________________
१३४ કે, હોટી સંપદાવડે કરીને ત્રણે કાલ વીતરાગ દેવની પૂજા કરે, તોપણ તે સર્વે ક્રિયા જેની પૂજા કરવી છે, તેની આજ્ઞાથી બહાર હોવાથી નિરર્થક છે. रनो आणाभंगे, इकुच्चि य होइ निग्गहो लोए ।
૮ ૯ ૧૦ ૧૧ सब्वनुआणभंगे, अणंतसो निग्गहो होई ॥४२॥
राज्ञ आज्ञाभंगे, एकश्चैव भवति निग्रहो लोके । सर्वज्ञाज्ञाभंगे, अनन्तशो निग्रहो भवति ॥४२॥
અર્થ : આ લોકને વિષે રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી એક જ વાર નિગ્રહ-દંડ થાય છે, પરંતુ સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ કરવાથી અનંતીવાર નિગરહ-બહુ જન્મોને વિષે છેદન, ભેદન, જન્મ, જરા, મરણ શોક અને રોગાદિ રૂપ દંડને પામે છે.
अविधिए अने विधिए करेला धर्ममां अंतरपणुं.
W
जह भोयणमविहिकयं, विणासए विहिकयं जियावेई ।
७ ८ ९ ११ १० _ १२ १३ तह अविहिकओ धम्मो, देइ भवं विहिकओमुक्खं ॥४३॥
यथा भोजनमविधिकृतं, विनाशयेद्धिधिकृतं जीवयति । तथाऽविधिकृतधर्मो, ददाति भवं विधिकृतो मोक्षम् ॥४३॥