खाई।
૯ ૧૦ ૧૧ ૧૨ ૨ चिंताईयंपि फलं, साहइ पूआ जिणंदाणं ॥१२३॥ उपशमयति दुरितवर्ग, हरति दुःखं करोति सकलसौख्यानि । चिन्तातीमपिं फलं, साधयति पूजा जिनेन्द्राणाम् ॥१२३॥
અર્થ : જિતેંદ્રની પૂજા દુરિત વર્ગને ઉપશમાવે છે, દુઃખને દૂર કરે છે, સમસ્ત સૌખ્યને ઉત્પન્ન કરે છે અને ચિંતાતીત-ચિંતવવાને પણ અશકય એવા ફળને-મોક્ષ ફળને સાધે છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
१७६
धर्मकार्य करवामां विधिनी प्रबळता
૨
धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धन्ना ।
૧
3
४
૫
६
विहिबहुमाणा धन्ना, विहिपक्ख अदूसगा धन्ना ॥ १२४॥
धन्यानां विधियोगो, विधिपक्षाराधकाः सदा धन्याः । विधिबहुमाना धन्या, विधिपक्षाऽदूषका धन्याः ॥१२८॥
અર્થ : વિધિનો યોગ ધન્ય પુરૂષોને થાય છે. વિધિ પક્ષના આરાધન કરનારને સદા ધન્ય છે, વિધિનું બહુમાન કરનારને ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ આપે નહિ તેને પણ ધન્ય છે. आ ग्रंथ भणवाथी थतुं फळ
४
૧
ર
૫
3
संवेगमणो संबोहसत्तरिं, जो पढेइ भव्वजियो ।
६
८
૧૦
८
सिरिजयसेहरठाणं, सो लहइ नत्थि संदेहो ॥१२५॥
संवेगमनाः संबोधसप्ततिं यः पठति भव्यजीवः ।
श्री जयशेखरस्थानं, सलभते नास्ति संदेहः ॥ १२५॥
6
અર્થ : સંવેગ યુક્ત મનવાળા થયા થકા જે ભવ્ય જીવો આ સંબોધસત્તરિ પ્રકરણ ભણે, તે શ્રીજયશેખર સ્થાન-મોક્ષસ્થાન પ્રત્યેપામે એમા સંદેહ નથી.
Page #190
--------------------------------------------------------------------------
________________
१७७ (अनुष्टुप् वृत्तम)
श्रीमन्नागपुरीया, तपोगणकजारुणाः॥ ज्ञानपीयूषपूर्णांगाः सूरीन्द्रा जयशेखराः ॥१॥ तेषांपत्कजमघुपाः, सूरयो रत्नशेखराः॥
सारंसूत्रात्समुद्धत्य, चक्रुःसंबोधसप्ततिम् ॥२॥
અર્થ : શ્રીમત્ નાગપુરીય નામના તપગચ્છ રૂપી કમળને સૂર્ય સમાન અને જ્ઞાન રૂપી અમૃતવડે પૂર્ણ શરીરવાળા શ્રીજયશેખર નામના સૂરીંદ્રના ચરણકમળને વિષે ભ્રમર સમાન શ્રીરત્નશેખર નામે આચાર્યે, સૂત્રમાંથી સાર સાર ગાથાઓનો ઉદ્ધાર કરીને આ સંબોધસત્તરિ નામે પ્રકરણની રચના કરી.
॥ इति श्री संबोधसत्तरि मूलान्वय संस्कृत छाया
तथा भाषान्तरयुक्त समाप्त ॥
Page #191
--------------------------------------------------------------------------
________________
१७८
श्रीमन्महावीरस्वामिहरतदीक्षित श्री वीरभद्रनिमहाराज कृत
श्री चउसरण पयन्नो. (भूगान्वय, संस्कृत छाया भने भाषान्तर युत.)
yyyyy
(आर्यावृत्तम्)
सावज्जजोगविरई, उक्तित्तण गुणवओ अ पडिवी ।
૧૦ ૯ ૧૧ खलियस्स निंदणा वण,-तिगिच्छगुणधारणा चेव ॥
सावद्ययोग विरति-सत्कीर्तनं गुणवतश्च प्रतिपत्तिः। स्खलितस्य निन्दना, व्रणचिकित्सा गुणधारणाचैव ॥१॥
અર્થ : પાપ વ્યાપારથી નિવર્તરૂપ સાહાયક નામે પહેલું આવશ્યક, ચોવીસ તીર્થંકરના ગુણોનું ઉત્કિર્તન કરવા રૂપ ચઉવિસત્યો
Page #192
--------------------------------------------------------------------------
________________
१७९ નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂપ વંદનક નામનું ત્રીજ આવશ્યક,લાગેલા અતિચાર રૂપ દોષની નિંદારૂપ પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક, વ્રણચિકિત્સા-ભાવઘા એટલે આત્માને ભારે દુષણ લાગેલું, તેને મટાડવા રૂપ કાઉસગ્ન નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચખાણ નામનું છઠું આવશ્યક એ છે આવશ્યક નિશ્ચ કરી કહેવાય છે.
चारित्तस्स विसोही, कीरइसामाइएण किल इहयं । सावज्जेयर-जोगाण, वज्जणा-सेवणत्त(ण)ओ ॥२॥
चारित्रस्य विशुद्धिः, क्रियते सामायिकेन किलेह ।
सावद्येतरयोगानां, वर्जना सेवनत्वतः ॥२॥
અર્થ : આ જિનશાસનમાં સામાયિક વડે નિશ્ચ ચારિત્રની વિશુદ્ધિ કરાય છે, તે સાવદ્ય યોગનો ત્યાગ કરવાથી અને નિર્વદ્ય યોગને સેવવાથી થાય છે.
दसणयार-विसोही, चउवीसायथएण किज्जड़ य । अच्च अ-गुणकित्तण,-रू वेणं जिणवरिंदाणं ॥३॥ दर्शनाऽऽचार विशुद्धि-श्चतुर्विंशत्यात्मस्तवेन क्रियते च ।
अत्यद्भुतगुणकीर्तन-रू पेण जिनवरेन्द्राणाम् ॥३॥
Page #193
--------------------------------------------------------------------------
________________
१८०
અર્થ : દર્શનાચારની વશુધ્ધિ છઉવિસત્થા (લોગસ્સ) વડે કરાય છે. તે જિનેશ્વર ભગવાનોના અતિ અદ્ભૂત ગુણના કીર્તનરૂપ ચોવિસે જિનની સ્તુતિવડે થાય છે.
૧ 3
૨
४
नाणाइआउगुणा, तस्संपन्नपडिवत्तिकरणाओ ।
૫
ξ
૧૧
૯ ૧૦
७८
वंदणएणं विहिणा, कीरइ सोहीउ तेसिं तु ॥४॥
ज्ञानादिकास्तुगुणा-स्तत्संपन्न प्रतिपत्तिकरणात् । वन्दनकेन विधिना, क्रियते शुद्धिस्तु तेषान्तु ॥४॥
અર્થ : જ્ઞાનાદિક ગુણો તો જ્ઞાનાદિ ગુણસંપન્ન ગુરૂમહારાજની ભક્તિથી થાય છે અને ગુરૂ મહારાજની વિધિપૂર્વક વંદના કરવારૂપ, ત્રીજાવંદન નામના આવશ્યકને જ્ઞાનાદિક ગુણોની શુદ્ધિ કરાય છે.
3
૧
૨ ४
खलिअस्स य तेसि पुणो,
૫ ६
विहिणा जं निंदणाइ पडिकमणं ।
の
૯
૧૦
तेण पडिक्कमणेणं
૧૨ 3 ૧૧
૧૫ ૧૪
तेसि पि य कीर सोही ॥५॥
Page #194
--------------------------------------------------------------------------
________________
१८१ स्खलितस्य च तेषां पुन-विधिना यन्निन्दनादि प्रतिक्रमणम् । तेन प्रतिक्क्रमणेन, तेषामपि च क्रियते शुद्धिः ॥५॥
અર્થ : વળી તે જ્ઞાનાદિક ગુણોની આશાતનાની નિંદદિક, વિધિવડે કરવી તે પ્રતિક્રમણ કહેવાય તે પ્રતિક્રમણવડે તે જ્ઞાનાદિક ગુણોની શુદ્ધિ કરાય છે.
चरणाइयाइयणं, जहक्कम मणतिगिछरूवेणं । पडिक्कुमणासुद्धाणं, सोही तह काउस्सग्गेणं ॥६॥
चरणाऽतिगादिकानां, यथाक्रमं व्रणचिकित्सारू पेण । प्रतिक्रमणाऽशुद्धानां, शुद्धिस्तथा कायोत्सर्गेण ॥६॥
અર્થ: ચારિત્રાદિકના અતિચારોની પ્રતિક્રમણ વડે શુદ્ધિ ન થઈ હોય તેમની ગુમડાના ઔષઘ સરખા અનુક્રમે આવેલા પાંચમા કાઉસગ્ગ નામના આવશ્યકવડે શુદ્ધિ થાય છે.
गुणधारणरु वेणं, पच्चकखाणेण तवइआरस्स। विरिआयारस्स पुणो, सबेहि वि कीरए सोही ॥७॥
गुणधारणरूपेण, प्रत्यारख्यानेन तपोऽतिचारस्य । वीर्याऽऽचारस्य पुनः, सर्वैरपि क्रियते शुद्धिः ॥७॥
Page #195
--------------------------------------------------------------------------
________________
१८२
અર્થ : ગુણના ધારણા કરવારૂપ પચ્ચખાણે કરી તપના અતિચારની અને વળી વીર્યાચારની સર્વ આવશ્યકે કરી શુદ્ધિ કરાય છે.
૧
૨
3
गय वसह सीह अभिसेअ, दाम ससि दिणयरं झयं कुंभ ।
૫ ४
पउमसर सागर विमाण, भवण रयणुच्चय सिहिं च ॥ गजवृषय सिंहाऽऽभिषेक -दाम शशि दिनकरं ध्वजं कुंभम् । पद्म सरः सागर विमान - भवन रत्नोच्चय शिखि च ॥८॥
अर्थ : हाथी, वृषभ, सिंह, लक्ष्मी अभिषेड, भाणा, चंद्रमा, सूर्य, ध्वभ, अणस, पद्मसरोवर, क्षीरसमुद्र, हेवगतिमांथी आवेला તીર્થંકરની માતા વિમાન, અને નરકમાંથી આવેલા તીર્થકરની માતા ભવન દેખે, રત્નનો ઢગલો અને અગ્નિ. એ ચઉદ સ્વપ્ર સર્વ તીર્થકરોની માતા તેમને ગર્ભમાં આવતાં દેખે.
3
૨
अमरिंदनरिंदमुणिंद-वंदिअं वंदिउं महावीरं ।
૧
૫
हु
कुसलाणुबंधिबंधुर- मज्झयणं कित्तइस्सामि ॥९॥
अमरेन्द्रनरेन्द्र मुनीन्द्र- वन्दितं वन्दित्वा महावीरम् । कुशलाऽनुबन्धि बन्धुर-मध्ययनं कीर्तयिष्यामि ॥९॥
अर्थ : èवतानार्धन्द्र, यश्र्वतिरोभ, अने मुनीश्वरोथी वंधन
Page #196
--------------------------------------------------------------------------
________________
१८३
કરાએલા એવા મહાવીરસ્વામીને વંદન કરીને મોક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ.
૧
૨
3११
चउसरणगमण दुक्कड-गरिहा सुकडाणुमोयणा चेव ।
૫
६
૯
૧૦
८
एस गणो अणवरयं, कायन्वो कुसलहेउ त्ति ॥१०॥
चतुः शरणगमनं दुःकृत गर्हा सुकृताऽनुमोदना चैव । एष गणोऽनवरतं, कर्तव्य: कुशलहेतुरिति ॥ १० ॥
અર્થ : ચાર શરણ કરવાં, પાપકાર્યોની નિંદા કરવી, અને નિશ્ચે સુકૃતની અનુમોદનના કરવી. આ ત્રણ વસ્તુઓ ખાસ મોક્ષના કારણભૂત છે; માટે તેની નિરંતર ઉપાસના કરવી.
૧
૨
3
४
૫
अरिहंत सिद्ध साहू, केवलिक हिओ सुहावहो धम्मो
૯
の
८
૧૧
૧૨ ૧૦
एए चउरो चउगड़-हरणा सरणं लहइ धन्नो ॥११॥ अर्हन्तः सिद्धः साधवः, केवलिकथितः सुखावहो धर्मः । एते चत्वारश्चतुर्गति - हरणाः शरणं लभते धन्यः ॥११॥
अर्थ : अरिहंत, सिद्ध, साधु खने ठेवणीये हेलो सुप આપનાર ધર્મ, આ ચાર શરણ છે, તે ચાર ગતિનો નાશ કરનાર છે અને તેભાગ્યશાળી પુરૂષનેજ પ્રાપ્ત થાય છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
१८४
अह सो जिणभत्तिभरु-च्छंरंतरोमंचकंचुअकरालो । पहरिसपणउम्मीसं, सीमंमि कयंजलीभणइ ॥१२॥
अथ स जिनभक्तिभरोच्छरद्रोमाश्चकञ्चुककरालः । प्रहर्षप्रणयोन्मिश्रं, शीर्षे कृताज्जलिर्भणति ॥१२॥
અર્થ : હવે તીર્થંકરની ભક્તિની સમૂહે કરી ઉચ્છળતાં રૂવાટાંરૂપ બખરે કરી ભયંકર એવો તે પુરૂષ ઘણા હર્ષ અને સ્નેહ સહિત મસ્તકને વિષે બે હાથ જોડી આ પ્રમાણે કહે.
रागदोसारीणं, हंता कम्मठगाइ अरिहंता । विसयकसायारीणं, अरिहंता हुंतु मे सरणं ॥१३॥
रागद्वेषारीऽणां, हन्तार: कर्माऽष्टकाद्यरिहन्तारः । विषयकषायाऽरीणा-महन्तो भवन्तु मम शरणम् ॥१३॥
અર્થ : રાગ અને દ્વેષરૂપ વૈરીઓના હણનાર, અને આઠકર્માદિક શત્રુને સંહારનાર, વિષયકષાયાદિક રિપુઓનો નાશ કરનાર એવા અરિહંત ભગવાનનું સ્વને શરણ હો.
