________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सौंदर्य सृजति प्रभा प्रथयात श्रेयःश्रियं सिंचति । मीणाति प्रभुतां धिनोति च धृति सुते सुरीकःस्थिति,
-
૨
कैवल्यं करसात्करोति सुभगं शीलं नृणां शीलितम् ॥
અથ–સારી રીતે પાળેલું શીયળ માણસેના પ્રેમને વિસ્તારે છે, યશને અર્પણ કરે છે, પવિત્ર કીર્તિને પુષ્ટ કરે છે, કલ્યાણની શોભાને સિચે છે, ઐશ્વર્યપણું સમર્પે છે, ધેર્યતાને આપે છે, દેવલેકની સ્થિતિ ઉત્પન્ન કરે છે, તથા કેવળજ્ઞાનને તે હાથે હાથ આપે છે. ૮ . ૯ ૧૦ ૧૩
૧૧ ૧૨ तावदयालबलं च केसरिकुलं तावत्क्रुधा व्याकुलं
૧૪ ૧૫ ૨૧ ૧૬ ૨૦ ૧૭ ૧૮ ૧૯ तावद्भोगिभयं जलं च जलधेस्तावद् भृशं भीषणम् ।
૨૪ ૨૫ ૨૭ ૨૬ ताबच्चामयचौरबंधरणभीस्तावल्लसंत्यग्नयो, पावन्नेति जगज्जयी हृदि महान् श्रीशीलमंत्राधिपः॥
અર્થ-સમગ્ર જગને પણ જીતનારે એ શીયળરૂપી મહાન મંત્રધિરાજ યાવત્ પર્યત હૃદયકમળમાં આવ્યું નથી, તાવપતજ મદોન્મત્ત હસ્તિન, ક્રોધાતુર કેશરી સિંહને, ભયંકર સપને, સમુદ્રના પાણુને, રેગન, ચેરને, બંધન, રણસંગ્રામનો તથા અગ્નિને ભય પ્રાણીઓને હોય છે.
૨ ૨ ૨૩
For Private And Personal Use Only