Book Title: Prerna
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation
Catalog link: https://jainqq.org/explore/008733/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ? આચાર્ય શ્રી પસાગરસૂરીશ્વરજી For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir hiepu પ્રવચનકુશળ આચાર્ય શ્રી પધસાગરસુરીશ્વરજી પ્રકાશક શ્રી અરુણોદય ફાઉન્ડેશન અમદાવાદ, મુંબઈ, મદ્રાસ, બેંગલોર. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશક શ્રી અરુણોદય ફાઉન્ડેશન વીરનિર્વાણ સંવત ૨૫૯ કારતક વદ ૧૧ વિ. સં. ૨૦૩૯ : ૧૧ ડીસેમ્બર ૧૯૮૨ સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન બીજી આવૃતિ પ્રાપ્તિસ્થાન શ્રી સીમબ્ધરસ્વામિ જિન મંદિર પેઢી મે. ભંસાલી કેમિકલસ મહેસાણા (ઉ. ગુ.), ૩૮૪૦૦૨ | ૨૬, નેનિઅપ્પા નાઈક સ્ટ્રીટ, 2 નં. ૩૬ ૨૫૯૭. મદ્રાસ-૬૦૦૦૦૩. શ્રી અરુણોદય ફાઉન્ડેશન | ટે. નં. ૩૨૧૪૭, ૩૭૨૧૧ લાયના અમદાવાદ મેડીકલ સોસાયટી કીરીટભાઈ વખારીયા હેલની પાછળ, અમદાવાદ-૯ વખારીયા સીક મીલ્સ, ૪/૧૬૪૪. - ટે. નં. 78853 | બેગમપુરા, ફાલસાવાડી, સુરત-૧ શ્રી અરુણોદય ફાઉન્ડેશન | | T No. ૩૧૮૮૯ ૪૦/૫, ઉપેન્દ્ર ૧લા માળે, અરેરા | શ્રી અરુણોદય એજન્સી સીનેમાની પાછળ, કિંગ્સ સર્કલ | માટુંગા, મુંબઈ-૧૯2. ન. ૪૭૪૭૮૫ | ત્રિપોલિયા બજાર, જોધપુર (રાજ) શ્રી અરુણદય ફાઉન્ડેશન | શ્રી મોહનલાલ ઉમેદમલ જેન ૧૯૮, સંતવાણી મેન્શન, બીજા માળે, ' અલંકાર પેપર ઇન્ડસ્ટ્રીઝ, બી.વી.એયન્સર રેડ ક્રોસ, આર.ટી. સ્ટ્રીટ ૧૨૪/૨, બેલગામ ગલી, રજા માળે, બેંગલોર-૫૬૦૦૫૩. ટે. નં. ૨૪૪૦૮ ! હુબલી-૨૮. મુદ્રક પ્રય૩ ૧૧. હેમાંગ પ્રિન્ટર્સ હિરાપન્ના ઈન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, ગેરેગાંવ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૬૩. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય શાસન પ્રભાવક આચારવ શ્રીમા પાસાગરસુરીશ્વરજી મ. સા. ના ગુજરાતી પ્રવચને પ્રેરણા કે પુસ્તક રુપે શ્રી અરણેય ફાઉન્ડેશન તેનાં પિન-સ્વયં સેવક કાર્યકર્તા શ્રી સુરેશકુમાર અને શ્રી મુકેશકુમાર ના દીક્ષા પ્રસંગે બેંગલોર નગરે સહુ ની સમક્ષ રજુ કરતાં હર્ષ અને માનદ અનુભવે છે. આ. પૂર્વે પાંચ વર્ષ અગાઉ આ પુસ્તક નું પ્રકાશનમેઝિવય શ્રી પ્રકાશચંદ્ર વિજાપુરવાળા તથા શ્રી જયંતિલાલ પાટણવાલા એ કર્યું હતું. વર્તમાન માં તેની નકલો ઉપલબ્ધ ન હોવાથી અને આચાર્યશ્રી નાં ગુજરાતી પ્રવચનની માંગ ખુબ જ હેવાથી તેનું પુન: પ્રકાશન કરતાં આપને કેમ ભુલી શકાય ? પુસ્તકનું પ્રીટીંગ કાર્ય ત્વરિત અને સુનર કરી આપવા બદલ બહેમાંગ પ્રીન્ટસના સંચાલકોને ધન્યવાદ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ સહગ-દાતા ના આભારી છીએ અમને આશા છે કેચિન્તા ની વાલા માં શેકાતા મનુષ્ય ને પ્રેરણા થી શીતળ છાંયડો મળશે અને પરમાનંદ મંગળ વર્તાશે. એજ આશા સાથે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્ત પરિમાર્જન -ચિમની ની કાળાશપ્રકાશ છતાંય અધારું ચિત્ત ની કાળાશ, શાન છતાય અપાશે. ચિમની ની ચોખાઈ કરવાથી તેજ પ્રકાશ મેળવી આગળ વધી શકાય. ચિત્ત ની શુદ્ધિ કરવાથી જ્ઞાન પ્રકાર મેળવી આગળ વધી શકાય ઘેર જગલ માં ભુલા પડેલાં સિહ ના બચ્ચા ને ઘેટાનું ટોળું મલભરવાડે લાકડી ઉગામી અને સટાક કરતી એક ફટકારી, બચ્ચાં ના મતિયા મરી ગયા, ઘેટાએ રડવા માંડયા, છેડે પેલું બચુ એ.. ઘણાં દિવસે સિંહણ ની વેધક નજર પડી, દુશા જેથી બચ્ચાં ની, એક ત્રાડ પાડી, બકરાં ભાગવા માંડયાં, જે પેલું સિંહણ નું બચ્ચું-પણ તરત જ તેની માં એ એક તરાપ મારી બચ્ચને ધરબેગ્યુ. બચુ થર થર કાપવા માડયુ, મા એ વાત્સલ્યપણ શબ્દો માં કહુ-બેયડ૨ મા તુ ધેય નથી, સિહ નું બાળક છે. ચાલ ! તમે ખાડ તારો ચાહેર કેપી 4 કાપી મારા જેવો જ છે. સિંહણ બચ્ચાં ને લઈ ગયી તળાવે, પાણી માં પ્રતિબિંબ પડતા સમાન ચહેરે જોતા પલા બચુડા ને મળી ગયી પ્રેરણા અરે! તો સિંહ ની સંતાન છે. ભરવાડ મારે શું બગાડી શકે ? એ તે ગીય દાડયુ- ભરવાડ નજીક અને ત્રાડ પાડી જોર થી, ભરવાડ નાં માતિયાં મરી ગયા અને ધોતિયાં બગડયા જુહા, ૫ બચ્યું તે મરક મલકાવા માંડયુ મન માં સંસાર ના ઘોર જંગલ માં ભૂલા પડેલો અનંત શકિતમાન મનુષ્ય, પિતાને અશક્ત સમજી કરપી. ભરવાડ ના કો- માન માયા રપી ઘેટાંના ટોળા માં ભળી ગયે. ઘણાં દિવસે કરૂણાના મહાસાગર એક મહાપુરૂષ ની પડી નજર ચેતજો. પણ ડરપાક...