Page #198
--------------------------------------------------------------------------
________________
रायसिरिमवकसित्ता, तवचरणं दुच्चरं अणुचरित्ता ।
૭ ૮ ૧૧ ૯ ૧૦ केवलसिरिमरहंता, अरिहंता हुंतु मे सरणं ॥१४॥
राज्यश्रियमवकृष्य, तपश्चरणं दुश्चरमनुचर्य । केवलश्चियमर्हन्तो-ऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१४॥
અર્થ: રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને, દુષ્કરતપ અને ચારિત્રને सेवीने, उवण न३५ लक्ष्मीने योग्य मेवा मरिहतीनु પ્ટને શરણ હો. थुइबंदणमरहंता, अमरिंद नरिंद पूअमरहता।
६ ७ १० ८ ८ सासयसुहमरहंता, अरिहंता हुंतु मे सरणं ॥१५॥
स्तुतिवन्दनमर्हन्तोऽमरेन्द्र नरेन्द्र पूजामर्हन्तः । शाश्चतसुखमर्हन्तोऽर्हन्तोभवन्तु मम शरणम् ॥१५॥
અર્થ સ્તુતિ અને વંદન કરવા યોગ્ય, ઈન્દ્ર અને ચક્રવતિની પૂજાને લાયક અને શાશ્વત સુખ પામવાને યોગ્ય એવા અરિહંતોનું હને શરણ હો.
Page #199
--------------------------------------------------------------------------
________________
.१८६
परमणगयं मुणंता, जोइंद महिदं झाणमरहंता ।
૫ ૬ ૭ ૧૦ ૮ ૯ घम्मकहं अकहता, अरिहंता इंतु मे सरणं ॥१६॥
परमनोगतं जानन्तो-योगीन्द्र महेन्द्र ध्यानमर्हन्तः । धर्मकथामर्हन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१६॥
અર્થ : બીજાના મનમાં રહેલી વાતને જાણનારા, અને યોગીશ્વર તથા મહેન્દ્રને ધ્યાન કરવા યોગ્ય એવા અરિહંતોનું હને શરણ હો.
सबजिआणमहिसं, अरहंता सच्चवयणमरहंता।
| ૮ ૧૧ ૯ ૧૦ बंभब्वयमरहंता, अरिहंता हुंतु मे सरणं ॥१७॥
सर्वजीवानामहिंसा-महन्तः सत्यवचनमर्हन्तः ॥ ब्रहाव्रतमहन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१७॥
અર્થ : સર્વ જીવોની દયા પાળવી તેને યોગ્ય, સત્ય વચનને યોગ્ય, વળી બ્રહ્મચર્ય પાળવાને યોગ્ય એવા અરિહંતોનું મ્હને શરણ હો.
Page #200
--------------------------------------------------------------------------
________________
१८७
ओसरणभवसरित्ता, चउतीसं अइसए निसेवित्ता ।
८
८
१२ १०
११
घम्मकहं च कहंता, अरिहंता हुंतु मे सरणं ॥१८॥
समवसरणमवसृत्य, चतुस्त्रिंशतोतिशयान्निषेव्य । धर्मकथां च कथयन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१८॥
અર્થ: સમવસરણમાં બેસીને ચોત્રીશ અતિશયે કરીને સહિત ધર્મકથાને કહેતા એવા અરિહંતોનું હને શરણ હો.
एगाइ गिरा णेगे, संदेहे देहिणं समं छित्ता।
૯ ૧૦ ૧૩ ૧૧ ૧૨ तिहुअणमणुसासंता, अरिहंता हुंतु मे सरणं ॥१९॥
एकया गिराउनेकान्, संदेहान्देहिनां छित्त्वा । त्रिभुवनमनुशासयन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१९॥
અર્થ : એક વચને કરીને પ્રાણીઓના અનેક સંદેહોને એક કાળે છેદી નાખતા અને ત્રણ જગતને શિક્ષા (ઉપદેશ) આપતા એવા અરિહંત ભગવાનનું સ્વને શરણ હો.
Page #201
--------------------------------------------------------------------------
________________
१८८
वयणामएण भुवणं निव्वावंता गुणेसु टावंता।
८ ११ ८ १० जिअलोअमुद्धरंता, अरिहंता हुंतु मे सरणं ॥२०॥
वचनामृतेन भुवनं, निर्वापयन्तो गुणेषु स्थापयन्तः । जीवलोकमुद्धरन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥२०॥
અર્થ : પોતાના વચનામૃતવડે જગતને શાંતિ પમાડતા, અને ગુણોમાં સ્થાપતા, વળી જીવલોકનો ઉદ્ધાર કરતા એવા અરિહંતનું સ્વને શરણ હો. अच्च अगुणवंते, नियजसससहरपसाहिअदिअंते । नियम मणाइअणंते, पडिवन्नो सरणमरिहंते ॥२१॥ अत्यद्भुत गुणवत-निजयशः शशधर प्रसाधितदिगन्तान् ।
नियतमनाद्यनन्तान् , प्रतिपन्नः शरणमर्हतः ॥
અર્થ : અતિ અદ્દભૂત ગુણવાળા અને પોતાના યશરૂપ ચંદ્રવડે સર્વ દિશાઓના અંતને શોભાવ્યા છે એવા, શાશ્વત અનાદિઅનંત એવા અરિહંતોનું શરણ હેં અંગિકાર કર્યું છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
१८९
उज्झियजरमरणाणं, समत्तदुक्खत्तसत्तसरणाणं । तिहुअणजणसुहयाणं, अरिहंताणं नमो ताणं ॥२२॥
उज्झितजरामरणेभ्यः, समस्तदुःखार्तसत्त्वशरणेभ्यः । त्रिभुवनजनसुखदेभ्योऽर्हदभ्यो नमस्तेभ्यः ॥२२॥
અર્થ: જેમણે જરા અને મરણ તજ્યાં છે, અને બધા દુઃખથી પીડાએલા પ્રાણીઓને જે શરણભૂત છે, અને ત્રણ જગતના લોકને જે સુખ આપનાર છે એવા તે અરિહંતોને મ્હારો નમસ્કાર હો.
अरिहंतसरणमलसुद्धि, लद्धसुविसुद्धसिद्धबहुमायो । पणयसिररइयकरकमल, सेहरो सहरिसं भणइ ॥२३॥
अर्हच्छरणमलशुद्धि-लब्धसुविशुद्धसिद्धबहुमानः । प्रणतशिरोरचितकरकमल-शेखर: सहर्ष भणति ॥२३॥
અર્થ : અરિહંતના શરણથી કર્મરૂપ મેલની શુદ્ધિએ પામ્યું છે અતિ શુદ્ધ સિદ્ધમાં બહુ માન જેણે એવો, અને તેથી નમેલા મસ્તક ઉપર કર્યો છે હસ્તરૂપ કમળનો દોડો જેણે અર્થાત્ મસ્તકે અંજલી કરી છે જેણે એવો હળઆ કમિજીવ હર્ષ સહિત સિદ્ધનું શરણ કહે.
Page #203
--------------------------------------------------------------------------
________________
१९० कम्मटक्खयसिद्धा, साहाविअनाणदसणसमिद्धा । सबट्टलद्धिसिद्धा, ते सिद्धा हुंतु मे सरणं ॥२४॥
कर्माऽष्टक्षयसिद्धः, स्वाभाविकज्ञानदर्शनसमृद्धाः । सर्वार्थलब्धिसिद्धा-स्तेसिद्धा भवन्तु मम शरणम् ॥२४॥
અર્થ : આઠ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થયેલા, અને સ્વાભાવિકજ્ઞાનદર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિઓ જેમને સિદ્ધ થઈ છે એવા તે સિદ્ધોનું સ્વને શરણ હો.
तिअलोअमत्थयत्था, परमपयत्था अचिंतसामत्था । मंगलसिद्धपयत्था, सिद्धा सरणं सुहपसत्था ॥२५॥
त्रैलोक्यमस्तकस्था: परमपदस्था अचिन्त्यसामर्थ्याः । मङ्गलसिद्धपदार्थाः, सिद्धः शरणं सुखप्रशस्ताः ॥२५॥
અર્થ : ત્રણ ભુવનના મથાળે રહેલા, અને પરમપદ એટલે મોક્ષમાં રહેલા, વળી અચિંત્ય સામર્થ્યવાણા, અને મંગળભૂત સિદ્ધપદમાં રહેનાર, અને અનંત સુખે કરી પ્રશસ્ત એવા સિદ્ધોનું હુને શરણ હો.
Page #204
--------------------------------------------------------------------------
________________
भूलुक्खयपडिवक्खा,अमूढलक्खा सजोगिपच्चरखा । साहाविअत्तसुक्खा, सिद्धा सरणं परममुक्खा ॥२६॥
भूलोत्खातप्रतिपक्षा-अमूढलक्षाः सयोगिप्रत्यक्षाः। आप्तस्वाभाविकसुखाः, सिद्धाः शरणं परममोक्षाः ॥२६॥
અર્થ : મૂળથી ઉખાડી નાખ્યા છે રાગદ્વેષરૂપ શત્રુઓ જેમણે અને અમૂઢ લક્ષવાળા, વળી કેવળીઓ જેમને દેખી શકે છે એવા સ્વાભાવિક સુખ જેમણે ગ્રહણ કર્યું છે એવા ઉત્કૃષ્ટ મોક્ષવાળા સિદ્ધોનું મહેને શરણ હો.
पडिपील्लिअपडिणीआ, समग्गज्झाणअग्गिदढ्भवबीआ।
जोईसरसरणीआ, सिद्धा सरणं समरणीया ॥२७॥ प्रतिप्रेरितप्रत्यनीकाः, समग्रध्यानाग्निदग्घभवबीजाः । योगीश्वरसरणीयाः, सिद्धाः शरणं स्मरणीयाः ॥२७॥
૫
૪
Page #205
--------------------------------------------------------------------------
________________
१९२
અર્થ : જેમણે રાગાદિ શત્રુઓનો તિરસ્કાર કર્યો છે, વળી જેમણે ભવનુંબીજ સમગ્રધ્યાનરૂપ અગ્નિએ બાળ્યું છે એવા અનેયોગીશ્વરોએ આશ્રય કરવા યોગ્ય તથા ભવ્ય પ્રાણીઓએ સ્મરણ કરવા લાયક એવા સિદ્ધોનું મ્તને શરણ હો.
૧
૨
૩
पाविअपमाणंदा, गुणनिसंदा विदिन्नभवकंदा |
૪
૬
૭
૫
તદુર્રય વિનંદ્રા, સિન્દ્રા સરમાં અવિગતંવા રા
प्रापितपरमानन्दा-गुणनिस्यन्दा विदीर्णभवकन्दाः । लघुकीकृतरविचन्द्राः, सिद्धाः शरणं क्षपितद्वन्द्वाः ॥२८॥
અર્થ : આનંદ પમાડનાર, અને ગુણના સાર રૂપ, વળી જેમણે ભવરૂપકંદનો નાશ કર્યો છે, અને કેવળ જ્ઞાનના પ્રકાશવડે ચંદ્ર અને સૂર્યન થોડા પ્રભાવવાળા કરી દીધા છે, અને વળી જેમણે યુદ્ધ આદિ કલેશનો નાશ કર્યો છે એવા સિદ્ધોનું મ્તને શરણ હો.
૧
૨
उवलद्धपरमबंभा, दुल्लहलंभा विमुक्कसंरंभा ॥
૪
の
૩
૫
મુવળધરવામા, સિદ્ધા સરમાં નિરારંમા રા
उपलब्धपरमब्रह्माणो- दुर्लभलंभा विमुक्तसंरम्भाः । મુવનગૃહઘરળસ્તમ્ભા:, સિદ્ધા: શરળ નિરારમ્ભદ: ||૨||
અર્થ : પામ્યું છે ઉત્કૃષ્ટ જ્ઞાન જેમને એવા, વળી મોક્ષરૂપ
Page #206
--------------------------------------------------------------------------
________________
१९३ દુર્લભ લાભ મેળવ્યો છે જેમણે એવા, મૂક્યા છે અનેક પ્રકારના સમારંભ જેમણે એવા, ત્રણભૂવનરૂપ ઘરને ઘારણ કરવામાં તંભ સમાન, અને વળી આરંભ રહિત એવા સિદ્ધોનું હને શરણ હો.
४ ५६
सिद्धसरणेण नयबंभहेउ, साहुगुणजणिअअणुराओ । मेइणीमिलंतसुपसत्थ,-मत्थओ तत्थिमं भणइ ॥३०॥
सिद्धशरणेन नयब्रहाहेतु-साघुगुणजनितानुरागः । मेदिनीमिलत्सुप्रशस्त-मस्तकस्तत्रेदंभणति ॥३०॥
અર્થ : સિદ્ધના શરણવડે નય અને બાર અંગરૂપ બ્રહ્મના કારણભૂત સાઘુના ગુણોનો ઉપજ્યો છે અનુરાગ જેને, એવો ભવ્ય પ્રાણી પૃથ્વીને અડકયું છે અતિ પ્રશસ્ય મસ્તક જેનું એવો થઈ ત્યાં આ રીતે કહે.
जिअलोअबंधुणो कुगइ, सिंघुणो पारगा महाभागा ।
८ नाणाइएहिं सिवसुख, साहगा साहुणो सरणं ॥३१॥
जीवलोकबन्धवः कुगति-सिन्योः पारगा महाभागाः । ज्ञानादिकैः शिवसुख-साधका: साघवः शरणम् ॥३१॥
અર્થ : જીવલોકના બંઘુ અને કુગતિસમુદ્રના પારપામનાર, મહાભાગ્યવાળા એવા, અને જ્ઞાનાદિકે કરી મોક્ષ સુખના સાધનાર
Page #207
--------------------------------------------------------------------------
________________
१९४
સાધુઓનું મ્હને શરણ હો.
केवलिणो परमोही, विउलमई सुअहरा जिणमयंमि । आयरियउवज्झाया, ते सब्बे साहुणो सरणं ॥३२॥
૧૦
केवलिन: परमावघयो - विमलमतयःश्रुतधराजिनमते ।
आचार्योपाध्याया-स्तेसर्वे साधवः शरणम् ॥३२॥
मर्थ : वणीमो, ५२मावधिज्ञानवाणा, विपुलमति मनः પર્યવજ્ઞાની, મૃતધર તેમજ જિનમતને વિષે રહેલા આચાર્યો અને ઉપાધ્યાયો તે સર્વે સાઘુઓનું મ્યને શરણ હો.
