________________
(300) कोऽयं जनस्य मोहो ?
ये रिपवस्तेषु सुहृदाशाः" ॥ અહે! સ્ત્રીઓ પરાભવ કરનારી છે, બંધુજન બંધનરૂપ છે અને વિષયે વિષ કરતાં પણ મહા ભયંકર છે, તે પણ કેને આ કેવા પ્રકારને મેહ લાગે છે. કે જેઓ શત્રુઓમાં મિત્રની આશા રાખી બેઠા છે.
" पुत्रो मे भ्राता मे, स्वजनो मे गृहकलत्रवर्गो मे,
इति कृतमेमें शन्द,
पशुमिव मृत्युर्जनं हरति " ॥ મારે પુત્ર, મારે ભાઈ, મારા સ્વજને, મારું ઘર, મારી સ્ત્રી—એ પ્રમાણે મારું મારૂ કરતાં પશુની જેમ મનુષ્યને મૃત્યુ લઈ જાય છે.
" माता पितृसहस्त्राणि, पुत्रदार शतानिच ।
प्रति जन्मनि वर्तन्ते,
कस्य माता पिताऽपिऽवा" ॥ અહે પ્રતિ જન્મમાં માતપિતા, પુત્ર, અને સ્ત્રીઓ સેંકડે તથા હજારો થઈ ગયા છે. તે માત કે પિતા કોના ? અથોત્ દરેક જીવની સાથે તેવા અનેકવાર સંબંધ થઈ ગયા છે, તે પછી રાગ, રોષ કયાં કરે ?
" त्यक्तेऽपि वित्ते दमितेऽपि चित्ते, ज्ञातेऽपि तत्त्वे गलिते ममत्वे ।
दुःखैक गेहे विदिते च देहे, तथापि मोहस्तरूण परोहः”।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org