________________
(૨૬) मृत्यावुपा गच्छति निविलंब,
तथापि जन्तुन्वषया भिलाषी"॥ એટલે—હસ્ત યુગલ કંપવા માંડે છે. શરીરની શોભા બધી ચાલી જાય છે, દાંત બધા પડી જાય છે અને મરણ આવવાની અણી ઉપર હોય છે, અહે! તે પણ પ્રાણી વિષયની અભિલાષા
બરાબર છે, જ્યાં સુધી આત્મિક સુખમાં કે આનંદ રહેલે છે, તે સમજાતું નથી, ત્યાં સુધી જીવને તેમાંજ સુખ લાગે છે. કારણ કે–
“વિવિતામાનનો, वदति जनो विषय एव रमणीयः ।
येन न दृष्टं घृत कापि" ॥ " એટલે–પરમાનંદને ન જાણનાર માણસ વિષય સુખને વખાણે છે. જેણે ઘી કેળવાર જોયું જ નથી, તે તલના તેલનેજ મિષ્ટ માની લે છે. - રાત દિવસ ઘેંસ ખાનારને ઘેબરના સ્વાદની ખબર ક્યાંથી હોય ? વનમાં ભટકનાર ભીલ શહેરમાં રહેલ મહેલની મજાહ કરીથી જાણી શકે? કારણ કે—
“તિ તારી વિષય પુણં, स्फुरति याबदियं हृदि मृढता । मनसि तत्त्वविदां तु विचारके,
( પિયા ઘર સુવું જ પરિણ| એટલે—જ્યાં સુધી હદયમાં મૂઢતા વ્યાપી રહી છે, ત્યાં સુધી વિષયમાં જીવ સુખ માની લે છે. અર્થાત તેમાં તેને સુખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org