चउदसदसनवपुब्बी, दुवालसिक्कारसंगिणो जे अ । जिणकप्पाहालंदिअ, परिहारविसुद्धिसाहू अ ॥३३॥ ___ चतुर्दशदशनवपूर्विणो-दादशैकादशाङ्गिनो ये च । जिनकल्पिकायथालंदिकाः, परिहारविशुद्धिसाघवश्च ॥३३॥
અર્થ : ચઉદપૂવિ દશપૂર્વિ અને નવપૂર્તિ અને વળી બાર । धरनार, मनियार में धरनार, निहल्पि, यासंह, પરિહારવિશુધ્ધિ ચારિત્રવાળા એવા સાઘુઓનું સ્ટેને શરણ હો.
Page #208
--------------------------------------------------------------------------
________________
१९५
खीरासवमहुआसव, संभिन्नसोअकुट्टबुद्धीम। चारणवेउविपयाणु, सारिणो साहुणो सरणं ॥३४॥
क्षीराश्रवमध्वाश्रव-संभिन्नश्रोत: कोष्टबुद्धयः । चारणवैकुर्विपदाऽनुसारिणः साघवः शरणम् ॥३४॥
અર્થ : ક્ષીરાશ્રવ અને મધ્વાશ્રવ લબ્ધિવાળા, સંમિત્ર શ્રોતલબ્ધિવાળા અને કોષ્ટબુધ્ધિવાળા, ચારણમુનિયો, વૈક્રિયા લબ્ધિવાળા અને પદાનુસારિલબ્ધિવાળા સાધુઓનું હુને શરણ હો. उज्झिअवइरविरोहा, निच्च मदोहा पसंतमुहसोहा । अभिमयगुणसंदोहा, हयमोहा साहुणो सरणं ॥३५॥
उज्जितवैरविरोघा - नित्यमद्रोहा: प्रशान्तमुखशोभाः । अभिमतगुणसन्दोहा-हत्तमोहा: साघवः शरणम् ॥३५॥
અર્થ: તજ્યાં છે વૈર વિરોધ જેમણે, હંમેશાં અદ્રોહિ, અતિશય શાંત, મુખની શોભાવાળા, બહુમાન કર્યું છે ગુણના સમૂહનું જેમણે એવા, અને હણ્યો છે મોહ જેમણે એવા સાધુઓનું સ્ટને શરણ હો.
Page #209
--------------------------------------------------------------------------
________________
१९६
खंडिअसिणेहदामा, अकामधामा निकामसुहकामा । सुपुरिसमणाभिरामा, आयारामा मुणी सरणं ॥३६॥
खण्डितस्नेहदामानोऽकामधामानो निकामसुखकामाः। सुपुरुषमनोऽभिरामा-आत्मारामा मुनयः शरणम् ॥३६॥
અર્થ: તોડયું છે નેહરૂપ બંધન કે જેમણે, નિવિકારી સ્થાનમાં રહેનાર, નિવિકાર સુખના કામી, સત્પરૂષોના મનને આનંદ કરનાર અને આત્મામાં રમનાર મુનિઓનું સ્વને શરણ હો.
।
मिल्हीअविसयकसाया, उज्झिअघरघरणीसंगसुहसाया।
अकलिअहरिसविसाया,
साहू सरणं गयपमाया ॥३७॥ मिल्हीतविषयकषाया-उज्जितहहगृहिणीसंगसुखखादाः । अकालितहर्षविषादाः साधवः शरणं गत प्रमादाः ॥३७॥ અર્થ: દૂર કર્યો છે વિષય અને કષાય તે જેમણે, ત્યાગ કર્યો
Page #210
--------------------------------------------------------------------------
________________
१९७ છે ઘર અને સ્ત્રીના સંગના સુખનો સ્વાદ તે જેમણે, વળી નથી હર્ષ અને નથી શોક તે જેમને એવા અને ગયો છે પ્રમાદ જેમનો એવા સાઘુઓનું મ્હને શરણ હો. हिंसाइदोस सुन्ना, कयकारुन्ना सयंभुरुप्पन्ना।
अजरामरपहजुन्ना, साहू सरणं सुक्यपुना ॥३८॥
हिंसादि दोष शून्यां, कृतकारुण्याः स्वयम्भूरुप्रज्ञाः । अजराऽमरपथक्षुण्णाः , साधवः शरणं सुकृतपुण्याः ॥३८॥
અર્થ : હિંસાદિક દોષે કરીને રહિત, કર્યો છે કરૂણાભાવ તે જેમણે, એવા સ્વયંભુરમણ, સમુદ્ર જેવી વિસ્તીર્ણ બુદ્ધિવાળા, જરા અને મરણ રહિત મોક્ષમાર્ગમાં જનારા, અને અતિશય પુચ કર્યું છે જેમણે એવા સાઘુનું હને શરણ હો. कामविडंबणचुक्का, कलिमलमुक्का विमुक्कचोरिक्का । पावरयसुरयरिक्का, साहुगुणरयणचिच्चिक्का ॥३९॥
कामविडम्बनच्युताः, कलिमलमुक्ता विमुक्तचौरिकाः । पापरजः सुरतरिक्ताः, साधुगुणरत्नदीप्तिमन्तः ॥३९॥
અર્થ : કામની વિડંબનાએ કરીને રહિત, પાપે કરીને રહિત, વળી જેમણે ચોરીનો ત્યાગ કર્યો છે એવા, પાપરૂપ રજના કારણ
Page #211
--------------------------------------------------------------------------
________________
१९८ એવામૈથુનથી રહિત, અને સાઘુના ગુણરૂપ રત્નની કાંતિવાળા એવા મુનિઓનું મહને શરણ હો. साहुत्तसुट्टिआ जं, आयरियाई तओअ ते साहू ।
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ साहुभणिएण गहिआ, तम्हा ते साहुणो सरणं ॥४०॥
साघुत्वसुस्थिताय-दाचार्यादयस्ततश्चते साधवः । साधुभणितेन गृहीता-स्तस्मात्ते साधवः शरणम् ॥४०॥ : અર્થ : જે માટે સાધુપણામાં વિશેષ કરીને રહેલા એવા આચાર્યદિક છે, તે તેઓ પણ સાઘુ કહેવાય. સાઘુ કહેવાવડે તેમને ગ્રહણ કર્યા તે માટે તે સાઘુનું હુને શરણ હો.
૧ ૫ ૬ ૨ ૩ ૪ पंडिवन्नसाहुसरणो, सरणं काउं पुणोवि जिणधम्मं । पहरिसरोमंचपवंच, कुचुअंचिअतणू भणइ ॥४१॥
प्रतिपन्नसाधुशरणः, शरणंकर्तुं पुनरपि जिनधर्मम् । प्रहर्षरोमाञ्चप्रपञ्च-कञ्चकाञ्चितन्तनुर्भणति ॥४१॥
અર્થ : સ્વીકાર્યું છે સાઘુનું શરણ જેણે એવો તે જીવ, વળી પણ જિનધર્મને શરણ કરવાને અતિ હર્ષથી થએલા રોમાંચના વિસ્તારરૂપ બદ્ધ કરી શોભાયમાન શરીરવાળો આ રીતે કહે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
१९९
पवरसुकएहि पत्तं, पत्तेहिंवि नवरि केहिवि न पत्तं ।।
૧૦
૧૧
૧૨ ૧૪ ૧૩
૧૨ ૧૪ तं केवलिपनत्तं, धम्म सरणं पवन्नोहं ॥४२॥
प्रवरसुकृतैः प्राप्तं, पात्रैरपिनवरं कैश्चिन्न प्राप्तम् । तं केवलिप्रज्ञप्तं, धर्म शरणं प्रपन्नोऽहम् ॥४२॥
અર્થ : અતિ ઉત્કૃષ્ટ પુન્યોવડે પામેલો, વળી કેટલાક ભાગ્યવાળા પુરૂષોએ પણ નહિ પામેલો એવો કેવળી ભગવાને પ્રરૂપેલો ધર્મ તેને હું શરણરૂપે અંગિકાર કરું છું.
૩ ૨ ૭ ૬ ૪ पत्तेण अपत्तेण य, पत्ताणि य जेण नरसुरसुहाई।
૮ ૯ ૧૧ ૧૩ ૧૨ ૧૪ ૧૫ मुक्खसुहं पुण पत्तेण, नवरि धम्मो स मे सरणं ॥४३॥
प्राप्तेनाप्राप्तेन च, प्राप्तानिच येन नरसुरसुखानि । मोक्षसुखं पुनः प्राप्तेन, न वरं धर्मः स मे शरणम् ॥४३॥
અર્થ : જે ધર્મ પામે છતે વા અણપામે છતે પણ જેણે માણસ અને દેવતાનાં સુખોને મેળવ્યાં, તેમ છતાં પણ મોક્ષસુખ જે ધર્મવડે મેળવ્યું તે ધર્મનું હારે શરણ હો.
Page #213
--------------------------------------------------------------------------
________________
२००
निद्दलिअकलुसकम्मो कयसुहजम्मो स्खलिकयअहम्मो।
पमुहपरिणामरम्मो, सरणं मे होउ जिणधम्मो ॥४४॥
निलितकलुषकर्मा, कृतशुभजन्मा खलीकृताऽधर्मः । प्रमुखपरिणामरभ्यः, शरणं मम भवतु जिनधर्मः ॥४४॥
અર્થ : અતિશય દળ્યાં છે મલીન કર્મ જેણે, કર્યો છે શુભ જન્મ જેણે, દૂર કર્યો છે અધર્મ જેણે, આદિમાં, અને પરિણામમાં સુંદર એવો જે જિનધર્મ, હેનું સ્વને શરણ હો.
૧ ૨ ૩ ૪ कालत्तऐवि न मयं, जम्मजरमरणवाहिसयसमयं । . ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૨ अमयंव बहुमयं, जिणमयं च सरणं पवनोहं ॥४५॥
कालत्रयेपि न मृतं, जन्मजरामरणव्याधिशतशमकम् । अमृतभिवबहुमतं, जिनमतं च शरणं प्रपन्नोऽहम् ॥४५॥
અર્થ : ત્રણ કાળમાં પણ નહિ નાશ પામેલું, અને જન્મ,
Page #214
--------------------------------------------------------------------------
________________
२०१ જરા, મરણ અને સેંકડોગમે વ્યાધિનું શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઈષ્ટ એવા જિનમતને હું શરણરૂપે અંગિકાર કરું છું.
ર૧ બરકાર . पसमिअकामपमोहं, दिट्ठादिढेसु नकलियविरोहं ।
૪ ૫ ૬ ૭ ૮ ૮ सिवसुहफलयममोहं, धम्म सरणं पवनोहं ॥४६॥
प्रशमितकामप्रमोहं, द्दष्टाऽद्दष्टेषु न कलितविरोधम् । शिवसुखफलदममोघं, धर्म शरणं प्रपन्नोऽहम् ॥४६॥
અર્થ : વિશેષે શમાવ્યો છે કામનો ઉન્માદ જેણે, દેખેલા અને નહિ દેખેલા પદાર્થોમાં નથી કર્યો વિરોધ જેણે, અને મોક્ષના સુખરૂપ ફળને આપનાર એવા અમોઘ એટલે સફળ ધર્મને હું શરણરૂપે અંગિકાર કરું છું.
नरयगइगमणरोहं, गुणसंदोहं पवाइनिक्खोहं । निहणियवम्महजोहं, धम्म सरणं पवन्नोऽहं ॥४७॥
नरकगतिगमनरोधं, गुणसन्दोहं प्रवादिनिःक्षोभम् । निहतमन्मथयोधं, धर्मं शरणं प्रपन्नोऽहम् ॥४७॥
અર્થ: નરકગતિના ગમનને રોકનાર, ગુણનો સમૂહ છે જેમાં એવો, અન્યવાદિવડે લોભ કરવો યોગ્ય નહિ એવો, અને હણ્યો છે કામરૂપ સુભટ જેણે એવો જે ધર્મ તે હું શરણરૂપે અંગિકાર કરું છું.
૬
૮
૭
Page #215
--------------------------------------------------------------------------
________________
२०२
भासुरसुवन्नसुंदर, रयणालंकारगारवमहग्धं । निहिमिव दोगच्चहरं, धम्मं जिणदेसिवं वंदे ॥४८॥
भासुरसुवर्णसुन्दर-रत्नाऽलङ्कारगौरवमहार्धम् । निधिमिव दौर्गत्यहरं, धर्म जिनदेशितं वन्दे ॥४८॥
અર્થ: દેદીપ્યમાન, ઉત્તમ શબ્દોથી સ્તવાયેલો, સુંદર રચનાએ શોભાવાળો, મોટાઈના કારણભૂત મહા મૂલ્યવાળો, નિપાનની પેઠે અજ્ઞાનરૂપ દારિદ્રને હણનાર એવા જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મને હું વંદન કરૂં છું.
चउसकणगमणसंचिअ, सुचरिअरोमंचअंचिअसरीरो । कयदुक्कडगरिहाअसुह, कम्मक्खयकंखिरोभणइ ॥४९॥
चतुःशरणगमनसश्चित-सुचरितरोमाश्चाश्चितशरीरः । कृत्तदुष्कृतगर्हाऽशुभ-कर्मक्षयकांक्षितो भणति ॥४९॥
અર્થ: આ ચાર શરણ અંગિકાર કરવા વડે એકઠું કરેલું જે સુકૃત તેણે કરી થએલી વિકસ્વર રોમરાજીએ યુકત છે શરીર જેનું એવો, અને કરેલાં પાપની નિંદાએ કરીને અશુભ કર્મના ક્ષયને ઈચ્છતો એવો જીવ આ પ્રમાણે કહે છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
२०३
૨
3
इहभविअमन्नभविअं, मिच्छत्तपवत्तणं जमहिगरणं ।
४.
૫
६ ७
૧૦
८ ૯
जिणपवयणपडिकुट्टं, दुट्टं गरिहामि तं पावं ॥ ५० ॥ एहभविकमान्यभविकं, मिथात्वप्रवर्त्तनं यदधिकरणम् । जिनप्रवचनप्रतिषिद्धं दुष्टं गर्हामि तत्पापम् ॥५०॥
૨
અર્થ : આ ભવમાં કરેલું અને પરભવમાં કરેલું મિથ્યાત્વના પ્રવર્ત્તનરૂપ જે અધિકરણ, જિનશાસનમાં નિષેધેલું એવું તે દુષ્ટ પાપ તેને હું ગર્યું છે એટલે ગુરૂની સાક્ષિએ નિંદુ છું.
