________________
१२२
ચારિત્ર ગ્રહણ કરીને છોડી દેવું તે બહુજ અનિષ્ટ છે એમ બતાવવા
માટે કહે છે.
૩
૨
૪
૬
वरं अग्गिम्मि पवेसो, वरं विसुद्वेणकम्मणा मरणं ।
2
૧
ઠ
८ ૧૨ ૧૧
મા ગઢિયયમંતો, મા નીગં અતિગશીલસ રો वरमग्नौ प्रवेशो, वरं विशुद्धेन कर्मणा मरणम् ।
मा गृहीतव्रतभंगो, मा जीवितं स्खलितशीलस्य ॥२०॥
'
૫
૧૦
અર્થ : અગ્નિમાં પ્રવેશ કરવો તે શ્રેષ્ઠ છે, વિશુદ્ધકર્મ જે અણસણ કરીને મરણ પામવું તે પણ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો તે શ્રેષ્ઠ નથી, તેમજ શીલથી સ્કૂલના પામનારનું જીવવું પણ શ્રેષ્ઠ નથી.
પ્રસંગે શ્રદ્ધાની દૃઢતા કરવા માટે સમકિતનું સ્વરૂપ, સમકિતની દુર્લભતા અને સમકિતનું ફળ બતાવે છે.
૧
૨
૪
૩
૫
Ε
૭
अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं ।
૧૧
८
૯
૧૦
૧૨
૧૩
ફન્નાહ મુદ્દો માવો, સમ્માં વિંતિ નાણુરુળો રો
अर्हन् देवो गुखः, सुसाघवो जिनमतं मम प्रमाणम् । इत्यादि शुभ भाव:, सम्यक्त्वं ब्रुवते जगद् गुखः ॥ २१ ॥
અર્થ : અરિહંત દેવ, સુસાધુ ગુરૂ અને જૈનશાસન, તે મ્હારે