ભાગવા માંડો સંસારીઓ ના ટોળા માં પણ મહાપણે પ્રવચનરૂપી છલાંગ થી પકડી પાડે. જાત નું ભાન કરાવ્યું. હવે પેન ડરે? એ તો કમ ની સામે ગી અને ગર્જના કરી, અને પેલું બિચારુ. કમ માથે પગ મૂકી ને ઉભી પૂછડી એ ભાયુ ભાગ્યુ. ભાગ્ય. તે એવું લાગ્યું કે પાછું વળી ને જોયું પણ નહીં જીવન ના પરિવર્તન સાટું, આચાર્ય શ્રીમદ પદ્મસાગરસૂરીશ્વરજી મૂસાનાં પ્રેરણાદાયી અદ્દભુત પ્રવચનની પરમપવિત્ર પ્રેરણા થી ચિત્ત-પરિમાર્જન કરી સહુ અવશ્ય આત્મ વિશુદ્ધિ પ્રાપ્ત કરશે કરશે ને કરશો જ, એવી ભાવના સહ સ્નેહપદ્મ: નૂતન વર્ષના અરણેય ની સોનેરી કિરણમાં, બેંગલોર For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણામિ પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય વેગાત્મા, ધર્મચિંતક, અજોડ વ્યાખ્યાન વાચસ્પતિ ગુરૂદેવ આચાર્ય દેવેશ શ્રી પદ્મસાગરજી મહારાજ સાહેબનો નિટતમ સંપર્ક કઈ ધન્ય પળે પુણ્યદયે થયે અને જીવન ધન્ય ધન્ય બની કૃતાર્યતા અનુભવી રહ્યું. મારી માફક અનેક મહેય આત્માને એમની જાદુઈ વાણી સ્પર્શી શકી છે, તેમના જીવનમાં ઉર્ધ્વગામી પરિવર્તન લાવી શકેલ છે. પૂ. ગુર્દેવની “ચિંતનની કેડી” એ પ્રગતિ કરતાં જીવનને પ્રકાશને પમરાટ ને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, ચિંતનમાંથી જન્મે છે સમ્યકત્વ પ્રતિ શ્રદ્ધા, આસ્થા ને વિશ્વાસ અને તદનુસાર આગળ વધતાં સ્વજીવનને મેક્ષલક્ષી બનાવવાની ઝંખના આત્માને જગે છે. તે ઝંખનાને તપ્ત કરવા સમ્યફ જ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફ ચારિત્રની આવશ્યકતા છે, તે તેઓશ્રીએ પાથેય” સ્વરૂપે આપ્યાં, પાથેય” ને રસાસ્વાદ લેવાન ને કહાળને પીરસવાને અમૂલ્ય લાભ તેઓશ્રીની કૃપાએ મને અર્યો અને તેઓશ્રીના વ્યાખ્યાનમાંથી ખાસ પસંદ કરેલ ને ચૂંટેલ વાનગીઓ “પાથેય” સ્વરૂપે પ્રકાશિત થઈ અને પ. પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ગુરુદેવની આચાર્યપદવીના શુભ પ્રસંગે મહેસાણુ મુકામે શ્રી સીમંધર સ્વામીની અમીદષ્ટિથી પાથેય” તે ઉદ્દઘાટન પ્રસંગ બધાના ઉલ્લાસ, ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ઉજવાયે. આત્માને ઉર્ધ્વગામી બનાવે તેવા શ્રેયસકારી પાથેયને આહલાદ અનુભવતાં અંતરમાં અનેક સુભાવનાનાં ઝરણું પ્રગટી રહ્યાં ને તેને અતિ સ્વચ્છ ને સુઘડ બનાવવા માટે જેની ખાસ આવશ્યકતા હતી તેનું પ્રગટીકરણ પ્રેરણા સ્વરૂપે થયું. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ. પૂ. પ્રાતઃસ્મરણીય ગુરુદેવનાં વ્યાખ્યાને તે અનેક અનેકને રસમાં તરબોળ કરે છે. તેમની શાક્ત અખ્ખલિત વાણું–તેમનાં સચોટ ને હૃદયસ્પર્શી ઉદાહરણો-નાના મોટા વિષયને સમય ને સંજોગો પ્રમાણે શ્રોતાઓ મૂકવાની મોલિક સૂઝ-દરેક માટે અવિસ્મરણીય છે. વ્યાખ્યાન પણ મીઠી મધુરી હિંદી જબાનમાં અપાય છે, ત્યારે અનેક આત્માઓ સમયનું ભાન ભૂલી પરમાત્માના સંદેશને પૂ. ગુરુદેવના આગમપ્રધાન વાણીમાં સાંભળવાને અનન્ય અને અનુપમ લહાવો માને છે. તેવા રસઝરતાં વ્યાખ્યામાંથી યુકિંચિત્ પ્રાપ્ત કરી આ પુસ્તક “પ્રેરણ'માં આપેલ છે. આ “પ્રેરણા” અનેકના જીવનને સદાચારી જીવન જીવવા ને સમ્યકત્વ પ્રાપ્ત કરવા પ્રેરણું આપશે, પ. પૂ. ગુરુદેવ આચાર્ય દેવેશના મૌલિક પ્રકાશને “ચિંતનની કેડી” તથા “પાથેય” પુસ્તકેએ કેટલાય જીવનમાં સુખ-શાંતિ–સમતા પ્રગટાવ્યા છે, તે તેમના તરફથી આવતા પત્રો તથા સંદેશાથી જાણવા મળે છે. ૫. પૂગુરુદેવ આચાર્ય દેવેશ શ્રી પદ્મસાગરજી મહારાજ સાહેબનાં ધર્માભિમુખ કરતાં વ્યાખ્યાને રૂપી સાગરમાંથી ગાગર કરતાં પણ ઓછું મેળવ્યું–તેને શાસ્ત્રોક્ત રીતે સંમાર્જન પ. પૂ. પ્રાતઃ સ્મરણીય, જ્યોતિષાચાર્ય, શાસ્ત્રરહસ્યવેદી, અસીમ ઉપકારી ગુરુદેવ આચાર્ય દેવેશ શ્રી કલ્યાણસાગરજી મહારાજ સાહેબે કરી આપેલ, તે માટે તેઓશ્રીને ઋણી છુ આ બધા પર કૃપા-કરૂણછાયા પ્રસરી રહી હોય તે તે પ.