૧
3
૫
४
मिच्छत्ततमंधेणं अरिहंताइसु अवन्नवयणं जं ।
૬
૯
૧૦
७ ८
अन्नाणेण विरइअं, इन्हिं गरिहामि तं पावं ॥ ५१ ॥
मिथ्यात्वतमोऽन्धेना - र्हदादिष्ववर्णवचनं यत् ।
अज्ञानेन विरचित-मिदानीं गर्हामि तत्पापम् ॥ ५१ ॥
અર્થ : મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થએલાએ અરિહંતાદિકમાં જે અવરણવાદ, અજ્ઞાને કરીને વિશેષ કર્યો હોય તે પાપને હમણાં હું ગહું છું નિંદું છું.
Page #217
--------------------------------------------------------------------------
________________
२०४
सुअधम्मसंघसाहुसु, पावं पडिणीअयाइ जं रइअं ।
૩ ૨ ૪ ૧૧ ૧૨ ૯ ૧૦ अन्नेसु अ पावेसु, इन्हिं गरिहामि तं पावं ॥५२॥
श्रुतधर्मसंघसाधुषु, पापं प्रत्यनीकतया यद्रचितम् । अन्येषु च पापोष्वि-दानी गर्हामि तत्पापम् ॥५२॥
અર્થ : શુદ્ધધર્મ, સંઘ, અને સાઘુઓમાં શત્રુપણાએ જે પાપ કર્યું હોય તે, અને અન્ય પાપસ્થાનકોમાં જે પાપ લાગ્યું હોય તેને હમણાં હું ગહું .
अन्नेसु अ जीवेसु, मित्तीकरुणाइगोअरेसु कयं । परिआवणाइदुक्खं, इन्हिं गरिहामि तं पावं ॥५३॥
अन्येषु च जीवेषु, मैत्रीकरणादिगोचरेषु कृतम् । परितापनादिदुःख-मिदानी गर्हामि तत्पापम् ॥५३॥
અર્થ: બીજાપણ, મૈત્રી કરૂણાદિકના વિષય, એવા જીવોમાં પરિતાપનાદિક દુઃખ ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદુ છું.
७
८
Page #218
--------------------------------------------------------------------------
________________
२०५
जं मणवयकाएहिंकय, कारिअअणुमईहिं आयरिअं । घम्मविरुद्धमसुद्धं, सव्वं गरिहामि तं पावं ॥५४॥ यन्मनोवचनकायैः, कृतकारिताऽनुमतिभिराचरितम् ।
धर्मविरुद्धमशुद्धं, सर्वं गर्हामि तत्पापम् ॥५४॥
मर्थ : मन, वयन, मने यामे 5री ४२वा, 441, અને અનુમોદવા વડે આચરેલું એવું ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું પાપ તે હું નિંદું છું. अह सो दुक्कडगरिहा, दलिउक्कडदुक्कडो फुडं भणइ । सुकडाणुरायसमुइन्न, पुनपुलयंकुरकरालो ॥५५॥
अथ स दुष्कृतगर्हा-दलितोत्कटदुष्कृतः स्फूट भणति । सुकृताऽनुरागसमुदीर्ण-पुण्यपुलकाङकुरकरालः ॥५५॥
અર્થ : હવે દુષ્કૃતની નિંદાની દળ્યું છે ઉત્કૃષ્ટ પાપ કર્મ તે જેણે એવો, અને સુકૃતનો જે રાગ તેથી થએલી પવિત્ર વિકસ્વર રોમરાજીએ સહિત એવો, તે જીવ પ્રગટ નીચે પ્રમાણે કહે છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
२०६
अरिहतं अरिहंतेसु, जंच सिद्धतणं च सिद्धेसु ।
૧૧ ૧૦ आयारं आयरिए, उवज्झायत्तं उवज्झाए ॥५६॥
अर्हत्वमर्हत्सु, यच्च सिद्धत्वं च सिद्धेषु । आचारमाचार्य, उपाध्यायत्वमुपाध्याये ॥५६॥
અર્થ : અરિહંતોને વિષે અરિહંતપણું, અને સિદ્ધાને વિષે વળી જે સિદ્ધપણું, આચાર્યમાં જે આચાર, અને ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું.
साहूण साहुचरिअं, देसविरइं च सावयजणाणं । अणुमन्ने संवेसि सम्मत्तं सम्मदिट्टीणं ॥७॥ साधूनां साधुचरितं, देशविरतिश्च श्रावकजनानाम् । अनुमन्थे सर्वेषां, सम्यक्त्वं सम्यग्दृष्टीनाम् ॥५७॥
અર્થ : સાધુઓનું જે ઉત્તમ ચારિત્ર, અને શ્રાવક લોકનું દેશવિરતિપણું, અને સમકિતદૃષ્ટિનું સમકિત એ સર્વને હું અનુમોદું છું.
Page #220
--------------------------------------------------------------------------
________________
२०७
अहवा सव्चिअ वीअ,-रायवयणाणुसारि जं सुकडं । 10.
१२ १० ११ कालत्तएवि तिविहं, अणुमोएमो तयं सबं ॥५८॥
अथवा सर्वमेव वीत-रागवचनाऽनुसारि यत्सुकृतम् । कालत्रयेऽपित्रिविध-मनुमन्यावहे तत्सर्वम् ॥५८॥
અર્થ અથવા વીતરાગવચનને અનુસાર જે સર્વ સુકૃત ત્રણે F i यु होय ते ३ प्रारे (मन, वयन, मने आयामे २री) અનુમોદીએ છીએ. सुहपरिणामो निच्चं, चउसरणगमाइ आयरं जीयो । कुसलपयडीउ बंघड़, बद्धाउ सुहाणुबंघाउ ॥५९॥
शुभपरिणामो नित्यं, चतुःशरणगमाद्याचरंजीवः । कुशलप्रकृतीर्बजाति, बद्धास्तुशुभाऽनुबन्धाः ॥ ५९॥
અર્થ: નિરંતર શુભ પરિણામવાળો જીવ ચાર શરણની પ્રાપ્તિ આદિને આચરતો પુચ પ્રકૃતિઓને બાંધે છે અને (અશુભ) બાંધેલીને શુભ અનુબંઘવાણી કરે છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨
3 ४
मंदाणुभावा बद्धा, तिब्वणुभावाउ कुणड़ ता चेव ।
૧
の
२०८
८
૧૧
१०
૯
असुहाउ निरणुबधाउ, कुणइ तीव्वाउ मंदाउ ॥ ६० ॥ मन्दाऽनुभावा बद्धा-स्तीव्राऽनुभावास्तु करोतिताश्चैव । अशुभा निरनुबन्धाः करोति तीव्रास्तु मन्दाः ॥६०॥
૫
અર્થ : જે (શુભ) મંદ રસવાળી બાંધી હોય તેને તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ રસવાળી) ને અનુબંઘ રહિત કરે छे, खनें तीव्र रसवाजी ( के अशुभ) तेने मंह रसवाजी रे छे.
3
6
૧
हु
૨
४ ૫
ता एयं कायब्वं, बुहंहि निच्वंपि संकिलेसंमि ।
૧૨
१०
૧૧
૯
होइ तिकालं सम्मं, असंकिलेसंमि सुकयफलं ॥ ६१ ॥ तस्मादेतत्कर्त्तव्यं, बुधैर्नित्यमपि संक्लेशे ।
भवति त्रिकालं सम्यगसंक्लेशे सुकृतफलम् ॥ ६१ ॥
અર્થ : તે માટે પંડિતોએ હમેશા સંકલેશમાં (રોગાદિ કારણમાં)એ કરવું, અસક્લેશપણામાં ત્રણ કાળ રૂડી પેરે કર્યું છશુ સુકૃત ફળ (પુન્યાનુબંધિ પુન્ય વાળું થાય છે. )
Page #222
--------------------------------------------------------------------------
________________
२०९
चउरंगो जिणधम्मो, न कओ चउरंगसरणभवि न कयं ।
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૩ चउरंगभवच्छेओ, न कओ हा हारिओ जम्मो ॥६॥
चतुरङ्गो जिनधर्मो-नकृतश्चतुरङ्गशरणमपि न कृतम् । चतुरङ्गभवच्छेदो न कृतो हा !हारितं जन्म ॥६२॥
मर्थ : हे (हान, शियण,तप, मने माव३५) तर અંગવાળો શ્રી જિનધર્મ ન કર્યો, જેણે (અરિહંતાદિ) ચાર પ્રકારનું શરણ પણ ન કર્યું, તેમજ જેણે ચાર ગતિરૂપ સંસારનો છેદન કર્યો તે मरे ! मनुष्य ४न्म हारी गयो.
इअ जीव पमायमहारि, वीरभदंतमयमज्झयणं । झाएसु तिसंझमवंझ,-कारणं निबुइसुहाणं ॥६३॥
इति जीव ! प्रमादमहारि-वीरभद्रान्तमेतदध्ययनम् । ध्याय त्रिसन्ध्यामवन्ध्य-कारणं निर्वृतिसुखानाम् ॥६३॥
અર્થ : આ રીતે હે જીવ! પ્રમાદરૂપ હોટા શત્રુને જિતનાર, મોક્ષ પમાડનાર, અને મોક્ષના સુખોનું અવંધ્ય કારણભૂત એવા આ અધ્યાયનું ત્રણ સંધ્યાએ ધ્યાન કર. ॥ इति श्री चउसरण पयन्नो मूलान्वय, संस्कृत छाया
तथा भाषान्तरयुक्त समाप्त ॥
Page #223
--------------------------------------------------------------------------
________________
२१०
श्रीमन्महावीरस्वामिहस्तदीक्षित श्रीवीरभदमुनिमहाराजकृत
... श्री आउरपच्चक्रवाण पयन्नो.
(મૂળા વય, સંસ્કૃતિ છાયા અને ભાષાન્તર યુક્ત)
(आर्यावृत्तम्) देसिकदेसविरओ, सम्मदिट्टी मरिज जो जीवो।
८ १० तं होइ बालपंडिय, मरणं जिंणंसासणे भणियं ॥१॥
देशैकदेशविरतः, सम्यग्दृष्टिर्धियते यो जीवः । तद् भवति बालपण्डित-मरणं जिनशासने भणितम् ॥१॥
અર્થ : છ કાયની હિંસામાંથી દેશ જે ત્રસહિંસા, તેનો એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષ પણે હિંસા, તેથી તથા જાઠું બોલવાદિકથી નિવૃત્તિ પામ્યો છતો, જે સમકિતદષ્ટિ
Page #224
--------------------------------------------------------------------------
________________
२११
જીવ મરે તે (મરણને) જિનશાસનને વિષે મરણમાંનું બાળપંડિત મરણ કહેલું છે. - ૨૧ पंच य अणुब्बयाई, सत्तउ सिक्खाउ देसजड़ धम्मो ।
- ૯ ૮ ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૫ ૧૪ सब्बेण व देसेण व, तेण जुओ होइ देसेजइ ॥२॥ पश्च चाऽणुव्रतानिं, सप्त तु, शिक्षाव्रतानि देशयतिधर्मः। सर्वेण वा देशेन वा, तेन युतो भवति देशयतिः ॥२॥
અર્થ :જિનશાસનમાં સર્વવિરતિ અને દેશવિરતિ એ-બે પ્રકારનો ધર્મ કહો છે, તેમાં સર્વવિરતિને પાંચ મહાવ્રત કહાં છે, અને દેશવિરતિને પાંચ અણુવ્રતો, સાત શિક્ષાવ્રતો મળી શ્રાવકનાં બાર વ્રત કહાાં છે, તે (શ્રાવકનાં) સર્વ વ્રતોએ અથવા એક બે આદિ વ્રતરૂપ તેના દેશે કરીને જીવ દેશ વિરતિ હોય.
૪
૫
૩
पाणवह मुसावाए, अदत्तपरदार नियमणेहिं च । अपरिमि इच्छाओ वि य, अणुब्बयाई विरमणाइं ॥३॥
प्राणवधमृषावादाऽ-दत्तपरदारनियमैश्व । अपरिमितेच्छातोऽपिचा-णुव्रतानि विरमणानि ॥३॥ અર્થ: પ્રાણીનો વધ, જુઠું બોલવું, અદત્તાદાન(ચોરી), અને
Page #225
--------------------------------------------------------------------------
________________
२१२ પરસ્ત્રીનો નિયમ કરવાવડે કરીને તેમજ વળી પરિણામ રહિત ઈચ્છાથકી નિયમ કરવાવડે પાંચ અણુવ્રતો (નિયમો) થાય છે.
૨ ૧ जं च दिसावेरमणं, अणत्थदंडाउ जं च वेरमणं ।
૧૦ ૧૧ ૯ ૧૩ ૧૪ ૧૨ देसवगासियं पि य, गुणव्वयाइं भवे ताइं॥४॥
यच्चदिग्विरमण-मनर्थदण्डात्तु यच्च विरमणम् । देशाऽवकाशमपि च, गुणव्रतानि भवन्ति तानि ॥४॥
અર્થ : દિગવિરમણવ્રત, અનર્થદંડ થકી જે નિવર્તવું તે અનર્થદંડ વિરમણ, અને દેશાવગાસિક તે ત્રણ ગુણ વ્રતો કહેવાય છે.
