________________
१३६ બારમા દેવલોક સુધી જાય અને ભાવસ્તવે કરીને અંત મુહૂર્તમાં નિર્વાણ પામે.
केवा गच्छनो त्याग करवो ?
जत्थ य मुणिणो कयवि, कयाइ कुवंति निच्चपन्भट्ठा ।
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ तं गच्छं गुणसायरं, विसंच दूरं परिहरिज्जा ॥४६॥ यत्र च मुनयः क्रयवि-क्रयादिं कुर्वन्ति नित्यप्रभष्टाः । तं गच्छं गुणसागर !, विषवत् दूरं परिहर ॥४६॥
અર્થ : જે ગચ્છમાં નિત્ય ભ્રષ્ટાચારી એવા મુનિયો ક્રયવિક્રયાદિ કરે છે, તે ગચ્છને હે ગુણસાગર ! વિષની પેઠે દૂર “त्य है.
जत्थ य अज्जालद्धं, पडिग्गहमाइय विविहमुवगरणं ।
૮ ૭ ૧૦ ૯ ૧૦ ૧૧ पडिभुंजइ साहूहि, तं गोयम केरिसं गच्छं ॥४७॥
यत्र चार्यालब्धं, प्रतिग्रहादिक विविधमुपकरणम् । प्रतिभुज्यते साघुभिः, स गौतम ! कीद्दशो गच्छ: ?॥४७॥
અર્થ : જે ગચ્છમાં સાધ્વીએ લાવેલાં વસ્ત્ર પાત્રાદિ ઉપકરણો સાઘુઓ ભોગવે છે, હૈ ગૌતમ ! તે કેવો ગચ્છ? અર્થાત્ કાંઈ નહિ એવો જાણવો.