પૂ. પ્રાતઃસ્મરણીય યોગીશ્વર શાંત દિવ્યાત્મા શ્રી સીમંધરસ્વામી તીર્થ સ્થાપક આચાર્ય દેવેશ શ્રી કૈલાસસાગરજી મહારાજ સાહેબની. તે આ “પ્રેરણ”નું સંપાદન કરવા માટે અસીમ કૃપા મારા પર પ. પૂ. ગુરુદેવે આચાર્ય દેવેશની વરસી રહી, તે માટે તેઓશ્રીને For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શું છું અને આ ફ સદૈવ રસતી રહે તેવી વાસના આમાં જે કાંઈ ગુટિ-ક્ષતિ રહે છે તે માટેની જવાબદારી મારી સમજી તે માટે દેવગુરુ-ધની અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહું છું. ૧૬, શત્રુ જ્ય સેસાયટી, વિનમ્ર પાલડી-અમદાવાદ-૭ લાલચંદ કે. શાહ ઘનત્રયોદશી-૨૩૩ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મધ્યાનીના અંતરની અમીરાત ગહેન જ્ઞાનના પ્રકાશ હધ્યપટ પર જ્વાઈ ગયે હૈાય, સાત્ત્વિક જીવનની પ્રભાએ સમગ્ર અસ્તિત્વને ઝંકૃત કરી દીધુ' હાય, સાધક– જીવનની તિતિક્ષા રાજિદા જીવનક્રમ બની ચૂકી હોય, ત્યારે અ’તરમાંથી જે વાણી પ્રગટે છે એમાં વિયારાનું સરળ સો દ, ભાવનાની સાહજિક દીપ્તિ અને અભિવ્યક્તિની નિર્વ્યાજ મધુરતા આપે।આપ નીતરતી હેાય છે. આનું કારણ એ કે એ વાણીની પાછળ ચિંતનની ગહરાઈ, અનુભૂતિની સચ્ચાઈ અને સાધનાની મધમધતી સુવાસ હૈય છે. આવી અનુપમ વાણી હારા તાતુર આત્માઓને અમૃતપાનને આનદ આપતી હાય છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પદ્મસાગરજી મહારાજની વાણી એ સત્યશાષક, ગાભગવેષણા કરનાર આત્મજ્ઞાનીની આત્મખાના ખયાન સમી છે. એમાં જ્ઞાનની ગહનતા, ધમ–ભક્તિની મૃદુતા અને આધ્યાત્મની ગૂઢતા પરત્વેના સકેત સાંપડે છે. આ વાણી તેઓના મધુર વ્યક્તિત્વના પ્રતિબિ ંબરૂપ છે, એમનાં દૃષ્ટાંતા બહુજન સમાજને આસાનીથી સમજાય તેવાં અને મૂળ વાતને મનમાં ખરાખર હંસાવી દે તેવાં હોય છે. ધર્માં સિદ્ધાંત કે તત્ત્વજ્ઞાનની અધરી વિચારણાને તેઓએ પચાવી છે અને એને પરિણામે જ એમની વાણીમાં ઘટાઈઘૂંટાઈને સાહજિક રીતે નગદ સત્યના ક્રમતી ઉપદેશ સાંપડે છે. પ્રેરણા” નામના આ પુસ્તકમાં પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પદ્મસાગરજી મહારાજની ચિંતા પ્રતિભા વાચકના મનની ગરીબીને હટાવી દે તેવાં અમૃતભર્યો પ્રેરણાવાર પાય છે, જીવનની પ્રયાગશાળામાં ધમ'ના પ્રફુલ્લનની પ્રેરણા આપે છે. આજે સામાન્ય રીતે ઉપદેશશૈલીમાં સમાજને આકરી ઠપકા કે ઉપાલંભ આપવાની For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃત્તિ જોવા મળે છે. જ્યારે અહીં એવા કોઈ ખંડન-મંડનમાં પડયા વિના, જે કંઈ કહેવું છે તે સીધું છતાં સ્પષ્ટતાથી કહેવાયું છે. આવું આલેખન આજે તે આપણા સમાજમાં કયાંક જ જેવા મળે છે. આ પુસ્તકમાં ચિંતનનાં વેરાયેલાં મોતી સાધકની મસ્તી, શોધકની પ્રગશીલતા અને આત્મજ્ઞાનીની અનુભવખુમારી દર્શાવે છે. આથી જ એમના ચિંતનનું સળંગ સૂત્ર આલેખન કરતું પુસ્તક મેળવવાની અપેક્ષા જાગે છે. જે અનુપમ વસ્તુ માનવીની ભીતરમાં છે, અને એની શોધ માટે એ બિચારો કસ્તુરી મૃગની જેમ આસપાસ, આમતેમ ભટક્યા કરે છે, તેવા આ ભૌતિકવાદથી પીડાતા યુગમાં આ પુસ્તક પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે માત્ર પ્રેરણારૂપ જ નથી, બકે પથપ્રદર્શક છે. ચંદ્રનગર સોસાયટી, છે. કુમારપાળ દેસાઈ અમદાવાદ-૩૮૦૦૦૭. ધનત્રયોદશી, વિ. સં. ૨૦૩૩. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા ૧૫- ૧૭ ૧૮- ૨૦ ૨૧- ૨૩ ૨૪૨૭- ૨૯ ૩- ૩૫ નં જે જે 4 ૪ - 5 x ૪ ર ર જે ૪ ૪ ર ર છે છે જે છે દિવાળી કલ્પ જ્ઞાન પંચમી જ્ઞાન દીપક જ્ઞાન દષ્ટિ મંગળ દૃષ્ટિ જ્ઞાને મેક્ષ જ્ઞાન ત્યાં સાન કાર્તિકી પૂર્ણિમા ચતુરંગ અધ્યયન તિમિર તેજ મનની મહાનતા ચાર સુખશય્યા ચાર પુરુષાર્થ કામ અને અર્થ સ્વાશ્યને મર્મ સ્વાશ્યનું સુખ વચનશુદ્ધિ નવપદ સામાયિકની શ્રેષ્ઠતા શ્રીપાલચરિત્ર જીવનની ભ્રમણ જીવન-એક સ્વપ્ન જીવનમાં કરુણા ૪ - ૪૩ ૪૪- ૫૦ ૫– ૫૩ ૫૪– પણ ૫૮- ૬૦ ૬૧- ૨૩ ૬૪- ૧૬ ૬૭- ૬૯ ૭૦-૭૩ ૭૪- ૭૭ ૭૦- ૮૦ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪, જીવન–સંવાદ જીવન-શુદ્ધિ જીવન-ધ્યેય દયેય-પ્રાપ્તિ સાચું સુખ પૂજાની પવિત્રતા સૌ સાધન બંધન માનવ માત્ર, દયા પાત્ર અભિરુચિ સચ્ચિદાનંદ શ્રદ્ધા ને સંયમ સૌદર્ય પામતાં પહેલાં સંગનો રંગ અન તેવો ઓડકાર કાયાની માયા ૮૧- ૮૩ ૮૪- ૮૬ ૮૭– ૮૯ ૯૦- ૮૨ ૨૩-૧૦૩ ૧૦૪-૧૦૬ ૧૦૭–૧૧૨ ૧૧૩-૧૧૬ ૧૧૭-૧૧૯ ૧૨૦-૧૨૨ ૧૨૩-૧૨૫ ૧૨૬-૧૨૮ ૧૨-૧૩૧ ૧૩૩-૧૩૪ ૧૩૫–૧૭૭ ૧૭-૧૪૧ ૧૪ર-૧૪૪ ૧૪૫–૧૪૭ ૧૪૮-૧૫૧ ૧૫-૧૫૪ ૪. L ય Y , Y , પ્રાયશ્ચિત્ત આત્મ વિકાસ આત્મવિકાસ જીવનવિકાસમાં અવરોધક તરવો શિક્ષણ ? સંસ્કાર શ્રવણ પ્રકાશ પંથે પ્રગતિ ૪૪. ૪૫, ૧૫૫૧૫૯ ૧૦-૧૬૨ ૧૬૩-૧૬૪ ૧૬૫–૧૬૮ ૧૬૯-૧૭૧ ૪૭, For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭-૧૭૮ થયા અને સમાધાન રહનીલતા ૧૭-૧૮૧ ૧૮૨-૧૮૫ ૧૮૬-૧૮૯ ૧૯-૧૨ સમાધિ Wાત્યાય For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્યદેવશ્રી લાસસાગર સુરીશ્વરજી મ. સા.