________________
११६
તત્પર, જીનોકત સિદ્ધાંતથી ગ્રહણ કર્યો છે પરમાર્થે જેણે, પાંચ સમિતિએ કરી યુક્ત અને ત્રણ ગુમિએ કરી યુક્ત એવા ગુરૂ મહારાજનું મને શરણ થાઓ.
- कुगुरुनु स्वरूप
पासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो । ૮ ૯ ૭ ૧૦
૧૨
૧૧ अहछंदोवि य ए ए, अवंदणिज्जा जिणमयंमि ॥७॥
पार्श्वस्थोऽवसन्नो, भवति कुशीलस्तथैव संसक्तः । यथा छंदोऽपि चैते - ऽवंदनीया जिनमते ॥९॥
અર્થ: પાસત્યો, ઓસત્રો, કુશીલિયો તેમજ સંસક્તો અને યથાછંદો; એઓ જીનમતને વિષે અવંદનીક છે.
कुगुरुने वंदन करवानुं फल
पासत्थाइ बंदमाणस्स, नेव कित्ती न निज्जरा होई।
८ .११ १० १२ जायइ कायकिलेसो, बंघो कम्मस्स आणाइ ॥१०॥
पार्श्वस्थादीन् वन्दमानस्य, नैव कीर्ति न निर्जरा भवति । जायते कायक्लेशो, बन्धः कर्मण आज्ञायाः (भड्गः) ॥१०॥
અર્થ: પૂર્વે જેમનાં નામ બતાવ્યાં છે એવા પાસત્યાદિકને