५ ४ भोगाणं परिसंखा, सामाइय अतिहिसंविभागो य ।
૬ ૮ ૯ ૧૦ ૧૧ पोसहविही उ सब्बो, चउरो सिक्खाओ वुत्ताओ ॥५॥
भोगानां परिसंख्या, सामायिकमतिथिसंविभागश्च । पोषघविधिस्तुसर्व-श्चत्वारि शिक्षाव्रतान्युक्तानि ॥५॥
અર્થ : ભોગોપભોગનું પરિમાણ, સામાયિક, અતિથિસંવિભાગ, અને પોષધવિધિ એ ચાર શિક્ષાવ્રત કહેલાં છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
२१३
૨
૧
૫
3
४
आसुक्कारे मरणे, अच्छिन्नाए अ जीविआसाए ।
૧૦
6
Ε
८
૯
नाएहिं व अमुक्को, पच्छिमसंलेहणमकिच्चा ||६|
आशुकारे मरणेऽ-च्छिन्नायां च जीविताशायाम् । ज्ञातिभिर्वाऽमुक्तः, पश्चिमसंलेखनामकृत्वा ॥६॥
૧
૨
४ 3 ૫
हु
आलोइय निरसल्लो, सघरे चेवासहित्तु संथारं ।
८
૧૦
૯
૧૧ ૧૩
૧૨
जइ मरइ देसविरओ, तं वृत्तं वाल पंडिअयं ॥७॥ आलोच्यनि शल्यः, स्वगृहे चैवाऽऽसह्य संस्ताम् । यदि भ्रियते देशविरत स्तदुक्तं बालपण्डितकम् ॥७॥ અર્થ : ઉતાવળું મરણ થએ છતે, અને જીવિતવ્યની આશા નહિ તુટે છતે, અથવા સ્વજનોએ (સંલેખના કરવાની) રજા નહિ આપે છતે છેવટની સંલેખના કર્યા વિના, શલ્ય રહિત છતો પાપ આળોવીને અને પોતના ઘરને વિષે નિશ્ચે સંથારા ઉપર ચઢીને જો દેશવિરતિ છતો મરણ પામે તો તે બાળપંડિત મરણ કહેવાય.
の
3
૨
४
૫
Ε
जो भत्तपरिन्नाए, उवक्कमो वित्थरेण निद्दिठो ।
७ ૧૮
૯
૧૧
૧૦
सो चेव बालपंडिय, - मरणे नेओ जहाजुग्गं ॥८॥
Page #227
--------------------------------------------------------------------------
________________
२१४
૧૦
૧૧
यो भक्तपरिज्ञाया-मुपक्रमो विस्तरेण निर्दिष्टः । सचैव बालपण्डित-मरणे ज्ञेयो यथायोग्यम् ॥८॥
અર્થ : જે વિધિ ભક્તપરિજ્ઞા નામના પયત્રામાં વિસ્તારથી બતાવેલો છે, તે નક્કી બાળપંડિત મરણને વિષે યથાયોગ્ય જાણવો. वेमाणिएसुकप्पो,-बगेसु निएमेण तस्स उववाओ।
६ ८८ नियमा सिज्जइ उक्को, सएण सो सत्तमंमि भवे ॥॥
वैमानिकेषु कल्पो-पगेषु नियमेन तस्योपपातः । नियमात्सिद्धयत्युत्कृ-ष्टतः स सप्तमे भवे ॥९॥
અર્થ : વૈમાનિક દેવલોકના બાર દેવલોકને વિષે નિશ્ચય કરીને તેની ઉત્પત્તિ થાય છે, અને તે ઉત્કૃષ્ટથી નિચે કરી સાતમા ભવને વિષે સિદ્ધ થાય છે, इय बालपंडियं होइ, मरण मरिहंतसासणे दिळं ।
८ १०५ इत्तो पंडिय पंडिय,-मरणं वुच्छं समासेणं ॥१०॥
इति बालपण्डितं भवति, मरणमर्हच्छासने दिष्टम् । इत: पण्डित ! पण्डित-मरणं वक्ष्ये संक्षेपेण ॥१०॥ અર્થ: જિનશાસનને વિષે આ પ્રમાણે બાળપંડિતમરણ કહેલું
Page #228
--------------------------------------------------------------------------
________________
२१५ છે, હવે હે પંડિત ! પંડિતમરણ કોને કહેવું તે સંપકરીને કહું છું. - इच्छामि भंते उत्तमट्ट पडिक्कमामि, अइयं पडिक्कमामि, अणागयं पडिकमामि, पच्चुपनं पडिकमामि, कयं पडिक मामि, कारियं पडिक्क मामि, अणुमोइयं पडिक्क मामि, मिच्छतं पडिक मामि, असंजमं पडिक्कमामि, कसायं पडिक्क मामि, पावपओगं पडिक्कमामि, मिच्छादसणपरिणामेसु वा, इहलोगेसुवा, परलोगेसु वा, सच्चित्तेसु वा, अच्चित्तेसु वा, पंचसु इंदियत्थेसु वा, अन्नाणंझाणे, अणायारंझाणे, कुदंसणंझाणे, कोहंझाणे, माणंझाणे, मायंझाणे, लोहंझाणे, रागंझाणे, दोसंझाणे, मोहंझाणे, ईच्छंझाणे; मुच्छंझाणे, संकं झाणे, कं खंझाणे, गेहिंझाणे, आसंझाणे, तन्हंझाणे, छुहंझाणे, पंथंझाणे, पंथाणंझाणे, निइंझाणे, नियाणंझाणे, नेहंझाणे, कामंझाणे, कुलुसंझाणे, कलहंझाणे, जुझंझाणे, निजुझंझाणे, संगंझाणे, संगहंझाणे, ववहारंझाणे, कयविक्कयंझाणे, अणत्थदंडंझाणे, आभोगंझाणे, अणाभोगंझाणे, अणाइल्लंझाणे, वेरंझाणे, वियक्वंझाणे, हिसंझाणे, हासंझाणे, पहासंझाणे, पओसंझाणे, फरुसंझाणे, भयंझाणे, रूवंझाणे, अप्पपसंसंझाणे, परनिंदंझाणे,
Page #229
--------------------------------------------------------------------------
________________
२१६
परगरिहंझाणे, परिग्गहंझाणे, परपरिवायंझाणे, परदूसणंझाणे, आरंभंझाणे, संरंभंझाणे, पावणुमायणंझाणे, अरिगरणंझाणे, असमाहिमरणंझाणे, कम्मोदयपच्चयं झाणे, इढीगारवंझाणे, रसगारवंझाणे, सायागारवंझाणे, अवेरमणंझाणे, अमुत्तिमरणंझाणे, पसुत्तस्सवा, पडिबुद्धरसवा, जो मे कोइ देवसिओ, राइओ, उत्तमट्टे, अइकमो, वइकमो, अइयारो, अणयारो, तस्स मिच्छामिदुक्कडं ॥
इच्छामि भदन्त उत्तमार्थ प्रतिक्राम्यामि, अतीतं प्रति क्राम्यामि, अनागतं प्रतिक्राम्यामि, प्रत्युपन्नं प्रतिक्राम्यामि, कृतं प्रतिक्राम्यामि, कॉरितं प्रतिक्राम्यामि, अनुमोदितं प्रतिक्राम्यामि, मिथ्यात्वं प्रतिक्रम्यामि, असंयमं प्रतिक्राम्यामि, कषायं प्रतिक्राम्यामि, पापयोगं प्रतिक्राम्यामि, मिथ्यादर्शन परिणामेषुवा, इहलोकेषुवा परलोकेषुवा सचित्तेषुवा अचित्तेषु वा पञ्चस्विन्द्रियार्थेषुवा, अज्ञान ध्याने, अनाचार ध्याने, कुदर्शन घ्याने, क्रोध घ्याने, मान घ्याने, माया घ्याने, लोभ घ्याने, रति ध्याने, दोष घ्याने, मोह घ्याने, इच्छा घ्याने, मिथ्या घ्याने, मूर्च्छा घ्याने, शङ्का घ्याने, कांक्षा घ्याने, गृद्धि घ्याने, पथि (सामान्य) पथि (विषमे) घ्याने, निद्रा घ्याने, निदान घ्याने, सेह घ्याने, काम घ्याने कलुष घ्याने, कलह घ्याने, युध्ध घ्याने, नियुध्ध घ्याने, संग घ्याने, संग्रह घ्याने, व्यवहार घ्याने, क्रयविक्रय घ्याने, अनर्थदण्ड घ्याने, आभोग घ्याने, अनाभोग घ्याने, ऋणार्त्त घ्याने,
Page #230
--------------------------------------------------------------------------
________________
२१७ वैर घ्याने, वितर्क घ्याने, हिंसा घ्याने, हास्य घ्याने, प्रहास्य ध्याने, प्रद्धेष ध्याने, परुष घ्याने, भय घ्याने, रूप घ्याने, आत्मप्रशंसा घ्याने, परनिन्दा घ्याने, परगर्दा ध्याने, परिग्रह ध्याने, परपरिवाद घ्याने, परदूषण घ्याने, आरंभ घ्याने, संरंभ घ्याने, पापऽनुमोदन घ्याने, अधिकरण घ्याने, असमाधिमरण घ्याने, कर्मोदयप्रत्यय घ्याने, ऋद्धिगारख घ्याने, रसगारव घ्याने, सातागाख घ्याने, अविरमण घ्याने, अमुक्तमरण घ्याने, प्रसुप्तस्यवा, प्रतिबुद्धस्यवा, योमेकोऽपि दैवसिकोरात्रिकउत्तमार्थेऽतिक्रमोऽव्यतिक्रमोऽतिचारोऽनाचार स्तस्य मिथ्यामेदुष्कृतम्, ' હે ભગવંત ! અનશન માટે સામાન્યપણે પાપવ્યાપાર પડિક્કામું છું, ગઈ વખતનાને પડિક્કમું છું, ભવિષ્યમાં થવાનાને પડિક્કમું છું, વર્તમાનકાળના પાપને હું પડિક્કમું છું, કરેલા પાપને પડિક્કામું છું, કરાવેલા પાપને પડિક્કમું છું, અનુમોદેલા પાપને પડિક્કમું છું, મિથ્યાત્વને પડિક્કમ્ છું, અવિરતિને પડિક્કમું છું, કષાયને પડિક્કમું છું, પાપવ્યાપારને પડિક્કમ્ છું, મિથ્યાદર્શન પરિણામને વિષે, આ લોકને વિષે, પરલોકને વષે, સંચિત્તને વિષે, અચિત્તને વિષે, પાંચ ઈદ્રિયોના વિષયને વિષે, અજ્ઞાન સારૂં એમ ચિંતવે છતે, ખોટો આચાર ચિંતવે છતે, બૌદ્ધાદિક દર્શન સારૂં એમ ચિંતવે છતે, ક્રોધવશ થઈ ચિંતવે છતે, માનવશ થઈ ચિંતવે છતે, રાગને વશ થઈ ચિંતવે છતે, દ્વેષને વશ થઈ ચિંતવે છતે, અજ્ઞાનને વશ થઈ ચિંતવે છતે, પુદ્ગલ પદાર્થ અને યશ આદિકની ઈચ્છાને વશ થઈ ચિંતવે છd, મિથ્યાદષ્ટિપણે ચિંતવે છd, મુર્શીવશ થઈ ચિંતવે છત, સંશયથકી ચિંતવે છતે, અન્ય મતની વાંચ્છાએ કરી ચિંતવે છતે, ઘરવિષે ચિંતવે છતે, બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છd,
Page #231
--------------------------------------------------------------------------
________________
२१८
તરસ લાગવીથી ચિંતવે છતે, ભુખ લાગવાથી ચિંતવે છતે, સામાન્ય માર્ગમાં ચાલવા છતાં ચિંતવે છતે, વિષમ માર્ગમાં ચાલવા છતાં ચિંતવે છતે, નિદ્રામાં ચિંતવે છતે, નિયાણું ચિંતવે છતે, સ્નેહવશે ચિંતવે છતે, વિકારના વશે ચિંતવે છતે, ચિત્તના ડોહોલાણથકી ચિંતવે છતે, કલેશ કરાવવા ચિંતવે છતે, સામાન્ય યુદ્ધને વિષે ચિંતવે છતે, મહાયુદ્ધને વિષે ચિંતવે છતે, સંગ ચિંતવે છતે, સંગ્રહ ચિંતવે છતે, રાજસભામાં ન્યાય કરાવવા ચિંતવે છતે, ખરીદ કરવા વેચવા માટે ચિંતવે છતે, અનર્થદંડ ચિંતવે છતે, ઉપયોગ સહિત ચિંતવે છતે, અનુપયોગે ચિંતવે છતે, માથે દેવું હોય તેના વશ ચિંતવે છતે, વૈર ચિંતવે છતે, તર્કવિતર્ક ચિંતવે છતે, હિંસા ચિંતવે છતે, હાસ્યના વશ થઈ ચિંતવે છતે, અતિહાસ્યના વશ થઈ ચિંતવે છતે, અતિ રોષે કરી ચિંતવે છતે, કઠોર પાપકર્મ ચિંતવે છતે, ભય ચિંતવે છતે, રૂપ ચિંતવે છતે, પોતાની પ્રશંસા ચિંતવે છતે, બીજાની નિંદા કરતા ચિંતવે છતે, --બીજાની ગર્હા કરતા ચિંતવે છતે, ધનાદિક પરિગ્રહ મેળવવાનો ચિંતવે છતે, બીજાને કલેશ આપવાનું ચિંતવે છતે, બીજાને માથે પોતાનું દૂષણ ચઢાવવા ચિંતવે છતે, આરંભ ચિંતવે છતે, વિષયના તીવ્ર અભિલાષથી ચિંતવે છતે, પાપકર્મ અનુમોદવારૂપ ચિંતવે છતે, જીવહિંસાના સાધનોને મેળવવાનું ચિંતવે છતે, અસમાધિએ મરવું એમ ચિંતવે છતે, ગાઢકર્મના ઉદય થકી ચિંતવે છતે, રૂદ્ધિ અભિમાને કરી ચિંતવે છતે, સારા ભોજનના અભિમાને કરી ચિંતવે છતે, સુખના અભિમાને કરી ચિંતવે છતે, અવિરતિ સારી એમ ચિંતવે છતે, સંસાર સુખના અભિલાષ સહિત મરણ કરતાં ચિંતવે છતે, દિવસ સંબંધી અથવા રાત્રી સંબંધી સુતા છતા અથવા જાગતાં છતાં, કોઈપણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યો હોય તેનો મ્હને
Page #232
--------------------------------------------------------------------------
________________
२१९ મિચ્છામિદુર્ડ હો.