ના શિષ્યાત્મ ૫૫. શ્રદ્ધેય આચાર્યદેવશ્રી કલ્યાણસાગરસુરીશ્વરજી મ. સા. ના શિષ્યપ્રવર પ્રવચનકુશળ આચાર્યશ્રી પવસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | દિવાળી કલ્પ ભગવાન મહાવીરની અંતિમ દેશના ૨૫૦૩ વ પૂર્વે આજના દિવસે થઈ હતી. થોડા સમય પછી પોતે મેક્ષે પધારવાના છે, એમ જાણી પ્રભુએ ઉપદેશના ધોધ વહેવડાવ્યા. ૧૬ પ્રહર સુધી પ્રભુએ અખડ દેશના દીધી. તે સમયે તેમણે ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયના પ્રરૂા. સંસાર ગમે તેટલે સુંદર હેાય પણ અ ંતે તે દુઃખદાયી જ હાય છે. મેક્ષ ગમે તેટલા દુઃખથી મળતા હાય, તો પણ અંતમાં સુખ જ છે, મેાક્ષ પુરુષા તે મુખ્ય પુરુષાર્થ છે. ધમ, અથ, કામ ને મેાક્ષ એ ચારમાં પ્રાધાન્યતા માક્ષની છે. ધમ એ અથ અને કામના ત્યાગ કરાવે છે. સંસાર માટે અથ અને કામ છે. અને આત્માની મુક્તિ માટે ધર્મ અને મેાક્ષ છે. સસારમાં માનવનુ ધ્યેય માક્ષ છે. જે ધમ મેાક્ષ અપાવે છે, તે સાચો ધર્મ છે. શ્વન અને કામ તે સંસારમાં ભટકાવનારા છે. પ્રભુવીર પુન્યપાળ રાજાને આવેલ આઠ સ્વપ્નાને અથ શ્રી મહાવીર પરમાત્મા સમજાવે છે. આ સ્વપ્ના ભવિષ્યની આગાહી કરે છે : ૧ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ૧ લું સ્વપ્ન : વિશાળકાય હાથી છે. મેાટી હસ્તિશાળામાં રાખવામાં આવેલ છે. ત્યાં તોફાન કરીને તે ખૂબ જૂની હસ્તિશાળામાં ચાલ્યા જાય છે. પ્રભુ જવાબ આપે છે ઃ શ્રાવકો હાથી જેવા હશે. સંસારીઓને ત્યાગના માર્ગે લઈ જવામાં આવશે, પણ ત્યાગ તેમના જીવનમાં નહીં ઊતરે, ક્ષણિક સુખદાયી સંસારમાં ભટકચા કરશે. શ્રાવકને આપઘાત કરવાના વિચાર આવશે, પણ ત્યાગને નહીં; કદાચ ત્યાગના વિચાર આવશે, તે તે ત્યાગ લાંબા ટકશે નહીં. ૨ જુ સ્વપ્ન : એક નાના વાંદરે માટા વાંદરા સાથે તાફાન કરે છે. પ્રભુ જવામ આપે છે ઃ મારા પછીના આચાર્યાંમાં સપ રહેશે નહી. ૩ જુ` સ્વપ્ન ઃ કલ્પવૃક્ષની આસપાસ વાડ છે. તેનાં ફળા વાડમાં પડી જાય છે, તેથી લાફા લઈ શકતા નથી. પ્રભુ : શ્રાવક દાન કરશે, પશુ તેમનુ દાન સુપાત્ર નહી મને. ફળ કાંટાની વાડમાં પડે છે, તે પ્રમાણે કુપાત્રના હાથમાં દાન ચાલ્યું જશે. અત્યારે સાધમિકાની ઉપેક્ષા ઘણી થઈ રહી છે. ૪ શું સ્વપ્ન ઃ સુંદર સરાવરને કાંઠે બેઠેલ કાગડા આજુમાં વહેતી ગટરનું પાણી પીએ છે ને પનિહારીઓનુ અમેટ પાણી બેટી નાખે છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ પ્રભુઃ ઘરમાં સુંદર ખાનપાન હશે, તે નહી ગમે, બહારને કચરે ખાવું-પીવે ગમશે. સાધુ ને શ્રાવકે વક સ્વભાવના થશે. કેઈની શિખામણ સાંભળવી નહીં ગમે. જ્ઞાતિઓ, બંધારણે ધીમે ધીમે તૂટી જશે. ૫ મું સ્વપ્નઃ વિરાટ જંગલ છે. તેમાં વિશાળ સિંહ મૃત્યુ પામેલ છે. શિયાળિયાઓ ભાગી જાય છે. કીડાઓ તેના શરીરને ફેલી ખાય છે. પ્રભુ : તીર્થકરે, કેવળજ્ઞાનીઓ, ગણધરે અને ચૌદપૂર્વધરે જેવા મહાતારક વિરાટ આત્માઓ ચાલ્યા જવાના, જૈનશાસન રૂપી મરેલો સિંહ રહેવાને. શાસનનું સ્વરૂપ સિંહ જેવું હોવાથી મિથ્યાત્વ રૂપી શિયાળિયાઓ તેની પાસેથી દૂર ભાગવાના. પરંતુ શાસનને આંતરિક મતભેદ ફેલી ખાશે. ૬ ઠું સ્વપ્ન ? સુંદર સરોવરમાં કમળ ખીલ્યાં છે, પણ તેમાં સુગંધ નથી, પણ ઉકરડામાં ખીલેલ કમળમાં સુગધ છે. પ્રવ્યુ : સારા કુળમાં જન્મેલ છોકરાઓ ધર્મ વગરના હશે અને અનાર્ય દેશમાં ને અનાર્ય જાતિમાં જન્મેલ બાળકોમાં ધર્મ હશે. ભારતમાં માંસાહારને પ્રચાર વધવા માંડ્યો છે. યુરેપમાં વેજીટેબલ સેસાયટીએ સ્થપાવા માંડી છે. આજે હરિજને મોટા ઓફિસરે, પ્રધાને થવા લાગ્યા છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ૭ મું સ્વપ્ન એક માણસ સરસ ભૂમિમાં ખરાબ બીજ વાવે છે. પ્રભુ : દુનિયામાં નકામું બીજ હશે, તે સારા ક્ષેત્રમાં વવાશે. સારાં ક્ષેત્રમાં તે સારું બીજ વવાય તે જ ખીલી ઊઠે છે. જ્યાં જરૂર હશે ત્યાં ધન નહીં ખર્ચાય, જ્યાં જરૂર નહીં હોય તેવા મેજશેખમાં, કપડામાં, એશઆરામમાં પૈસા વપરાઈ જવાના. દયા, પુણ્ય વગેરે સાત ક્ષેત્રમાં પિસા ઓછા વપરાશે. ૮ મું સ્વપ્ન કમળ પાંખડીઓમાં વેત કળશ મલિન પાણીથી ભરેલું હોય છે અને પાંદડાઓથી લપટાયેલ છે. પ્રવ્યુ : જેનું જીવન સુંદર ભાવનાઓથી ભરેલ હશે; ત્યાં લોકોને શંકા આવશે. સજજન આત્માઓ ઓછા હશે. શાંત સાધુઓને નકામા સાધુઓ હેરાન કરવાના. સેનું