________________
२३८ । કરીને આ જીવ તૃમિ પામતો નથી. आहारनिमित्तेणं, मच्छा गच्छंति सत्तमी पुढवी । ___E ७ ११ १२. ८ ८ १० सच्चित्तो आहारो, न खमो मणसावि पत्थेउं ॥५१॥
आहारनिमित्तेन, मत्स्या गच्छन्ति सप्तमी पृथ्वीम् । सचित्त आहारो-नक्षमोमनसाऽपिप्रार्थयितुम् ॥५१॥
અર્થ : આહારના કારણે કરી તંદુલીઆ મચ્છો સાતમી નરકભૂમિએ જાય છે. માટે સચિત્ત આહાર મને કરીને પણ પ્રાર્થના કરવા યોગ્ય નથી. पुबिकयपरिकम्मो, अनियाणो अहिऊग मइबुद्धिं । पच्छा मलिअकसाओ, सज्जो मरणं पडिच्छामि ॥५२॥
पूर्वकृतपरिकर्माऽ-निदान हित्वा मतिबुद्धिम्। . पश्वात्त्यकषायः सद्योमरणं प्रतीच्छामि ॥५२॥
અર્થ : પ્રથમ અભ્યાસ કર્યો છે જેણે, અને નિયાણા રહિત થયો છતો, મતિ અને બુદ્ધિથીજ વિચારીને પછી નાશ કર્યો છે કષાય જેણે, એવો હતો જલદી મરણ અંગિકાર કરૂં .