Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 303
________________ (૨૮) એટલે—જીવદયાથી ઉત્પન્ન થનાર ધર્મ હિંસાથી કેમ સંભવે ? પાણીમાં પેદા થનાર કમળ, અગ્નિથી કદિ ઉત્પન્ન થતા નથી. તેવા અજ્ઞાની કૃર પાપાત્માઓ માટે જ્ઞાનીઓએ યમની ઉપમા આપેલ છે. કહ્યું છે કે ચેvi grfણાવધ કરી, नर्ममर्मपरं वचः। कार्य परोपतापित्वं, તે પૃવિ મૃત્ય” | એટલે જે અધમ જને પ્રાણીઓનો વધ કર- પિતાનું કીડાકૌતુક પૂર્ણ કરે છે. જેઓ પરના મર્મ પ્રકાશના વચન બેલે છે અને પરને પરિતાપ ઉપજે તેવાં કામ કરવા તત્પર થાય છે, તે પાપાત્માઓ મનુષ્ય નહિ, પરંતુ યમ કરતાં પણ વધારે ભયંકર છે. સંસારની અનિત્યતા સમજાય પછી તેવાં કાર્યોથી મન નિવૃત્ત થાય છે. એ અનિત્યતાનું સ્વરૂપે આ પ્રમાણે વારંવાર વિચારવાથી હજન્ય માનસિક વિકારે મંદ થતા જાય છે અને તેથી ઉત્તરોત્તર આત્મા બલવાન બને છે– "कारणात प्रियतामेति ટ્રેશે મારિ રાત | स्वार्थार्थी जीवलोकोऽयं, न कश्चित्कस्यचित्प्रियः" ॥ એટલે—કારણને લઈને બધા પ્રેમ બતાવે છે, અને કારણને લઈને શત્રુ બને છે. આ જગતના લેકો બધા સ્વાર્થને લીધે સંબંધ ધરાવે છે, પણ ખરી રીતે કે ઈ મેઈને પ્રિય નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330