________________
८९
પણ ક્ષણભંગુર છે, તથા સ્ત્રીયાદિકના જે વિષય ભોગો તે તુચ્છ (સાર વિનાના) અને લાખો દુ:ખનું કારણ છે. માટે એ સર્વ ત્યાગ કરવાને પ્રયત્ન કરવો એજ સાર છે.
૨
૩
૧
नागो जहा पंकजलावसन्नो,
૫ ૪
g
दट्टु थलं नाभिसमेड़ तीरं ।
の
८
૧૧
૯
૧૦
एवं जिआ कामगुणेसु गिद्धा,
૧૨
૧૪ ૧૩ ૧૫
સુધમ્ભળે ન રયા હૃતિ
नागो यथा पंकजलावसन्नो, द्दष्टा स्थलं नाभिसमेति तीरम् । एवं जीवाः कामगुणेषु गृद्धाः, सुधर्ममार्गे न रता भवन्ति ।। ५९ ।। અર્થ : જેમ કાદવવાળા જળમાં ખૂંચી રહેલો હાથી કિનારાની ભૂમિને દેખે છે છતાં પણ કાંઠે આવી શકતો નથી, તેમ કામવિષયને વિષે આસકત થયેલા જીવો શુદ્ધ ધર્મરૂપી માર્ગમાં રક્ત-લીન થતા નથી.
૧
૨
૩
૫
૬
૪
जह विट्टपुंजखुत्तो, किमी सुहं मन्नए सयाकालं ।
૭
૧૦
૧૨
૧૧ ૯
तह विसयासुइरत्तो, जीवो विमुणइ सुहं मूढो ॥ ६० ॥