(आर्यावृत्तम्) ૧ ૧૧ ૧૦ एस करेमि पणामं, जिणवरवसहस्स वद्धमाणस्स। सेसाणं च जिणाणं, सगणहराणं च सबेसि ॥११॥
एष करोमि प्रणाभं, जिनवर वृषभस्य वर्द्धमानस्य । शेषाणाञ्च जिनानां, सगणघराणाञ्च सर्वेषाम् ॥११॥
અર્થ : જિનોને વિષે વૃષભ સમાન એવા વર્તમાન સ્વામીને, વળી ગણધરો સહિત બાકીના સર્વે તીર્થકરોને હું આ નમસ્કાર કરૂ છું. ૧ ૨ ૧૦ ૪
૫ ૪ सबं पाणारंभ, पच्चक्खामित्ति अलियवयणं च ।
४ ८ ११ सबमदिन्नादाणं, मेहुन्नपरिग्गहं चेव ॥१२॥
सर्वं प्राणारम्भं, प्रत्याश्यामीत्यलीकवचनञ्च । __ सर्वमदत्ताऽदानं, मैथुनपरिग्रहञ्चैव ॥१२॥
અર્થ: આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અલિક (અસત્ય) वयनने, सर्व महत्ताहान (योरीन), मैथुन (स्त्री समागम.) मने પરિગ્રહને હું પચ્ચખું છું.
Page #233
--------------------------------------------------------------------------
________________
२२०
3 ૨
૧
६
४ ७
૫
सम्मं मे सव्वभूएस, वेरं मज्झ न केणइ ।
૧૦
૧૧
८
૯
आसाओ वोसिरित्ताणं, समाहिमणुपालए ॥१३॥
साम्यं मे सर्वभूतेषु, वैरं मम न केनचित् । आशा व्युत्सृज्य, समाधिमनुपालये ॥ १३ ॥
અર્થ : મ્હારે સર્વે પ્રાણીઓ વિષે મિત્રપણું છે, કોઈની સાથે મ્હારે વૈર નથી, સર્વે વાંછાઓને ત્યાગી દઈને હું હવે સમાધિ રાખુ છું.
૨
૧
3
४
૫
૭
ξ
सव्वं चाहारविहिं, सन्नाओ गारवे कसाए अ
८ ૮૧૧
૧૦
૧૨
૧૩
૧૪
सव्वं चेव ममत्तं, चएमि सव्वं खमावेमि ॥१४॥
सर्वं चाहारविधिं, संज्ञा गाखान् कषार्यांश्च ।
सर्वं चैव ममत्वं त्यजामि सर्व क्षमयामि ॥ १४ ॥
,
अर्थ : सर्वे प्रारना आहारने, संज्ञाखने, गारवोने, अने સર્વ કષાયને તેમજ સર્વે મમતાનો હું ત્યાગ કરૂં છું, સર્વેને હું ખમાવું છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
२२१
हुज्जा इमंमि समये, उवक्कमो जीविअस्स जइ मज्झ।
૯ ૧૦ ૧૧ ૧૨ एअं पच्चक्खाणं, विउला आराहणा होउ ॥१५॥
भवेदस्मिन्समये, उपक्रमो जीवितस्य यदि मम । एतत्प्रत्याख्यानं, विपुलाऽऽराघना भवतु ॥१५॥
અર્થ જો મ્હારા જીવિતવ્યનો ઉપક્રમ (આયુષ્યનો નાશ) આ અવસરમાં હોય તો આ પચ્ચખાણ અને વિસ્તારવાળી આરાધના थामो.
सव्वदुक्खपहीणाणं, सिद्धाणं अरहओ नमो। सद्दहे जिणपन्नत्तं, पच्चक्खामि अ पावगं ॥१६॥ ___ सर्वदुःखप्रक्षीणेभ्यः सिद्धेभ्योऽर्हद्रयो नमः। . श्रद्दधामि जिनप्रज्ञप्तं, प्रत्याख्यामि च पापकम् ॥१६॥
અર્થ: સર્વ દુઃખ ક્ષય થયાં છે જેમનાં એવા સિદ્ધોને, અરિહંતને નમસ્કાર હો, જિનેશ્વર એ કહેલું તત્ત્વ હું સદહું છું; અને પાપકર્મને પચ્ચખું છું.
Page #235
--------------------------------------------------------------------------
________________
२२२ नमुत्थु घुअपावाणं, सिद्धाणं च महेसिणं ।
१० ७ संथारं पडिबज्जामि, जहा केवलिदेसिअं ॥१७॥
नमोऽस्तु धूतपापेभ्यः, सिद्धेभ्यश्च महर्षिभ्यः । संस्तारं प्रतिपद्ये, यथा केवलिदेशितम् ॥१७॥
અર્થ : જેમનાં પાપ ક્ષય થયા છે એવા સિદ્ધોને તથા મહારૂષીઓને નમસ્કાર હો, જેવો કેવળીએ બતાવ્યો છે તેવો સંથારો હું અંગિકાર કરું છું. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૮ जं किंचिवि दुच्चरिअं, तं सव्वं वोसिरामि तिविहेणं ।
૧૩ ૯ ૧૦ ૧૪ ૧૨ ૧૧ सामाइयं च तिविहं, करेमि सव्वं निरागारं ॥१८॥
यत्किश्चिदपि दुश्चरितं, तत्सर्व व्युत्सृजामि त्रिविघेन । सामायिकञ्च त्रिविघं, करोमि सर्वं निरागारम् ॥१८॥
અર્થ : જે કંઈપણ ખોટું આચર્યું હોય સર્વને મન, વચન, કાયાએ કરીને હું વાસિરાવું છું, વળી સર્વ આગારરહિત (જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપ) ત્રણ પ્રકારનું સામાયિક કરૂં છું.
Page #236
--------------------------------------------------------------------------
________________
२२३
बझं अभितरं उवहिं, सरीराइ सभोयणं । मणसावयकायेहि, सवं भावेण वोसिरे ॥१९॥
बाह्यमभ्यन्तर मुपधिं, शरीरादि सभोजनम् । मनोवचनकायैः, सर्व भविन व्युत्सृजामि ॥१९॥
અર્થ : બાહા, અત્યંતર, ઉપધિ, અને શરીરાદિ ભોજન સહિત ने मन, वयन, यामे ऽरीने भावही पॉसिरापुंछु. ૧ ૨ ૧૦ ૪
૫ ૩ सब्बं पाणारंभं, पच्चक्खामित्ति अलियवयणं च।
८ ११ सबमदिन्नादाणं, मेहुन्न परिग्गहं चेव ॥२०॥ सवं प्राणारम्भं, प्रत्याख्यामीत्याकवचनञ्च ।
सर्वमदत्तादानं, मैथुनपरिग्रहञ्चैव ॥२०॥ मर्थ : माप्रमाने सर्व प्राणीमानामारंभने, मति (मसत्य) वयनने, सर्व महत्ताहान (योरी)ने भैथुन (स्त्रीसमागम) मने પરિગ્રહને પચ્ચખું છું.
Page #237
--------------------------------------------------------------------------
________________
२२४
3
२
सम्मं मे सबभूएसु, वेरं मज्झ न केणइ ।
૯ ૧૦ ૧૧ आसाओ बोसिरिताणं, समाहि मणुपालये ॥२१॥ _' साम्यं मे सर्वभूतेषु, वैरं मम न केनचित् ।
आशा व्युत्सृज्य, समाघि मनुपालये ॥२१॥ અર્થ : પ્યારે સર્વ પ્રાણીઓ વિષે મિત્રપણું છે, કોઈની સાથે હારે વૈર નથી, સર્વ વાંચ્છાઓને ત્યાગી દઈને હું સમાધિ રાખું છું.
रागं बंधं पओसंच, हरिसं दीणभावयं ।
૭ ૮ ૯ ૧૦ ૧૨ ૧૧ ૧૩ उस्सुगत्तं भयं सोगं, रइं अरइं च वोसिरे ॥२२॥
रागं बन्ध प्रदेषञ्च, हर्ष दीनभावनाम् । उत्सुकत्वं भयं शोकं, रतिमरतिञ्च व्युत्सृजामि ॥२२॥
मर्थ : (मात्माने) धनना (२५(मूत मेवा २० तथा देषने, हर्षने, Risपने, य५५५ने, मयने, शोऽने रतिने, मरतिने, पोसिसj छु.
ममत्तं परिवज्जामि, निम्ममत्तं उवडिओ। आलंबणं च मे आया, अवसेसं च वोसिरे ॥२३॥
। ८
११
Page #238
--------------------------------------------------------------------------
________________
२२५
ममत्वं परिवर्जयामि, निमर्मत्वमुपस्थितः । आलंबनञ्च मे आत्माऽश्वशेषञ्च व्युत्सृजामि ||२३||
અર્થ: મમતારહિતપણામાં તત્પર થયો છતો મમતાનો ત્યાગ કરૂં છું; વળી મહને આત્મા અવલંબનભૂત છે; બીજાં સર્વે પદાર્થોને વૉસિરાવું છું.
४ 3 ૧
૨
૯ ૫
૬
८ ७
आया हु महंनाणे, आया मे दंसणे चरिते अ ।
૧૦
૯
૧૪ ૧૧
૧૨
૧૩
आया पच्चक्खाणे, आया मे संजमे जोगे ॥२४॥
आत्माहु मम ज्ञाने, आत्मा मम दर्शने चारित्रे च । आत्मा प्रत्याख्याने, आत्मा मम संयमे योगे ॥ २४ ॥
અર્થ : નિશ્ચે મ્હને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં આત્મા, પચ્ચખ્ખાણમાં આત્મા, અને સંજમજોગમાં મ્હને આત્મા અવલંબનરૂપ થાઓ.
૨
3
૧
૫ ४ ६
एगो वच्चइ जीवो, एगो चेवुववज्जइ ।
6
c ૮ ૧૦
૧૧
૧૩
૧૪
१२.
एगस्स चेव मरणं, एगो सिज्झइ नीरओ ॥ २५॥
Page #239
--------------------------------------------------------------------------
________________
२२६
एको व्रजति जीव-एकश्चैवोप्रपद्यते । एकस्य चैव मरण-मेकः सिद्धयति नीरजः ॥२५॥
અર્થઃ જીવ એકલો જાય છે, નકકી એકલોજ ઉપજે છે, મરણ પણ એકલોજ પામે છે, અને સકળ કર્મમળ દૂર કરીને સિદ્ધ પણ એકલોજ થાય છે.
एगो मे सासओ उप्पा, नाणदंसणसंजुओ। ६ ७ ८ १० ८ सेसा मे बाहिरा भावा, सब्वे संजोगलक्खणा ॥२६॥
__एको मे शाश्वत आत्मा, ज्ञानदर्शनसंयुक्तः । शेषामे बाह्या भावाः, सर्वे संयोगलक्षणाः ॥२६॥
मर्थ : शान, ६शन सहित महारो मात्मा मे शाश्वतो छ, બાકીના સ્વરે સર્વે બાહા પદાર્થો સંબંધ માત્ર સ્વરૂપવાના છે.
संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सबं तिविहेण वोसिरे ॥२७॥
संयोगमूला जीवेन, प्राप्त दुःखपरम्परा । तस्मात्संयोगसम्बन्धं, सर्व त्रिविघेन व्युत्सृजामि ॥२७॥ અર્થ સંબંધ છે મૂળ તે જેનું એવી દુઃખની પરંપરા આ જીવે
Page #240
--------------------------------------------------------------------------
________________
२२७ મેળવી, તે માટે સર્વે સંજોગ સંબંધને મન, વજન ને કાયાએ કરીને વોસિરાવું છું.
૧૨
मूलगुण उत्तरगुणे, जे मे नाराहिया पयत्तेणं । ૮ ૧૦ ૯ ૧૧ ૧૩ तमहं सबं निंदे, पडिक्कमे आगमिस्साणं ॥२८॥
मूलगुणा उत्तरगुणा, ये मया नाराधिता: प्रयत्नेन । तमहं सर्व निन्दामि, प्रतिक्रम्याम्यागमिष्यताम् ॥२८॥
અર્થ પ્રયત્નવડે જેમૂળગુણો અને ઉત્તરગુણો ઓંન આરાધ્યા, . તે સર્વેને હું નિંદુ છું, અને આવતા કાળની વિરાધાનાને પડિક્કમું છું.
૧ ૨ ૩ ૪ ૬ ૫ ૮ ૭ सत्त भए अट्ट भए, सन्नाचत्तारि गारवे तिन्नि ।
૯ ૧૧ ૧૩ ૧૨ ૧૪ आसायण तित्तीसं, रागं दोसं च गरिहामि ॥२९॥
सप्त भयान्यष्टौमदान्, संज्ञाश्चतस्त्रो गौशास्त्रीन् । आशातनास्त्रयस्त्रिंशतं, राग द्वेषञ्च गर्हामि ॥२९॥
અર્થ: સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ. ગુરૂ આશાતના, રાગ અને દ્વેષને હું ગહું છું.
Page #241
--------------------------------------------------------------------------
________________
२२८ ૧ ૨
૩ ૮ ૯ ૪ ૧૦. असंजममन्नाणं, मिच्छत्तं सबमेव य ममत्तं ।
૭ ૬ ૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૫ जीवेसु अजीवेसु अ, तं निंदे तं च गरिहामि ॥३०॥
असंयममज्ञानं, मिथ्यात्वं सर्वभेव च ममत्वम् । जीवेष्व जीवेषु च, तन्निन्दामि त च गर्हामि ॥३०॥
અર્થ: જીવ અને અજીવમાં અવિરતિને, અજ્ઞાનને, મિથ્યાત્વને અને વળી સર્વ મમતાને નિંદુ છું અને ગર્લ્ડ છું. निंदामि निंदणिज्ज, गरिहामि अजं च मे गरहणिज्जं
૧૩ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૨ आलोएमि अ सव्वं, अम्भितरं बाहिरं उनहिं ॥३१॥
निन्दामि निन्दनीयं-गर्हमि च यच्चमे गर्हणीयम् । आलोचयामि च सर्व मभ्यन्तरं बाह्यमुपघिम् ॥३१॥
અર્થ : નિંદાવાયોગ્ય કાર્યને હું નિંદુ છું, અને જે હને ગઈવા યોગ્ય કાર્ય છે તે ગહું છું, સર્વે અત્યંતર અને બાહા ઉપધિ (માયા)ને હું આલોવું છું.
