________________
(आर्यावृत्तम्)
विसए अवइक्वंता, पडति संसारसायरे घोरे । विसएसु निराविखा, तरंति संसारकंतारे ॥२८॥
विषयानपेक्षमाणाः पतन्ति संसारसागरे घोरे। विषयेषु निरपेक्षा, स्तरन्ति संसारकान्तारम् ॥२८॥
અર્થ : વિષયની ઈચ્છા રાખતા જીવો ઘોર એટલે ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે, અને વિષયોને વિષે એપેક્ષા વિનાના (ઈચ્છા વિનાના) જીવો સંસારરૂપી અટવીનો પાર પામે છે.
छलिआ अवइक्खंता, निरावइक्खा गया अविग्घेणं ।
तम्हा पवयणसारे, निरावइक्रोण होअव्वं ॥२९॥
छलिता अपेक्षमाणाः, निरपेक्षा गता अविनेन । तस्मात् प्रवचनसारे, निरपेक्षेण भवितव्यम् ॥२९॥
અર્થ : વિષયની અપેક્ષા રાખતા જીવો ઠગાયા છે, અને વિષયોની અપેક્ષા નહિ રાખનારા જીવો નિવિજ્યપણે પરમપદને પામ્યા છે. અર્થાત્ મોક્ષ પામ્યા છે. તે કારણથી સિદ્ધાંતનો સાર એ જ છે કે વિષયોની અપેક્ષા રાખવી નહિં.