________________
૧૧
૬
૭
૧૦
૯
सोअंति ते वराया, पच्छा समुवट्टियंमि मरणमि । पावपमायवसेणं, न संचियो जेहि जिणधम्मो ॥५४॥
शोचन्ते ते वराकाः, पश्चात् समुपस्थिते मरणे । पापप्रमादवशेन, न संचितो यैर्जिनधर्मः ॥५४॥
અર્થ : જેઓએ પાપરૂપ પ્રમાદને વશ થઈને જીન ધર્મ નથી કર્યો તેવા રાંક પુરૂષો મરણ આવ્યું છતે પાછળથી શોક કરે છે.
૧૧ ૧૦ ૨ ૩ ૧ ૪ ૫. धीधीधी!!! संसारं, देवो मरिण जं तिरी होइ ।
मरिऊण रायराया, परिपच्चइ नरयजालाए ॥५५॥ धिग् धिग् धिक् !!! संसारं, देवो मृत्वा यत्तिर्यग् भवति ।
मृत्वा राजराजः, परिपच्यते नरकज्वालया ॥५५॥
અર્થ : જે કારણ માટે દેવતા મરણ પામીને તિર્યચ થાય છે, અને રાજાનો પણ રાજા ચક્રવર્તિ મરણ પામીને નરકની જવાલામાં (અગ્નિમાં) અતિશય પકાય છે, માટે તેવા સંસારને ધિક્કાર થાઓ ! घिर थामो ! घिt२ थामो !