અને પિત્તળ ઝઘડો કરવાના. આજે સજજન માણસને દુર્જન ખૂબ હેરાન કરે છે. સમાજની સંપત્તિ ને શક્તિ અગ્ય માર્ગો વેડફાઈ રહેલ છે. ત્યાર પછી પુન્યપાળ રાજાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુએ ગૌતમના અભ્યદય ખાતર, રાગ દૂર કરવા ખાતર ગૌતમને પિતાના અંત સમયે દેવશર્માને પ્રતિબંધ કરવા મલ્યા. ગૌતમ એટલે આજ્ઞાંક્તિ મૂર્તિ. તે ગયા ને For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Dરણા દીપક બૂઝાઈ ગયે. સત્ય તિ જતાં પતિના આભાસ રૂપે લેકએ દીપ પ્રગટાવ્યા, ને તે થઈ દીપાવલિ. પ્રભુ જેવા સૂર્ય જતાં, તેમણે નાનકડા કેડિયાને પ્રકાશ આપે. આ પર્વમાં આંસુ છે, આનંદ પણ છે. પ્રભુ નિર્વાણ પામ્યા, એવું ગૌતમે જ્યાં સાંભળ્યું, ત્યાં હતાશ થઈ બેસી ગયા, પિકેક મૂકી ગૌતમ બાળકની માફક રડવા લાગ્યા. ગૌતમને વીરપ્રભુનું પગલું જ્ઞાનવંતુ દેખાયું ને તે જ્ઞાનને પ્રકાશ અંતરમાં પથરાતા પ્રભાતે ગૌતમને કેવળજ્ઞાન થયું. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * જ્ઞાનપંચમી શાસકાર મહર્ષિ સમજાવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની તિથિ કેઈ નક્કી નથી, પણ એક ગુણને લઈને જ્ઞાનપંચમી નક્કી થઈ છે. જ્ઞાનપંચમી પાછળ દીર્ધદષ્ટિને મહાસાગર પડયો છે. એને શાસ્ત્રદષ્ટિથી જોવું પડશે. આ જીવ આઠ કર્મની જાળથી સંસારમાં ભટકી રહ્યો છે. આત્મા પર કર્મનાં પડ લાગેલાં છે. તેથી આત્માનું હીર અર્થાત્ શુદ્ધ સ્વરૂપ દેખાતું નથી. આત્માનું સ્વરૂપ જ્ઞાનથી જણાય છે. આત્માને ગુણ જ્ઞાન છે. જેમ જેમ જ્ઞાન આવતું જાય, તેમ તેમ આત્મા શુદ્ધ બનતું જાય છે. સ્વ અને ૫રને પ્રકાશિત કરનાર જ્ઞાન છે. | મુતજ્ઞાન બેલતું છે, ત્યારે કેવળજ્ઞાન મૂંગું છે. કેવળજ્ઞાનને બતાવનાર શ્રુતજ્ઞાન છે. સિદ્ધને ઓળખાવનાર અરિહંત છે. અરિહંતે પણ સિદ્ધને જ નમસ્કાર કરે છે. સંસારને પાર કરનાર જ્ઞાન છે. શ્રુતજ્ઞાન આત્માને ઓળખાવે છે. છે અજ્ઞાનથી કર્મબંધન કરે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં ઊંઘતી વખતે સંગીત બંધ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા કરાવવાનું સેવક ભૂલી ગયા, તેા વાસુદેવે તેના કાનમાં સીસુ રેડાવ્યુ. આ હતી અજ્ઞાન અવસ્થા. જેમ જ્ઞાન આવતું ગયુ, તેમ વિષયકષાય પાતળા થતા ગયા. જ્યારે પ્રભુના કાનમાં ખીલા ઠેકાય છે, ત્યારે પ્રભુ વિચારે છે : “અજ્ઞાન અવસ્થામાં કરેલુ ક જ્ઞાનથી ભાગવવાનુ છે.” . અધારામાં વાળેલી ગાંઠ પ્રકાશમાં છેડવાની છે. રાગ, શાક, દુઃખ બધુ કમ થી આવે છે. જ્ઞાનથી બધાના વિચાર કરવાના છે. ઘી ગમે તેટલુ જીભ ખાય, પણ તે ચીકણી બનતી નથી, તેવી રીતે જગતમાં રહેવા છતાં ચીકાશથી ચીકણા થઈ ને જીવવાનુ નથી, પણ અલિપ્ત રહેવાનુ છે. આ બધુ જ્ઞાનથી સમજાય છે. આ સમજણ માટે જ્ઞાનપંચમી છે. ચાર ચાર માસ વરસાદ વરસ્યો, વાતાવરણ ભેજથી છવાઈ ગયું. ત્યારે પુસ્તકોને ખૂબ જ ભેજ લાગેલ હાય. શરદ પછીનું આકાશ શુદ્ધ હાય છે, તડકા ચોખ્ખા હાવાથી ચાપડીઆને ભેજ ચાલ્યે! જાય. પુસ્તકાના ભંડારો દર વર્ષ ચાખ્ખા થવા જોઈ એ. પુસ્તકાનુ (શ્રુતજ્ઞાનનું) રક્ષણ પ્રાણથી પણુ કરવુ જોઈ એ. જ્ઞાનની પૂજા ત્રણ પ્રકારે કરવાની છે: ૧. જ્ઞાનનાં સાધનને ( પુસ્તક ગ્રંથા )ને પૂજવાના—સ્વચ્છ રાખવાના. ૨. જ્ઞાનના સાધકને પૂજવાના ૩. જે સાધ્ય છે, તે ઉપકરણેાની પૂજા કરવાની. ચડકૌશિકને જ્ઞાન આવતાં આઠમા દેવલોકે હેચ્યા. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા જ્ઞાનની આશાતના કદી કરવી નહીં. જ્ઞાનથી આત્માને શોભાવવાને છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મને ક્ષય કરી નાખે છે. કર્મક્ષય માટે જ્ઞાનને પ્રચાર ને પ્રસાર આવશ્યક છે. જ્ઞાનસભર જ્ઞાનીનું વંદન-પૂજન-સન્માન થવું જોઈએ. જ્ઞાનને જીવનમાં ઉતારવાનું છે, ને જીવવાનું છે. જ્ઞાનથી માનવની કક્ષા ઉત્તરોત્તર વધતી જાય છે. પંચેન્દ્રિય બનવા માટે ઘણું જ જ્ઞાન ઉપાર્જન કરવું પડે છે. ઘાટી અને ગવર્નર બને માણસે છે. એક અજ્ઞાનથી ક્ષુદ્ર કામ કરે છે, બીજા જ્ઞાનથી ઉચ્ચ સ્થાન ભાવે છે. મેક્ષ માર્ગે લઈ જનાર મિયે તે જ્ઞાન જ છે. સંસારમાં દૃષ્ટા ને દોરવણી આપનાર જ્ઞાન છે. જ્ઞાન તે માનવજીવનની શોભા અને સૌભાગ્ય છે. માણસ જ્ઞાનથી શોભે છે. જ્ઞાનપંચમીને દિવસે જ્ઞાનની–પુસ્તકોની ફક્ત પૂજા કરવી તે પૂરતું નથી, પરંતુ જ્ઞાનને વેગ વધુ થાય તે માટે પઠન પાઠન અવશ્ય