________________
१९२
અર્થ : જેમણે રાગાદિ શત્રુઓનો તિરસ્કાર કર્યો છે, વળી જેમણે ભવનુંબીજ સમગ્રધ્યાનરૂપ અગ્નિએ બાળ્યું છે એવા અનેયોગીશ્વરોએ આશ્રય કરવા યોગ્ય તથા ભવ્ય પ્રાણીઓએ સ્મરણ કરવા લાયક એવા સિદ્ધોનું મ્તને શરણ હો.
૧
૨
૩
पाविअपमाणंदा, गुणनिसंदा विदिन्नभवकंदा |
૪
૬
૭
૫
તદુર્રય વિનંદ્રા, સિન્દ્રા સરમાં અવિગતંવા રા
प्रापितपरमानन्दा-गुणनिस्यन्दा विदीर्णभवकन्दाः । लघुकीकृतरविचन्द्राः, सिद्धाः शरणं क्षपितद्वन्द्वाः ॥२८॥
અર્થ : આનંદ પમાડનાર, અને ગુણના સાર રૂપ, વળી જેમણે ભવરૂપકંદનો નાશ કર્યો છે, અને કેવળ જ્ઞાનના પ્રકાશવડે ચંદ્ર અને સૂર્યન થોડા પ્રભાવવાળા કરી દીધા છે, અને વળી જેમણે યુદ્ધ આદિ કલેશનો નાશ કર્યો છે એવા સિદ્ધોનું મ્તને શરણ હો.
૧
૨
उवलद्धपरमबंभा, दुल्लहलंभा विमुक्कसंरंभा ॥
૪
の
૩
૫
મુવળધરવામા, સિદ્ધા સરમાં નિરારંમા રા
उपलब्धपरमब्रह्माणो- दुर्लभलंभा विमुक्तसंरम्भाः । મુવનગૃહઘરળસ્તમ્ભા:, સિદ્ધા: શરળ નિરારમ્ભદ: ||૨||
અર્થ : પામ્યું છે ઉત્કૃષ્ટ જ્ઞાન જેમને એવા, વળી મોક્ષરૂપ