________________
१३० અર્થ : દૂષમ કાલના દોષે કરી દૂષિત એવા અમારા જેવા પ્રાણીઓ કયાં? અર્થાત્ શું ગણત્રીમાં? ઘણી ખેદજનક વાત છે કે, જો જિનાગમ ન હોત તો અનાથ એવા જે અમે તેનું શું થાત ? અર્થાત્ સ્વામી રહિત અમોને જિનાગમ જ પંચમકાળમાં આધાર છે.
आगमन आदर करवामां रहेल तात्पर्य ૧
૨ ૩ आगमं आयरंतेणं, अत्तणो हियकंखियो ।
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ तित्थनाहो गुरू धम्मो, सव्वे ते बहुमन्निया ॥३५॥
आगममाचरता, आत्मनोहितकाक्षिणा। તીર્થનાથ ગુરુઈ, સર્વે તે વહુમાન્યા: /રૂપ *
અર્થ : આગમને અર્થાત્ આગમોક્ત રહસ્યને આચરતા છતા આત્માના હિતેચ્છુ પુરુષે તીર્થનાથ અરિહંત ભગવંત, સદ્ગુરૂ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ સર્વ બહુમાનનીય છે (સત્યપણે અંગીકાર કરવા યોગ્ય થાય છે.)
क्या संघने संघ न कहेवो ?
(૩મર્યાવૃત્તિ)
सुहसीलाओ सच्छंदचारिणो, वेरिणो सिवपहस्स । आणाभट्टाओ बहुजणाओ, मा भणह संघुत्ति ॥३६॥
૯
૧૦
૭
૮