________________
(૩૮) મન પ્રસન્નતાતિ,
હે ભગવન ! આપની પુજા કરતાં ઉપસર્ગો બધા નાશ પામે છે, વિધ્રો ટળે છે અને મન પ્રસન્ન–સંતુષ્ટ થાય છે.
ત્તિ સુકુરિતાનિ સુરત,
તે સાવિ પતા પરમાર भूषयन्ति भुवनानि कीर्तयः,
पूजया विहितया जगद्गुरोः " ॥ હે જગત્પતિ! આપની પુજાથી દુષ્ટ દુરિત દુર જાય છે. સંપત્તિ સત્ત્વર આવીને ભેટે છે તથા સત્કીર્તિ દુનીયામાં ફેલાય છે,
“ન ચાન્તિ કાર્યો દ્રિમાઉં,
न प्रेष्यतां नैव च हीनयोनिम् । न चापि वैकल्यमिहेंद्रियाणां,
જે વરચંત્યત્ર નિપૂનામ” | હે વીતરાગ ! જે મનુષ્ય અસાધારણ ભાવથી આપની અર્ચા કરે છે, તેઓ દાસભાવ, દરિદ્રતા, પરાધીનતા, હીન જાતિ તેમજ ઈંદ્રિયોની હીનતા કદિ પણ પામતા નથી.
મંત્રીની અનુપમ ભકિતથી તે જિનબિંબને અધિષ્ઠાયક કપદી નામે યક્ષ બહુજ પ્રસન્ન થયા. કારણ કે અનુપમ ભાવથી ભકિત કરનારા ભકતજને વિરલા જ હોય છે. દેવતાની પ્રસન્નતા નિષ્ફળ ન થાય. તે યક્ષ પોતાના દિવ્યરૂપથી તરતજ ત્યાં પ્રગટ થયે. આ દિવ્ય મૂર્તિ અચાનક પ્રગટ થયેલ જોઈને મંત્રી આશ્ચર્ય ચકિત થઈ ગયે. મંદિરની બહાર આવીને મંત્રીએ યક્ષને પ્રણામ કર્યો. એટલે યક્ષે પ્રસન્ન વદને કહ્યું કે
“હે મહાનુભાવ! હું પદ નામે યક્ષ છું આજની તારી અપૂર્વ ભકિત જોઈને તારા પર પ્રસન્ન થયો છું. દેવના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org