________________
પ્રકરણ ૬ ઠું.
પુણ્યને અદ્દભુત પ્રભાવ.
“પરાન્તાક્ય તપુર
मुच्छयेणानुमीयते । तथा पूर्वकृतो धर्मोऽઘુમીન સંપા”
ક્ષનું મૂલ પૃથ્વીમાં કેટલું ઉંડું છે, તે તેની ઉંચાઈ
ઉપરથી જેમ માલુમ પડે છે. તેમ પ્રાપ્ત થયેલ જ સંપત્તિ ઉપરથી પૂર્વકૃત ધર્મનું અનુમાન થાય છે.
કેટલાક દિવસ પછી રાજાના સાંભળવામાં આવ્યું કેમતિસાગર મંત્રીની પત્ની પણ ધર્મને પક્ષ લઈ રેંટી કાંતીને ગુજરાન ચલાવવા બેઠી છે. તેને સુખ-સંપત્તિની પરવા નથી.” આ વાત પણ રાજાને અજાયબી ભરેલી લાગી. - એક દિવસે રાજાને પુણ્યની પરીક્ષા કરવાનો વિચાર થયે. તેણે પોતાના એકાંત ભવનમાં એક મેટું બીજેરાનું ફળ મંગાવ્યું, તેને એક બાજુથી ચેરસ છિદ્ર પાડીને તેમાં તેણે કેટલાંક કીંમતી રત્ન ભર્યા. પછી પિતાના એક વિશ્વાસુ નેકરને બોલાવી તે બીજેરૂં આપીને તેને ભલામણ કરી કે-આ બીજોરું શાક બજા૨માં જઈને એક શાક વેચનાર પાસે મૂકી દેજે. પછી તે કેણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org