Page #242
--------------------------------------------------------------------------
________________
२२९
जह बालो जंपंतो, कज्जमकज्जं च उज्जु भणइ । ૧૦ ૯
૧૩ १3
૧૧ ૧૨ तं तह आलोइज्जा, मायामोसं पमुत्तूणं ॥३२॥ यथा बालो जल्पन्, कार्यमकार्यञ्च ऋजुकं भणति ।
तत्तथाऽऽलोचये-न्मायामृषा प्रमुच्य ॥३२॥
અર્થ: જેમ બાળક બોલતો છતો કાર્ય, અકાર્યને સરળ પણે કહે છે, તેમ તે પાપને માયામૃષાવાદ મૂકીને તેવી રીતે સરળ ભાવથી આલોવે
- ૧૨
नाणंमि दंसणंमि अ, तवे चरित्ते अ चउसुवि अकंपो। धीरो आगमकुसलो, अपरिस्सावी रहस्साणं ॥३३॥
ज्ञाने दर्शने च, तपसि चारित्रे च चतुप्यकम्पः । धीर आगमकुशलोऽपरिस्त्रावी रहस्यानाम् ॥३३॥
અર્થ: જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રએ ચારેમાં અચલાયમાન, ધીર, આગમમાં કુશળ, આપણે કહેલાં ગુમ પાપોને બીજાને નહિ કહેનાર એવા ગુરૂ પાસે આખોયણ લેવી જોઈએ.
Page #243
--------------------------------------------------------------------------
________________
२३०
3 १
૫ ४ ૯ ८
७
रागेण व दोसेण व, जं मे अकयन्नुआ पमाएणं ।
૧૨ ૨
૧૦ ૧૧
૧૩ ૧૪ ૧૫
૧૬
૧૭
जो मे किंचिवि भणिओ, तमहं तिविहेण खामेमि ॥ ३४ ॥
रागेण द्वेषेण वा यद्भवतामकृतज्ञतया प्रमादेन ।
यो मया किश्चिदपि भणित - स्तमहं त्रिविधेन क्षमयामि ॥ ३४ ॥
६
અર્થ : રાગ અને દ્વેષે કરી, અથવા અકૃતજ્ઞપણાએ અને પ્રમાદે કરી તમારૂં જે અહિત બીજાને મ્હેં કંઈક કહ્યું હોય તે હું मन, वयन, डायाने झरी जभावुं छु.
૧
3
૨
४
૫
तिविहं भणंति मरणं, बालाणं बालपंडियाणं च
6
हु
e
૧૦
૧૧
तइयं पंडियमरणं, जं केवलिणो अणुमति ॥३५॥ त्रिविधं भणन्ति मरणं, बालानां बालपण्डितानाञ्च । तृतीयंपण्डितमरणं, यत्केवलिनोऽनुम्रियन्ते ॥ ३५ ॥
અર્થ : મરણ ત્રણ પ્રકારનાં હોય છે. બાળમરણ, બાળપંડિતમરણ, અને ત્રીજું પંડિત મરણ કે જે કેવળી ભગવાનોજ પામે છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
२३१
जे पुण अट्टमइआ, पयलियसन्नाय ववभावाय ।
૮ ૯ ૧૨ ૧૪ ૧૦ ૧૧ - ૧૩ असमाहिणा भरंति, न हु ते आराहगा भणिआ ॥
ये पुनरष्टमादिकाः, प्रचालितसंज्ञाश्च वक्रभावाश्च । असमाधिना भ्रियन्ते, न हु ते आराधका भणिताः ॥३६॥
અર્થ: વળી જે આઠ મદવાળા છે તે, તથા નાશ પામી છે બુદ્ધિ જેમની એવા, અને વક્રપણાને ધારણ કરનારા છે તે, તથા અસમાધિથી મરે છે, તેમને નિશ્ચ આરાઘક કહા નથી.
मरणे विराहिए देव,-दुग्गई दुल्लहा य किर बोही । ૧૨ ૮ ૧૧ ૧૩ ૯
૧૦ संसारो य अणंतो, हवइ पुणो आगमिस्साणं ॥३७॥
मरणे विराघिते देव-दुर्गति दुर्लभा च किल बोधिः।
संसारश्चानन्तो-भवति पुनरेष्यत्काले ॥३७॥
અર્થ : મરણ વિશેઘે છતે દેવતામાં દુર્ગતિ થાય, તેમજ સમ્યકત્વ પામવું દુર્લભ થઈ પડે અને વળી આવતા કાળમાં તેનો અનંત સંસાર થાય.
Page #245
--------------------------------------------------------------------------
________________
२३२
का देवदुग्गई का, अबोहि केणे व वुज्जई मरणं ।
૧૩ ૧૦ ૧૧ ૧૨ ૧૪ केण अणंतमपारं, संसार हिंडई जीवो ॥३८॥
का देवदुर्गतिः काउ-बोधि: केन वोह्यते मरणम् । केनाऽनन्तमपारं, संसार हिण्डते जीवः ॥३८॥
અર્થ : દેવની દુર્ગતિ કયી ? અબોધિ શું? શા હેતુએ વારંવાર મરણ થાય ? કયા કારણથી સંસારમાં જીવ અનંતાકાળ પર્યન્ત ભમે?
कंदप्पदेव किब्बिस,-अभिओगा आसुरी अ संमोहा। ता देवदुग्गईओ, मरणंभि विराहिए हुंति ॥३९॥ कन्दर्प देवकिल्विषाऽ-भियोगा आसुरी च संमोहा ।
ता देवदुर्गतयो-मरणे विराघिने भवन्ति ॥३९॥
मर्थ : भ२५ विराधेछ ६५ व, सिविष्याव (ढेऽव), ચાકરદેવ, દાસદેવ અને સંમોહદેવ એ પાંચ દુર્ગતિઓ થાય છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
૧
२३३
૧
૨
मिच्छादंसणरत्ता, सनियाणा किन्हलेसभोगाढा ।
ξ ४
८
૯ ૧૧ ૧૦
इह जे मरंति जीवा, तेसिं दुलहा भवे बोही ॥४०॥ मिथ्यादर्शनरक्ताः, सनिदानाः कृष्णलेश्याऽबगाढा: ।
इह ये म्रियन्ते जीवा - स्तेषां दुर्लभा भवेद्रोघः ॥४०॥
3
અર્થ : આ સંસારમાં મિથ્યાદર્શનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણલેશ્યાવાળા જે જીવો મરણ પામે, તેઓને બોધિ બીજ (સમકિત) દુર્લભ થાય છે.
૨
सम्मद्दंसणरत्ता, अनियाणा सुक्कलेसभोगाढा ।
૬ ४
૫
८
૯ ૧૧ ૧૦
इह जे मरंति जीवा, तेसिं सुलहा भवे बोही ॥४१॥ सम्यग्दर्शनरक्ता-अनिदानाः शुल्कलेश्याऽवगाढा: ।
इह ये म्रियन्ते जीवा - स्तेषां सुलभा भवेद्रधिः || ४१ ॥
અર્થ : આ સંસારમાં સમ્યક્ દર્શનમાં રક્ત, નિયાણા રહિત, શુકલ લેશ્યાવાળા જે જીવો, મરણ પામે છે, તે જીવોને બોઘિબીજ (समडित) सुलभ थाय छे.
Page #247
--------------------------------------------------------------------------
________________
२३४
जे पुण गुरुपडिणीआ, बहुमोहा ससबला कुसीलाय ।
११
૮ ૯ ૧૦ ૧૨ असमाहिणा मरंति, ते हुंति अणंतसंसारी ॥४२॥
ये पुन गुरुप्रत्यनीका-बहुमोहा: सशवला: कुशीलाश्च । ___असमाधिनाम्रियन्ते, ते भवन्त्यनन्तसंसारिणः ॥४२॥
मर्थ : लेमो वणी (३नशत्रुभूत घा भोवाणा, દૂષણ સહિત, કુશીલ અને અસમાધિથી મરણ પામે છે, તેઓ અનંત સંસારી થાય છે.
जिणवयणे अणुरत्ता, गुरुवयणं जे करंति भावेणं ।
४८.११ असबल असंकलिट्ठा, ते हुंति परित्तसंसारी ॥४३॥
जिनवचनेऽनुरक्ता-गुरुवचनं ये कुर्वन्ति भावेन । अशबला असंक्लिष्टा-स्ते भवन्ति परीत्तसंसारिणः ॥४३॥
અર્થ : જિન વચનમાં રાગવાળા, ગુરૂનું વચન ભાવે કરીને જેઓ કરે છે, દૂષણ રહિત, અને સંકલેશ રહિત હોય છે, તેઓ થોડા
Page #248
--------------------------------------------------------------------------
________________
२३५
८ ७
૧૦
૯
बालमरणाणिबहुसो, बहुआणि अकामगाणिमरणाणि ।
૧૨ ૫
६
૧
૨ ૩
४
मरिहंति ते वराया, जे जिणवयणं न याणंति ॥ ४४ ॥
૧૧
बालमरणानि बहुशो - बहुकान्यकामुकानि मरणानि । मरिष्यन्ति ते वराका - ये जिनवचनं न जानन्ति ॥ ४४ ॥
અર્થ : જે જિન વચનને નથી જાણતા તે બિચારા વારંવાર બાળમરણો અને ઘણીવાર ઈચ્છા રહિતપણે (અકામ) મરણો પામશે.
८
૧
3 ૨
૫ ४
६
सत्थग्गहणं विसभ, क्खणं च जलणं च जलप्पवेसो अ ।
८
6
अणयारभंडसेवी, जंमणमरणाणुबंघीणि ॥४५॥
शस्त्रग्रहणं विषभक्षणञ्च, ज्वलनञ्च जलप्रवेशश्च । अनाचारभांण्डसेविनो - जन्ममरणाऽनुबन्धीनि ॥ ४५ ॥
अर्थ : शस्त्रग्रहण, विषलक्षण, जणीभरयुं, पाएसी जुडी મરવું, અનાચાર તથા અધિક ઉપગરણ સેવનાર એ સર્વે જન્મ મરણની પરંપરા વધારનાર છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૧
૨
૫
२३६ उढुमहे तिरियमिवि, मयाणि जीवेण बालमरणाणि । दंसणनाणसहगओ, पंडियमरणं अणुमरिस्सं ॥४६॥
उ घस्तिर्यग्लोके च, मृतानि जीवेन बालमरणानि । दर्शनज्ञानसहगतः, पण्डितमरणमनुमरिष्ये ॥४६॥
અર્થ : ઉચા, નીચા અને તિસ્તૃલોકમાં જીવે બાળ મરણો કર્યા. હું દર્શન, જ્ઞાને સહિત થકો પંડિતમરણે મરીશ
४
१०८
उब्वेयणयं जाई-मरणं नरएसु वेअणाओ अ । एआणि संभरंतो, पंडियमरणं मरसु इन्हि ॥४७॥
उद्वेगजनकं जाति-मरणं नरकेषु वेदनाश्च । एतानि स्मरन्, पण्डितमरणेनम्रियस्वेदानीम् ॥४७॥
અર્થ : ઉદ્વેગ કરનાર જન્મ અને મરણ અને નરકને વિષે જે થએલી વેદનાઓને સંભારતો છતો હમણાં પંડિત મરણે મર. जड़ उपज्जड दुक्ख, तो दट्टयो सहावओ नवरं । किं किं मए न पत्तं, संसार संसरंतेणं ॥४८॥
૧૧ ૧૨ ૧૦ ૧૩ ૧૪
૮
Page #250
--------------------------------------------------------------------------
________________
२३७ यद्युत्पद्यतेदुःख, ततो (तत्प्रादुर्भावो) द्रष्टव्यः स्वभावतोनवरम् ।
किं किं मयानप्राप्तं, संसार संसरता ॥४८॥
અર્થ : જો દુઃખ ઉત્પન્ન થાય તો સ્વભાવથકી તેની વિશેષ ઉત્પત્તિ જોવી, સંસારમાં ભમતાં છતાં હું શા શાં દુઃખ નથી પામ્યો?
___ 3 ४ ५ १ ६२ ७ संसारचक्कवाले, सब्बे वि य पुग्गला मए बहुसो !
૧૦ ૧૪૧૧૧૨ ૧૫ ૧૩ आहारिआ य परिणा, मिआय न यहं गओ तत्ति ॥४९॥
संसारचक्रवाले, सर्वेऽपिच पुद्गला मया बहुशः । आहारिताश्च परिणा-मिताश्च न चाहं गतस्तृप्तिम् ॥४९॥
અર્થ : વળી હેં ઘણી વખથ સંસારચક્રમાં સર્વે મુન્દ્રલો ભોગવ્યા, તેમજ પરિણમાવ્યા, તો પણ હું તૃમિ પામ્યો નહિં.
तणकट्टेहि व अग्गी, लवणजलो वा नईसहस्सेहिं । ૧૧ ૧ ૨ ૧૨ ૧૦ न इमो जीवो सक्को, तप्पेउं कामभोगेहिं ॥५०॥
तृणकाष्ठैरिवाग्नि-र्लवणजलो वा नदीसहस्त्रैः।। नैप जीव: शक्य-स्तर्पयितुं कामभोगैः ॥५०॥
અર્થ : તરણાં તથા લાકડાંએ કરીને જેમ અગ્નિ અને હજારો નદીઓએ કરીને જેમ લવણ સમુદ્ર તૃમિપામતો નથી, તેમ કામભોગોએ
Page #251
--------------------------------------------------------------------------
________________
२३८ । કરીને આ જીવ તૃમિ પામતો નથી. आहारनिमित्तेणं, मच्छा गच्छंति सत्तमी पुढवी । ___E ७ ११ १२. ८ ८ १० सच्चित्तो आहारो, न खमो मणसावि पत्थेउं ॥५१॥
आहारनिमित्तेन, मत्स्या गच्छन्ति सप्तमी पृथ्वीम् । सचित्त आहारो-नक्षमोमनसाऽपिप्रार्थयितुम् ॥५१॥
અર્થ : આહારના કારણે કરી તંદુલીઆ મચ્છો સાતમી નરકભૂમિએ જાય છે. માટે સચિત્ત આહાર મને કરીને પણ પ્રાર્થના કરવા યોગ્ય નથી. पुबिकयपरिकम्मो, अनियाणो अहिऊग मइबुद्धिं । पच्छा मलिअकसाओ, सज्जो मरणं पडिच्छामि ॥५२॥
पूर्वकृतपरिकर्माऽ-निदान हित्वा मतिबुद्धिम्। . पश्वात्त्यकषायः सद्योमरणं प्रतीच्छामि ॥५२॥
અર્થ : પ્રથમ અભ્યાસ કર્યો છે જેણે, અને નિયાણા રહિત થયો છતો, મતિ અને બુદ્ધિથીજ વિચારીને પછી નાશ કર્યો છે કષાય જેણે, એવો હતો જલદી મરણ અંગિકાર કરૂં .
