Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 255
________________ २४२ एकस्मिन्नपि यस्मिन्, पदेसंवेगं वीतरागमार्गे । गच्छति नरोऽभीक्ष्णं, तन्मरणं तेन मर्त्तव्यम् ॥५९॥ અર્થ : વીતરાગના માર્ગમાં જે એક પણ પદને વિષે મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે તેણે કરી સહિત જે મરવું તે મરણે મરવા યોગ્ય છે. ૧ ૬ ૭ ૮ ૨ ૩ ता एगपि सिलोग, जो पुरिसो मरणदेसकालंमि । आराहणोवउत्तो, चिंतंतो आराहगो होइ ॥६०॥ तस्मादेकमपिश्लोकं, य: पुरुषो मरणदेशकाले । आराधनोपयुक्त-श्चिन्तयन्नाराघकोभवति ॥६०॥ અર્થ : તે માટે જે પુરૂષ મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળો એક પણ શ્લોક ચિંતવતો રહે તો તે આરાધક થાય છે. आराहणोवउत्तो, कालं काऊण सुविहिओ सम्म । ६ उकोसं तिन्निभवे, गंतुणं लहइ निवाणं ॥६॥ आराधनापयुक्तः, कालं कृत्वा सुविहितः सम्यक् । उत्कृष्टतस्त्रीभवान्, गत्वा लभते निर्वाणम् ॥६॥ અર્થ: આરાધના કરવાના ઉપયોગવાળો, રૂડા આચારવાળો,

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260