________________
यस्याऽस्ति मृत्युना सख्यं, यस्याऽस्ति पलायनम् । यो जानाति न मरिष्यामि, स खलु काक्षत श्व: स्यात् ॥४१॥
અર્થ: હે જીવ! જે પુરૂષને મૃત્યુ સાથે મિત્રતા છે, જે પુરૂષને મૃત્યુથી નાસી જવું છે, અને જે પુરૂષ એમ જાણે છે કે હું મરીશજ નહિં તે પુરૂષ કદાચિત્ આવતી કાલે ધર્મ થશે એવી ઈચ્છા કરે તો ભલે.
(૩મર્યાવૃત્તિમ)
दंडकलिअं करित्ता, वच्चंति हु राइओ अ दिवसा अ।
૪ ૧૦ ૧૨ ૧૧ ૧૩ आउस संविल्लंता, गयावि न पुणो नियत्तंति ॥४२॥ दण्डकलितं कृत्वा, व्रजन्ति खलु रात्रयश्व दिवसाश्च । आयु: संविलयन्तो, गता अपि न पुनर्निवर्तन्ते ॥४२॥
અર્થ: હે જીવ! જેમ દંડ સૂત્રની કલના કરે છે, એટલે લૂગડું વણવાને માટે ફાળકા ઉપર રહેલા સૂત્રને જેમ અંત્યજ લોકો દંડથી ઉકેલે છે તેમ રાત્રિ દિવસો પણ આયુષ્યને ઉકેલતા જાય છે પરન્તુ તે ગયેલા રાત્રિ દિવસો પાછા આવતાજ નથી.