________________
सुखशीला: स्वच्छन्दचारिणो, वैरिण: शिवपथस्य । आज्ञाभ्रष्टान् बहुजनान्, मा भणतु संघ इति ॥३६॥
અર્થ : ગૌતમસ્વામી પ્રત્યે શ્રી વીર ભગવંત કહે છે, સુખશીલિયા અર્થાત્ સુખને વિષે સ્થાપન કર્યો છે આત્મા જેણે એવા અને સ્વેચ્છા મુજબ વર્તવાવાળા, તથા મોક્ષમાર્ગના વૈરી, તેમજ જિનાજ્ઞા થકી ભ્રષ્ટ એવા ઘણા લોકો હોય, તો પણ તેને સંઘ એમ ન કહેવો.
વા સંધ સંઘ ?
एगो साहू एगा, य साहुणी सावओवि सढी वा । ગાળનુરો સંઘો, સેસો પુન ગટ્ટીબંધો સારૂછો
एक: साघुरेका च साध्वी, श्रावकोऽपि श्राद्धी वा । ૩જ્ઞાયુ: સંઘ શેષ: પુનરસિંધાત: રૂછો
અર્થઃ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા (આ ચાર ભેદ કરીને સંઘ કહેવાય છે,) તેમાં જે જિનાજ્ઞાએ કરીને યુક્ત હોય, તેને સંઘ કહેવો. બાકીનાને હાડકાનો સંઘ સમૂહ કહેવો.