________________
(૨૯૭)
* ન ને વિનયી,
↓↓
विद्यया न च पंडित: ।
न वक्ता वाक्यत्वेन, न दाता धनदायकः
11
એટલે—રાંગણમાં વિજય મેળવનાર શુરવીર ગણાતા નથી, વિદ્યા માત્રથી મનુષ્ય પડિત કહેવાતા નથી, વચનની ચતુરાઈથી વકતા ગણાતા નથી અને ધન માત્ર માપવાથી તે દાતા કહેવાતા
નથી.
પરંતુ~~
Jain Educationa International
44
इंद्रियाणां जयेशूरो धर्म चरति पंडितः । सत्यवादी भवेद्वक्ता, दाता भूताभय प्रदः ॥
??
એટલે—ઇંદ્રિયાને જતનારજ સાચા શૂરવીર છે, ધર્મ માચરનાર પડિત ગણાય, સત્ય ખેલનાર વકતા કહેવાય અને પ્રાણીઆને અભય આપનાર એટલે જીવદયા પાળનારજ દાતા ગણાય છે.
ધર્મની ઉત્પત્તિજ અહિંસા થકી બતાવેલ છે, તે જીવ વધ કરતાં કદિ સાવેજ નહિ. કહ્યું છે કે—
“અહિંસા સંમત ધર્મ, सहिंसातः कथं भवेत् ? न तोयनानि पद्मानि जायन्ते जातवेदसः ।
,
For Personal and Private Use Only
www.jainelibrary.org