Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક
(તા. ૯-૧૦-૩૮)
સ-dg. ( એક
સુધા-તૃષ્ણા ભય, ક્રોધ, રોગને ઉત્પન્ન કરનાર ૫: જેઓનું મુખ રૌદ્ર તેમજ અટ્ટહાસ્યવાળી
વ્યામોહ, ચિંતા જરા ખેદ, પરસેવો, વિષાદૂ ધ્વનિથી હસિત નથી, મુંડ નથી, એકલા કબંધી • ઠગાઈ, મદ, રોગ, શોક, નિદ્રા, અરતિ, એ પણ નથી, ક્યાંય માયાવી વેષવાળા નથી, સંસારમાં રહેલા પ્રાણીઓનો સ્વભાવ છે. તેથી હંમેશાં પ્રસન્ન આત્મા છે, એવા જ પ્રકૃતિરમ્ય જેને ઉપરોક્ત સુધાદિ ન હોય તે ચરાચર આકૃતિવાળા (દવ) સમસ્ત જગતના પ્રભુ હોય જગતના પાર પામેલ સ્વામી દેવ થાય; એવી ગુણગાન પુરૂષોએ ખાત્રી રાખવી. (કહેવાય)
સર્વ અર્થના જાણનાર સર્વજ્ઞ હો, યદુકુળના ૨. મુનિઓ તેમને તીર્થકર કહે છે કે જેઓ સમસ્ત શૃંગારભૂત કૃષ્ણ હો, પાર્વતીને ધારણ કરતા
કલેશથી રહિત હોય અને હાથમાં રહેલા શિવ હો, અક્ષમાલાના ધારણ કરતા બ્રહ્મા હો, આમલક ફળની માફક સમગ્ર વિશ્વના પદાર્થને કૃપાળું તરીકે લેખાતા બુદ્ધ હો કે જગતમાં જાણનાર હોય.
પ્રખ્યાત મહિમાવાળા સૂર્ય હો કે અગ્નિ હો પણ ૩. ભવરૂપી બીજના અંકુરાને ઉત્પન્ન કરનાર
જેઓનું હૃદય રાગાદિક અઢારદોષોથી કલુષિત રાગાદિક જેઓના ચાલ્યા ગયા હોય તે ચાહતો
ન હોય તે દેવને હું નમસ્કાર કરું છું. - બ્રહ્મા હો, ચાહે વિષ્ણુ હો, કે ચાહે મહાદેવ હો ૭. જેના અર્ધગમાં સ્ત્રી નથી, જેઓના હાથમાં પરંતુ તેમને હું નમસ્કાર કરું છું.
ભયંકર શસ્ત્ર નથી, જેઓની કોઈ પણ ઠેકાણે જેઓ સંસારના વિકારથી દૂર રહેલા છે, જેઓ
વિકાર દષ્ટિ નથી, તે જ પૂજ્ય છે, તે જ ધ્યાન જગતને ઉપકાર કરનાર અપૂર્વ કરૂણામૃતના
' કસ્વા યોગ્ય છે, તે જ વન્ધ છે, તે જ શરણ છે, સાગર છે, જેઓ સમસ્તગુણના આકાર છે,
તે જ માન્ય છે અને તે જ પ્રાપ્ત કરવા લાયક છે. જેઓ નિર્વાણ-મોક્ષ પામેલા છે, જેઓ ૮. સંસારરૂપી સમુદ્રમાં પડેલા જીવોનો ઉદ્ધાર કરવા અજ્ઞાનતાને લીધે થતા ક્ષોભના કલ્લોલોથી જે શક્તિમાન હોય તે જ ભવ્ય પ્રાણીઓને માટે શાંત ક્રિયાવંત છે, એવા કલ્યાણના શ્રેષ્ઠ ગૃહ નિઃસાધારણ-ગુણશાળી દેવ થઈ શકે છેઃદેવાધિદેવ જે છે તે પ્રભુ) જયવંતા વર્તે છે.
લક્ષ્મચંદ્ર-મુનિવર રચિત દેવાષ્ટકમાંથી
સારતયા ઉદ્ભૂત.