________________
२१
અર્થ : હે જીવ ! તને એવો વિચાર કેમ નથી આવતો કે હું પાછલી ચાર ઘડી રાત્રી રહે ત્યારે જાગીને એવો વિચાર કરૂં કે ‘‘હું ધર્મ રહિત થયો છતાં ફોગટ દિવસો કેમ ગુમાવું છું ? તથા શરીરરૂપી ઘર બળતે છતે પણ હું શા માટે સૂઈ રહ્યો છું, અને શરીરરૂપ ઘર સાથે બળતા આત્માની ઉપેક્ષા (અનાદર) કેમ કરૂં છું ? (અર્થાત્ હું દેહ સાથે બળતા આત્માનું રક્ષણ કેમ કરતો નથી ?)’'
(મનિષ્ઠુર્ વૃત્તમ્)
૧
૨
૪
૩
૫
૭
जा जा वच्च रयणी, नय सा पडिनियत्तइ ।
८
૯
૧૧
૧૨
૧૦
ગદ્દમાં હ્રામાણસ, ગહના નંતિ રડ્યો ૫૪૦ની
या या व्रजति रजनी, न च सा प्रतिनिवर्तते । अधर्म कुर्वाणस्या, डफला यान्ति राक्षयः ॥ ४० અર્થ : હે જીવ ! જે જે રાત્રિ દિવસ જાય છે, તે તે પાછા આવતા નથી, માટે અધર્મને કરનારા હારા રાત્રિ દિવસો નિષ્ફળ
જાય છે.
૧
૪
૨
૩
૬
जस्स sत्थि मच्चुणा सक्खं, जस्स अत्थि पलायणं ।
८
૧૦
૧૧
૧૨ ૧૫ ૧૪ ૧૩
जो जाणे न मरिस्सामि, सोहुकं खेसुएसिया ॥ ४१ ॥
સોદુર્વ્યએમુસિયા [૪]
2