________________
२४२ एकस्मिन्नपि यस्मिन्, पदेसंवेगं वीतरागमार्गे । गच्छति नरोऽभीक्ष्णं, तन्मरणं तेन मर्त्तव्यम् ॥५९॥
અર્થ : વીતરાગના માર્ગમાં જે એક પણ પદને વિષે મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે તેણે કરી સહિત જે મરવું તે મરણે મરવા યોગ્ય છે.
૧ ૬ ૭ ૮ ૨ ૩ ता एगपि सिलोग, जो पुरिसो मरणदेसकालंमि । आराहणोवउत्तो, चिंतंतो आराहगो होइ ॥६०॥ तस्मादेकमपिश्लोकं, य: पुरुषो मरणदेशकाले ।
आराधनोपयुक्त-श्चिन्तयन्नाराघकोभवति ॥६०॥
અર્થ : તે માટે જે પુરૂષ મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળો એક પણ શ્લોક ચિંતવતો રહે તો તે આરાધક થાય છે.
आराहणोवउत्तो, कालं काऊण सुविहिओ सम्म ।
६
उकोसं तिन्निभवे, गंतुणं लहइ निवाणं ॥६॥
आराधनापयुक्तः, कालं कृत्वा सुविहितः सम्यक् । उत्कृष्टतस्त्रीभवान्, गत्वा लभते निर्वाणम् ॥६॥ અર્થ: આરાધના કરવાના ઉપયોગવાળો, રૂડા આચારવાળો,