________________
सव्वगंथविमुक्को, सीईभूओ पसंतचित्तो अ ।
६ १०८ ८ ११ जं पावइ मुत्तिसुहं, न चक्कवट्टीवि तं लहइ ॥४५॥
सर्वग्रन्थिविमुक्तः, शीतीभूतः प्रसान्तचित्तश्च । यत्प्राप्नोति मुक्तिसुखं, न चक्रवर्त्यपि तल्लभते ॥४५॥
અર્થ : સર્વ ગ્રંથી (એટલે રાગદ્વેષરૂપ અત્યંતર ગાંઠ અને ધન ધાન્યાદિ બાહા ઉપાધિરૂપ બાહાગાંઠ) રહિત થયેલો, અને ક્રોધાદિનો ત્યાગ કરવાથી શાન્ત થયેલો, તથા અનેક સાંસારિક ઉપાધિઓનો ત્યાગ કરવાથી પ્રશાન્ત ચિત્તવાળો થયેલો જીવ જે નિર્લોભતાનું સુખ પામે છે, તે સુખ છ ખંડનો ધણી ચક્રવતિ પણ પામતો નથી
खेलंमि पडिअ मप्पं,
जह न तरइ मच्छिआदि मोएऊ। ___ तह विसयनेलपडिअं,
૧૩ ૧૪ ૧૨ ૧૦. न तरइ अप्पंपि कामंधो ॥४६॥