Page #252
--------------------------------------------------------------------------
________________
२३९
अक्कंडे चिरभाविय, ते पुरिसा मरणदेसकालंमि ।
पुवकयकम्मपरिभा-वणाइ पच्छा परिवडंति ॥५३॥
अकाण्डेऽचिरभाविता-स्ते पुरुषा मरणदेशकाले । पूर्वकृतकर्मपरिभा-वनयापश्चात्प्रतिपतन्ति ॥५३॥
અર્થ : લાંબા વખતના અભ્યાસ વિના અકાળે અણસણ કરનારા, તે પુરૂષો પૂર્વે કરેલા કર્મોના પ્રભાવે કરીને પાછા પડે છે – દુર્ગતિએ જાય છે.
तम्हा चंदगविजं, सकारणं उज्जुएण पुरिसेण । जीवो अविरहिअगुणो, कायवो मुक्खमग्गमि ॥५४॥
तस्माच्चन्द्रकवेध्यं, सकारणमुद्युक्तेनपुरुषेण । जीवोऽविरहितगुणः, कर्त्तव्योमोक्षमार्गे ॥५४॥
અર્થ તે માટે રાધાવેધની પેઠે હેતુ ઉદ્યમવાળાપુરૂષોએ મોક્ષ માર્ગ સાધવા માટે પોતાનો આત્મા, જ્ઞાનાદિ ગુણ સહિત કરવો.
Page #253
--------------------------------------------------------------------------
________________
२४०
बाहिरजोगविरहिओ, अभितरज्झाणजोगमलीणो। जह तंमि देसकाले, अमूढसन्नो चयइ देहं ॥५५॥
बाह्यश्रोगविहितोऽ-भ्यन्तर ध्यानयोगमाश्रितः । यथातरिम्न्देशकालेऽ-मूढसंज्ञस्त्यजति देहम् ॥५५॥
અર્થ તે અવસરને વિષે સાવધાનવાળો, પૌદ્ગલિક વ્યાપાર કરી રહિત અને આત્માના સ્વરૂપના ચિંતવનના વ્યાપારને કરનારની પેઠે શરીરને છોડી દે.
૨ ૧ ૨ ૩ हंतूण रागदोसं, भितूण य अट्टकम्मसंघायं । जम्मणमरणरहट्टे, भितूण भवा विमुच्चिहिसि ॥५६॥
हत्वा रागद्वेषौ, भित्वा चाष्टकर्मसंघातम् । जन्ममरणाऽरध, भित्त्वाभवाद्रिमोक्ष्यसे ॥५६॥
અર્થ : રાગદ્વેષને હણીને, આઠ કર્મોના સમૂહનો નાશ કરીને જન્મ અને રમણરૂપ રેંટમાળાને ભેદીને સંસાર સાગરથી મુક્ત થવાશે !
Page #254
--------------------------------------------------------------------------
________________
૧
६
૨
८
एवं सब्बुवएसं, जिणदिट्टं सद्दहामि तिविहेणं ।
3
२४१
૫
तस्थावरंखेमकरं पारं निव्वाणमग्गस्स ॥ ५७ ॥
एवं सर्वोपदेशं, जिनदिष्टं श्रद्दधामि त्रिविधेन । सस्थावरक्षेमकरं पारं निर्वाणमार्गस्य ॥५७॥
४
અર્થ : આ પ્રકારે ત્રસ અને સ્થાવરનું કલ્યાણ કરનાર, મોક્ષમાર્ગનો પાર પમાડનાર, જિનેશ્વરે બતાવેલો સર્વ ઉપદેશ મન, વજન, કાયાએ કરી સહું છું.
૧૦ ૧૧ ૧
૨
૧૨
3
૫
नहि तंमि देसकाले, सक्को वारसविहो सुअक्खंधो ।
४
६७
सव्यो अणुचिंतेउं, घणियंपि समत्थचित्तेणं ॥५८॥
न हि तस्मिन्देशकाले शक्यो द्वादशविधः श्रुतस्कन्धः । सर्वोऽनुचिन्तयितुं, बाहुल्येनाऽपिसमर्थचित्तेन ॥ ५८ ॥
અર્થ : તે અવસરને વિષે અતિશય સમર્થ ચિત્તવાળાએ પણ, બાર અંગરૂપ સર્વશ્રુતસ્કંઘ, ચિંતવવા શકય નથી.
.८
6
૨૩
४ ૫
८
एगंमिवि जंमि पए, संवेगं बीअरायमग्गंमि ।
૯
F
૧૦ ૧૧ ૧૨
૧૩
गच्छड़ नरो अभिक्खं, तं मरणं तेण मरिअव्वं ॥५९॥
Page #255
--------------------------------------------------------------------------
________________
२४२ एकस्मिन्नपि यस्मिन्, पदेसंवेगं वीतरागमार्गे । गच्छति नरोऽभीक्ष्णं, तन्मरणं तेन मर्त्तव्यम् ॥५९॥
અર્થ : વીતરાગના માર્ગમાં જે એક પણ પદને વિષે મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે તેણે કરી સહિત જે મરવું તે મરણે મરવા યોગ્ય છે.
૧ ૬ ૭ ૮ ૨ ૩ ता एगपि सिलोग, जो पुरिसो मरणदेसकालंमि । आराहणोवउत्तो, चिंतंतो आराहगो होइ ॥६०॥ तस्मादेकमपिश्लोकं, य: पुरुषो मरणदेशकाले ।
आराधनोपयुक्त-श्चिन्तयन्नाराघकोभवति ॥६०॥
અર્થ : તે માટે જે પુરૂષ મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળો એક પણ શ્લોક ચિંતવતો રહે તો તે આરાધક થાય છે.
आराहणोवउत्तो, कालं काऊण सुविहिओ सम्म ।
६
उकोसं तिन्निभवे, गंतुणं लहइ निवाणं ॥६॥
आराधनापयुक्तः, कालं कृत्वा सुविहितः सम्यक् । उत्कृष्टतस्त्रीभवान्, गत्वा लभते निर्वाणम् ॥६॥ અર્થ: આરાધના કરવાના ઉપયોગવાળો, રૂડા આચારવાળો,
Page #256
--------------------------------------------------------------------------
________________
२४३ રૂડીરીતે કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ કરીને મોક્ષ પામે છે.
૨ ૩ ૧ ૪ ૮ ૫ ૬ समणु त्ति अहं पढम, बीअं सब्बत्य संजओमि त्ति । ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૫ ૧૪ सब्बं च वोसिरामि, एअं भणियं समासेणं ॥६॥
श्रमण इत्यहंप्रथम, द्वितीय सर्वत्र संयतोऽस्मीति ।
संर्व च व्युत्सृजामये-तद्भणितं समासेन ॥६२॥
અર્થ: પ્રથમતો હું સાધુ છું, બીજાં સર્વ પદાર્થોમાં સંયવાળો છું, તેથી હું સર્વને વોસિરાવું છું, આ સંક્ષેપ કરી કહેવામાં આવ્યું. -
२ लद्धं अलद्धपुब्वं, जिणवयण सुभासिअं अमयभूओ गहिओ सुगइमग्गो, नाहं मरणस्स बीहेमि ॥६३॥ लब्धमलब्धपूर्वं, जिनवचनं सुभाषितममृत भूतम् ।
गृहीत: सुगतिमार्गो-नाहं मरणाद्रिभेमि ॥६३॥ .
અર્થ: જિનેશ્વર ભગવાનના આગમનમાં કહેલું, અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું આત્મતત્ત્વ હું પામ્યો અને સિદ્ધગતિનો भा[ ASL ऽयो. तेथी ई वे भ२९।थी हातो नथी. : .
Page #257
--------------------------------------------------------------------------
________________
२४४
૧ ૨
3
६
धीरेण वि मरियव्वं, काउरिसेणवि अवस्स मरियव्वं ।
૪ ૫
८ e ૧૧
૧૦ ૧૪ ૧૫
૧૨
૧૩
दुन्हं पि हु मरियव्वे, वरं खु घीरतणे मरिउं ॥ ६४ ॥ धीरेणाऽपिमर्त्तव्यं, कापुरुपेणाऽप्यवश्यंमर्त्तव्यम् ।
द्वयोरपिहु मर्त्तव्ये, वरं खु धीरत्वेन मर्त्तुम् ॥ ६४ ॥
અર્થ : ધીર પુરૂષ પણ મરવું પડે છે, અને કાયર પુરુષે પણ અવશ્ય મરવું પડે છે, બન્નેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તો ઘીરપણે મરવું એ નિશ્ચે સુંદર છે.
૧
૨
3
४ ૫
६
७
सीलेण विमरियव्वं, निस्सीलेणवि अवस्स मरियव्वं ।
८ ૯ ૧૧
૧૦
૧૪ ૧૫
૧૨
૧૩
दुन्हं पि हु मरियव्वे, वरं खु सीलत्तणे मरिउं ॥ ६५॥ शीलेनाऽपिमर्त्तव्यं, निः शीलेनाऽप्यवश्यंमर्त्तव्यम् ।
द्वयोरपि हु मर्त्तव्ये, वरं खु शीलत्वेन मत्तुम् ॥ ६५ ॥
અર્થ : શીખવાળાએ પણ મરવું પડે છે, અને શીખ રહિત માણસે પણ અવશ્ય મરવું પડે છે, બન્નેને પણ નિશ્ચયે કરીને મરવાનું છે, તો શીળસહિત મરવું એ નિશ્ચે સારૂં છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
૧
उ २
६४
नाणस्स दंसणरस य सम्मत्तस्स य चरितजुत्तस्स ।
२४५
८
૯
૧૧ ૧૦
૧૨
जो काहि उवओगं, संसारा सो विमुच्चिहिसि ॥६६॥
ज्ञानस्य दर्शनस्य च सम्यक्त्वस्य च चारित्रयुक्तस्य । यः करिष्यत्युपयोगं, संसारात्स विमोक्ष्यते ॥ ६६ ॥
અર્થ : જે કોઈ ચારિત્ર સહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકત્વમાં સાવધાનપણું કરશે, તે વિશેષે કરી સંસાર થકી મૂકાશે.
૨
૫
3
४
चिरउसिअ बंभयारी, पप्फेाडेउण सेसयं कम्मं ।
6
૫
हु
૧૦
૯
८
अणुपुब्बीइ विसुद्धो, गच्छइ सिद्धिं धुअकिलेसा ॥ ६७ ॥
चिरोषितो ब्रहाचारी, प्रस्फोटय शेषकं कर्म ।
आनुपूर्व्या विशुद्धो- गच्छति सिद्धिं घुतक्लेशः ॥ ६७॥
અર્થ : ઘણા કાણ સેવ્યું છે બ્રહ્મચર્ય જેણે અને બાકીના કર્મનો નાશ કરીને તથા સર્વ કલેશનો નાશ કરીને અનુક્રમે પ્રાણી શુદ્ધ થઈને સિદ્ધિમાં જાય છે.
૧
૨
3
४
निक्कसायरस दंतस्स, सूरस्स ववसाइणो ।
Ε
૫
の
८
संसारपरिभीअस्स, पच्चक्खाणं सुहं भवे ॥ ६८ ॥
Page #259
--------------------------------------------------------------------------
________________
२४६ निष्कषायस्य दान्तस्य, शूरस्य व्यवसायिनः । संसारपरिभीतस्य,प्रत्याख्यानं शुभंभवेत् ॥६८॥
અર્થ કષાય રહિત, દાન્ત, (પાંચ ઈદ્રિયો અને છઠ્ઠા મનનેદમન કરનાર.) શુરવીર અને ઉદ્યમવંત તથા સંસારથી ભયભ્રાંત થએલા એવાનું પચ્ચખાણું રૂડું હોય.
एअं पच्चक्खाणं, जो काही मरणदेसकालंमि । ૨ ૩ ૪ ૧૧ ૯ ૧૦ धीरो अमूढसन्नो, सो गच्छइ उत्तमं ठाणं ॥६॥ ___ एतत्प्रत्याख्यानं, य: करिष्यति मरणदेशकाले ।
धीरोऽमूढसंज्ञः, सगच्छत्युत्तमं स्थानम् ॥६॥
અર્થ: ધીર અને મુઝામણરહિત જ્ઞાનવાળો મરણના અવસરે જે આ પચ્ચખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. धीरो जरमरणविऊ घीरो(वीरो) विन्नाणनाणसंपन्नो ।
लोगस्सुज्जोअगरा, दिसउ खयं सव्वदुक्खाणं ॥७॥
घीरो जरामणविद्, धीरो (वीरो) विज्ञानज्ञानसंपन्नः। लोकस्योद्योतकरो-दिशतु क्षयं सर्वदुःखानाम् ॥७०॥
અર્થ : ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાનદર્શન કરીને સહિત લોકમાં ઊદ્યોતના કરનાર એવા વીર જીનેશ્વર સર્વ દુઃખોનો क्षय रो! . . ॥ इति श्री आउरपच्चखाणपयन्नो मूलान्वय, संस्कृत छाया
तथा भाषान्तरयुक्त समाप्त ॥
Page #260
--------------------------------------------------------------------------
________________ cicale qu અન્ન વિના દેહ ટકતો નથી, તેમ જ્ઞાન વિના આત્મા સ્થિર થઇ શકતો નથી. જ્ઞાનની રમણતા આત્માનું સ્થિરીકરણ કરે છે. સમ્યગજ્ઞાનની સાધના જેના જીવનમાં વ્યાપી જાય છે. તેનું જીવન પવિત્ર ઝરણાં જેવું થઇ જાય છે. ઝરણું જેમ વહ્યા કરે છે, તેમ જ્ઞાન ઝરણારૂપે સતત વહ્યા કરે છે. તેવા સાત્વિક જીવન જીવનાર વ્યક્તિ સંસાર સાગર તરી જાય છે. આવા સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરી જીવનને ઉજવળ બનાવો. એજ અંતરના શુભ આશીર્વાદ. વિજ, ક્ષધિસૂરિ મહાસુદ-૩, વિ.સં.૨૦૫૬ તા. 8-2-2000 મંગળવાર શંખેશ્વર 56259 ESHRI NEME PRINTER -