________________
(૩૭)
ઉપવનમાં એક ગગનચુંબી શિખર તેના જોવામાં આવ્યું. તેને જોતાં મંત્રીનુ મન જિત ભકિતને માટે અધિક તત્પર થયું. તરતજ તે મંદિર ભગી વન્યા અને ત્યાં જઇ પહોંચ્યું. જિનાલયના બાહ્ય દેખાવથી તે વધારે હર્ષિત થયા. ઘણા દિવસથી અટવીમાં ફરતાં તેને જિનમદિરના વેગ મળ્યે ન હતા તેનુ મન જિનભકિતને માટે અતિ ઉત્સુક બની રહ્યુ હતુ. એટલે તરતજ સ્નાન કરી, શુદ્ધ વસ્ર પરિધન કરીને તેણે જિન પુજા કરી. સ્નગ પુજા, ચંદન પુજા, પ પુજા, પુષ્પ પુખ્ત વિગેરે અનેક પ્રકારે તેણે જિનભગવ’તની પુજા કરી, પછીજિન પ્રતિમાની સન્મુખ બેસી એકાગ્ર મનથી તેણે આ પ્રમાણે જિને દ્ર સ્તુતિ કરવાના પ્રારંભ કર્યો— 66 अद्य प्रक्षालितं गात्रं, नेत्रे च विमलीकृते ।
मुक्तोsहं सर्वपापेभ्यो, નિનેન્દ્ર ! તવ વર્ણનાત્” ।।
હે ભગવન ! આપના દર્શનથી માટે મારાં ગાત્ર અને અને નેત્ર પવિત્ર થયા તથા પાપપકથી હું મુક્ત થયે.
“ નેન નિનેન્દ્રાળાં, सद्भच्या वंदनेन च ।
न तिष्ठति चिरं पापं,
છિદ્ર તે થયોવમ્ ” ॥
હે નાથ ! આપના દન, ભક્તિ અને વદનથી, જેમ છિંયુક્ત હાથમાં પાણી ન રહે, તેમ ભવ્ય જનના ચિરકાલના પાંપ નષ્ટ થાય છે.
હે જગદ્ગુરી ! આપની પુજાના પણ પુર્વ મહિમા છે * વવસર્ગા: ક્ષય પાન્તિ, छिद्यन्ते विघ्नवलयः ।
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org