કરવું. લોકોને સમજાય તેવું જ્ઞાનસાહિત્ય ફેલાય તે પ્રયત્ન કરે. જ્ઞાનને પચાવનાર જ્ઞાની મહાત્માઓની સેવાભક્તિ કરવાની. તેઓ જ્ઞાનને વધુ જાણે ને સ્વ તથા પરના શ્રેયાર્થે તેને સદુપયેગ કરે તે માટે દરેક પ્રકારની સગવડતા કરી આપવાને ઉદેશ જ્ઞાનપંચમીને છે. તે દિવસે નાનામોટાને દરેકને જ્ઞાન પ્રતિ-આધ્યાત્મિક જ્ઞાન પ્રતિ જિજ્ઞાસા થાય, આત્મિક જ્ઞાન મેળવવાની અભિલાષા થાય તેવું વાતાવરણ ઉપસ્થિત કરવાની ફરજ છે. આ બધા જ્ઞાનપંચમીને ઉજાળવાના ઉપાય છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * જ્ઞાન દીપક રૂપી પદાર્થોની પાછળ અરૂપી તત્વ કામ કરી રહેલા છે. અરૂપી આત્મા વગર રૂપી શરીરની કિંમત કંઈ જ નથી. જે નથી દેખાતું તે જોવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન સાથે ક્રિયા, સ્વાધ્યાય, ધ્યાનની આવશ્યક્તા છે. ક્રિયામાં સમગ્ન બનવા માટે જ્ઞાનના અભ્યાસની જરૂર છે. આત્માની વાત અભ્યાસથી જાણવાની-સમજવાની જરૂર છે “સૂત” શબ્દના અનેક અર્થ થાય છે. તે તે શબ્દના અર્થનું જ્ઞાન હોય તે ક્રિયામાં અને આનંદ પ્રગટે છે. શબ્દ અને અર્થને લક્ષમાં રાખીએ તે દરેક ક્રિયા સુંદર ફળ આપે છે. જીવનમાં લક્ષ ન હોય તે કટોકટીના પ્રસંગે માનવ હામ હારી જાય છે, દામ બેઈ નાખે છે અને તેના ઠામનાં કઈ ઠેકાણું હેતા નથી. તેથી તે થાકી જાય છે. જે એકને (આત્માને જાણે છે, તે બધાને જાણે છે. લક્ષથી માણસ જીવનમાં આગળ વધી જાય છે. દ્રોણાચાર્યે પોતાના શિષ્યની પરીક્ષા લેવા માટે વૃક્ષ પર મૂકેલ આભાસી ચકલીની આંખને વિધવા કહ્યું. જેની આંખે સ્થિર નથી, તે નિશાનને વીધી શકતે For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા નથી. ભણુવા બેસે, ત્યારે મનને સ્થિર કરીને ભણશેા તા જ્ઞાન યાદ રહી જાય છે. દૂધ પણ સ્થિર રહે તે દહી મની શકે છે. જ્યાં સ્થિરતા છે, ત્યાં જમાવટ છે. માટે લક્ષની આવશ્યકતા પ્રથમ છે. ધર્માંને જીવનનું લક્ષ બનાવા, તેનું જ્ઞાન મેળવે, તદનુસાર ક્રિયા કરી તેા જીવન ધર્મમય બની કલ્યાણકારી અનશે. રસપૂર્ણાંકની ક્રિયાથી ધર્માંમાં રુચિ જાગૃત થાય છે. દોડાદોડ કરી જે તે ક્રિયા કરવાથી ધમ માંથી રસ એછે થઈ જાય છે. Rolling stone gathers no moss. જીવનમાં ધમ સમજીનેવિચારીને કરવાના છે. લક્ષસહિત કરેલ ધ ક્રિયાના મિશ્રણથી સમય તેમજ ફળદાયી અને છે. પ્રતિક્રમણનુ' મમ' સમજ્યા પછી પ્રતિક્રમણની ક્રિયામાં અનેરા આનદ આવે છે. તે ક્રિયા કરવા પૂરતી ન રહેતાં કરવા માટેની ( must) બની જાય છે. જખૂકુમાર પરણવાના સમયે ભગવાન શ્રી સુધાંસ્વામીજી પાસે ઉપદેશ સાંભળવા જાય છે. ઉપદેશ હૃદયમાં લાગી જાય છે. જમ્મૂ કુમારના લગ્ન થઈ ગયા પણ ઉપદેશથી પ્રાપ્ત થયેલ જ્ઞાને તેમના અંતરમાં દીપક પ્રગટાવ્યેા. તેમણે પરિણીત કન્યાઓને સ ંસારની અસારતા ખતાવી. તેમણે પ્રભુ-વીતરાગ પરમાત્મા સાથે લગ્ન કરવાનું સમજાવ્યુ ઋષભ જિનેશ્વર પ્રીતમ મ્હારા રે, આર ન ચાહું રે કેંત; ૧૦ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણ રીઝ સાહિબ સંગ ન પહિરે રે, ભાગે સાદિ અનંત. પ્રભુ સાથેનાં લગ્ન અખંડિત છે, જ્યાં નથી વિયેગ કે વિરહ, સંસારના લગ્ન ખાંડના રમકડાં સમાન છે. જંબૂ કુમારે કરેલ જ્ઞાનની વાતોએ ચેરી કરવા આવનાર પ્રભવારમાં પરિવર્તન આણ્યું–તેણે ચેરી છડી, વૈરાગ્ય માર્ગ સ્વીકાર્યો. અને જંબુસ્વામીની સાથે ૫૦૦ ચેરે સહિત દીક્ષા સ્વીકારી. તે પછી પ્રભવસ્વામી આચાર્ય બન્યા. જ્ઞાનનું હણ સમજાય તે ક્રિયા મધુરપ આપે છે. “જ્ઞાની શ્વાસશ્વાસમાં કરે કર્મને છેહ, પૂર્વ કેડી વરસે લગી અજ્ઞાની છે તેહ.” જ્ઞાનને લક્ષમાં લઈ ક્રિયા કરવાથી એક શ્વાસોશ્વાસમાં કમેને મેરુપર્વત ખડે કરે છે. આમ જ્ઞાન પ્રકાશ છે. તે પ્રકાશ અનેક ક્રિયામાં જોડે છે ને જ્ઞાન તથા કિયાના સહગથી મોક્ષપ્રાપ્તિ થાય છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir × | જ્ઞાન દષ્ટિ જ્ઞાનસાર ”માં ઉપાધ્યાયજી મહારાજ સમજાવે છે કે સાચા શુદ્ધ સુખ માટે સૃષ્ટિને જ્ઞાનપૂર્ણ બનાવવાની છે, જીવનભર અમરતાને શેાધવાની છે, વ્યક્તિની નહીં, સદ્ગુણની ઉપાસના કરવાની છે. (4 માળક ભણવા જાય છે અને ધીમે ધીમે ઉચ્ચ કક્ષા (ડિગ્રી) પ્રાપ્ત કરે છે. ત્યારે લાકો મેટા થયેલ ખાળકની પ્રશંસા નથી કરતા, પણ તેણે પ્રાપ્ત કરેલ સદ્ગુણાનુ મૂલ્યાંકન આંકે છે. મૂર્ખામાં, દુષ્ટમાં કે અજ્ઞાનીમાં પણ દિવ્યતા તે પડેલી જ છે, પણ એ દિવ્યતા જ્ઞાની જોઈ શકે છે, અને આ પ્રમાણે આપણી દૃષ્ટિને મંગળમય બનાવવાની છે. સામાન્ય જોવાની દૃષ્ટિને શુભ વળાંક આપવાના છે, ભૂલને ભૂલરૂપે જોવાની છે, વિચારવાની છે અને તે ભૂલમાંથી છૂટવાના વિચાર કરવાના છે. આત્મા સંસાર રૂપી દાવાનળ વચ્ચે ઘેરાયેલો છે, પણ તે દ્વિવ્ય છે, અમૃતમય છે. તે દાવાનળ ઉપર જ્ઞાનરૂપી પીયૂષ છાંટવાથી આંત્મા શીતળ અને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થશે, તેના પર ચઢેલ મેહરૂપી ધૂળને ઉડાડવાની છે, તેનુ જ્ઞાન અમરત્વ ખો છે. ર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા “જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ. દુર્યોધનને રાજસભામાં બધા જ ખરાબ લાગ્યા, અને ધર્મરાજાને તે સભામાં બધા જ સારા લાગ્યા. ગાંધીજીને ગાળીને કે મરવાને ભય ન હેતે, કારણ કે તેઓ પિતાની સમાન બધાને અવેરી સમજતા. ઘણું સમજાવ્યા છતાં મહાવીર પ્રભુ દષ્ટિવિષ ચંડકૌશિક પાસે ગયા, કારણ કે તેમની દ્રષ્ટિમાં જ્ઞાનરૂપી અમૃત હતું, તેમણે વિષને અમૃત બનાવ્યું. બાળકને–તેફાની બાળકને સમજાવવા માટે હકારાત્મકથી, પ્રેમથી વાત કરવાની છે. દરેક માણસના ગુણ જોવાના છે, ને જીવનની ક્ષણેક્ષણ મંગળમય બનાવવાની છે. જગત તે સારામાં સારું છે, પણ શુભ જ્ઞાનદષ્ટિના અભાવે આપણને જગત ખરાબ લાગે છે. સારી પ્રકૃતિવાળા માણસને ક્રોધ આવે છે, ત્યારે તેને ચહેરે બદલાઈ જાય છે. તેથી જ પ્રભુના જ્ઞાનમય શબ્દો જે ચંડકોશિયાને કહ્યા, તે યાદ કરવાના છે : “બૂઝ, બૂઝ, હે આત્મન ! તું સમજ સમજ.” આ માટે મોટામાં મેટા અપમાનને નાનામાં નાનું બનાવી દેવાનું છે, ઝેરના ઘુંટડા ગળી જવાના છે. ઝઘડાને તણખા જેટલો વધારશે. તેટલો ભડકે મેટો થઈ જશે. “ઝેરનો પાલે, મીરાં અમૃત જાણી પી ગયાં.” તેમ કેઈ ઝેરને ખ્યાલ આપે તે આપણે મીરાંની માફક અમૃત સમજીને પી જવાનું છે. કેની ખરાબીમાં પણ સારું જોવાનું છે. કાંટાઓની વચ્ચે ગુલાબને નીરખવાનું છે, તેવી મંગળમય જ્ઞાનદષ્ટિ ઉત્તમ છે. ૧૩ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા હે આત્મન ! તારે જે બનવું હોય તે તું બની શકે છે, જીવનને સુંદર બનાવવું છે, તે તેને જ્ઞાનમય બનાવે. અરે! મોટી ઉંમરે પણ સ્વાધ્યાય, અભ્યાસ થઈ શકે છે, આ માટે સંકલ્પ કરવાને છે, સંકલ્પથી આગળ વધી શકાય છે. રસ્તામાં આવતા વિકલ્પ દૂર થાય છે, મુસીબત–મૂંઝવણ ટળી જાય છે. આ માટે મેહનું આવરણ દૂર કરવાનું છે, તેથી અજ્ઞાનતાનું પડ નાશ પામશે. જીવનમાં પહેલી જરૂર જ્ઞાન દષ્ટિની છે. દર્શન, સામાયિક, પ્રતિક્રમણ કે ધર્મની કોઈ પણ ક્રિયા પાછળ દષ્ટિની જરૂર છે. જ્યાં દૃષ્ટિ છે, ત્યાં ધર્મ છે, ત્યાં જ્ઞાન છે, ત્યાં સમ્યફત્વ છે; માટે જ્ઞાન તથા કિયા અને સાથે હોય તે મિક્ષમાર્ગ સરળ ને સહજ બને છે. સમજણ વિનાની ક્રિયા માણસને અભિમાની બનાવે છે. જ્ઞાન વગર કિયા શુષ્ક નીરસ બને છે. આપણે આંખને દષ્ટિ માની છે, જ્ઞાનીઓએ જ્ઞાનને આંખ માની છે. દિવ્યચક્ષુ અને અંતરચક્ષુ ઊઘડી જાય તે બેડે પાર થઈ જાય. તેથી સાચું સુખ મેળવવા જ્ઞાન દષ્ટિની આવશ્યકતા છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * મંગળ દષ્ટિ ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી વીર પ્રભુ આપણને બે દષ્ટિ અંગે સમજાવે છે : એક મંગલમય દષ્ટિ અને બીજી અમંગળમય દૃષ્ટિ. મંગળમય દષ્ટિ દુઃખમાં પણ સુખને જુએ છે અને અમંગળમય દષ્ટિ સુખમાં પણ દુઃખને જુએ છે, કારણ કે તે દષ્ટિ કમળાના રંગ જેવી દૂષિત અપવિત્ર બની ગયેલી હોય છે. મનને શાંત બનાવવા દષ્ટિ પવિત્ર બનાવવાની છે. દુખીનાં આંસુ લૂછવાના છે અને પરોપકારથી સુખને ઊભું કરવાનું છે. બે પૈસાની અગરબત્તી બળીને પણ સુવાસ ફેલાવે છે, તો અમૂલ્ય માનવી તે કેવી સરસ સુવાસ ફેલાવી શકે તેમ છે ! આપણે જાતે આપણી ક્ષણેક્ષણ સુધારવાની છે. દુઃખની વચ્ચે શાંત રહેવાનું છે. દુઃખીને જેટલું આપશે, તેને બદલે છેવટે જરૂર મળે છે. ધર્મ એ તે અર્પણ છે. આત્મા માટે બધું કરવાનું છે. પતિભક્તિમાં મગ્ન રહેનાર સ્ત્રી અર્પણમાં આનંદ માને છે ને માણે છે. તે પિતાના કર્તવ્યને સાચો આનંદ ગણે છે. પિતાનું ર્તવ્ય બજાવવું સરળ નથી. તે માટે આપણે અંદરથી તૈયાર થવાનું છે. તે માટે પિતાના દોષોને પોતે જ શેધવાના છે. ૧૫ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ખરડાયેલા હાથે બીજી વસ્તુને સારી નથી કરી શકતા. જે લેકે પોતાને જુએ છે, તેને વિકાસ જલદી થાય છે. છેડા શાંત ને સ્વસ્થ થઈને આત્માની બેજ કરવાની છે, અંતરને ધીમે ધીમે સ્વચ્છ બનાવવાનું છે. પિતાની શોધ કરતાં આખા જગતની શોધ થઈ જાય છે. તે માટે અમૂલ્ય ચાવી છે મૌન. મૌન જેટલું વધારે, તેટલી આત્મશુદ્ધિ વધારે. આવી મંગળમય દષ્ટિ જીવનમાં દિવ્યશાંતિ લાવે છે. જેવાં કર્મ કર્યો હોય, તેવાં ફળ મળે છે. પ્રયત્ન સારે ને સાચે કરવાનું છે, પરિણામની ફિકર નથી કરવાની, જીવનમાં બને તેટલું શાંત બનવાનું છે. બીજાના દોષ જોવા નહીં, તેથી તે આપણું મન બગડી જાય છે. આપણું દોષ જેવાથી આપણું જીવન સુંદર બની જાય છે. અપાત્ર માણસને વિદ્યા પ્રાપ્ત થાય તે તે બીજાના દોષ વધુ જુએ છે. આ માટે પરલક્ષી બની સ્વલક્ષી બનવાનું છે. આથી સત્ય પ્રતિ ગતિ થાય છે, અને સત્યની નજીક જેમ જેમ જવાય, તેમ તેમ પ્રભુની નજીક જવાય છે. સત્ય ને સદાચાર આપણને મુક્તિ પંથે લઈ જાય છે. આ પ્રમાણે મંગળમય દષ્ટિથી શાંતિ, સ્વદોષદર્શન, સત્યવાદીપણું, સદાચાર પ્રાપ્ત થાય છે, આ માટે મુસીબત આવે તે પહેલાં તેની તૈયારી કરવાની છે. માણસ ઘડાઈને For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રેરણા તૈયાર થાય છે. માટીના ઘડાને ટીપાવું પડે છે, શેકાવુ પડે છે, પછી તે ચેાગ્ય મને છે. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મગળમય દૃષ્ટિથી સૌજન્ય જન્મે છે ને માનવી સજ્જન અને છે. સજ્જનમાં અનેક સગુણા વિકસેલ હાય છે. તેને ક્રાધ સાથે આડવેર હેાય છે. સજ્જન તા “ મિત્તી મે સવ્વ ભૂએસુ માનનાર છે. સજ્જન પેાતાના જ્ઞાનના અહંકાર નથી કરતા ને કદાપિ વિશ્વાસઘાત કરતા નથી. "" અમંગળમય દૃષ્ટિવાળા માનવા છીછરા મનવાળા, ખીજાના અહિતમાં આનદ્ન માનનારા અને અન્યને અકારણ દુઃખ દેનારા હોય છે. ર એક ડૂબતા ઉંદરને હંસે ચાન્યા. ઉંદર ઠંડીથી ધ્રુજતા હતા, ચાલી શકતા ન હતા. તેથી હુંસ તેને પેાતાની પાંખા નીચે રાખી હૂક્ આપવા લાગ્યા તેા ઉદરે હું સની પાંખા ફોલી ખાધી, અને હુંસ ઉડી ન શકયા. આમ અમંગળદષ્ટિવાળા ઉપકાર પર અપકાર કરનારા ઉંદર જેવા હોય છે. તેની વૃત્તિ ને પ્રવૃત્તિ અધમ ને હલકી હાય છે. માટે બધાની મંગળમય દૃષ્ટિ થાય તેવી અભિલાષા. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | જ્ઞાને મોક્ષ: જેઓ આશાને પોતાની દાસી બનાવે છે, તે જગતને જીતી શકે છે જેઓ આશાના દાસ બને છે, તેને જગત જીતી શકે છે. આપણી પાસે જે જ્ઞાન અને અનુભવ ન હોય, તે આપણે ઈચ્છાના ગુલામ બની જઈએ છીએ, પણ જ્ઞાન મિળવીને ઇચ્છાને આપણે ગુલામડી બનાવવાની છે. ઈચ્છાને દબાવવાની નથી, પણ જ્ઞાનથી ઈચ્છાને દાસ બનાવવાની છે. ઈચ્છાને સમજવાની છે અને તેને સમજાવવાની છે તેથી આત્મકલ્યાણને માર્ગ સરળ બની શકે. પાંચ ઇંદ્રિયના વિષયથી તથા કષાયથી ઈચ્છા આપણા પર શાસન ચલાવે છે. જો દૂધપાકમાં જરાક વિષ પડી જાય તે તે દૂધપાક વિષમય બની જાય છે અને તેવા દૂધપાકને આપણે સ્પર્શતા નથી. તે પ્રમાણે સંસારમાં વિષયે વિષ કરતાં અતિ ભયંકર છે, અને જે તે વિષયે આપણને વિષ જેવા લાગી જાય, તે આપણને વિષયે પ્રતિ તિરસ્કાર છૂટે. વિષયમાં ડૂબવાથી અનંત કાળ ડુબી જાય છે, પરંતુ તે અંગેની જ્ઞાનદશા પ્રાપ્ત થાય તે સંસારમાં તરી જવાય છે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેિરણા જે જ્ઞાનથી ઇદ્રિ આત્માને મેક્ષમાં લઈ જાય છે, તે જ ઇદ્રિ વિષયે દ્વારા આત્માને નરકમાં લઈ જાય છે. માટે જીવનમાં વિષયને ત્યાગ કરવાનું છે. એક સાગરમાં હજારે નદીઓ ઠલવાઈ જાય તે પણ સાગર ભરાવાને નથી, તે પ્રમાણે ઈચ્છાઓ પણ અનંત છે. ઇ છાની પરિપૂર્ણતા તે ઈચ્છાની વૃદ્ધિ છે તેથી ઈચ્છાને ત્યાગ કરવાને છે. એ ત્યાગ કરનાર તારક બનશે. આ અંગેનું જ્ઞાન અંતરમાં થાય તે ઈચ્છાઓની નૃતિ અંતરથી થાય છે, બહારથી તેની તૃપ્તિ કદાપિ થતી નથી. કહેવાયું છે કે “તું તારામાં ડૂબીશ, તે જ તને તૃપ્તિ થશે. તો જ તું સંસારને તરી શકીશ.” અનુભવ કહે છે કે એક ઈચ્છા તૃપ્ત ન થાય, ત્યાં અનંત ઈછાએ આવીને ઊભી રહે છે. જ્યાં સુધી સંસાર છે, ત્યાં સુધી ઈચ્છાઓ છે. એ ઈચ્છાઓને અંત એ જ મક્ષ. ઇચ્છાનું બીજ બળી જાય ત્યારે જ મેક્ષ મળી શકે છે. જ્યારે ઈચ્છાને ત્યાગ કરે છે, ત્યારે મહારાજા વધારે મિહનીય રંગે બતાવે છે. મેહનું જોર વધી જાય છે, પછી ઇદ્રિ આત્માને બાંધે છે. માટે સામે આવેલ મોહની વસ્તુઓને જ્ઞાનપૂર્વક ત્યાગ કરવાને છે. આપણે માનીએ છીએ કે ડ્રાઈવર આપણે નેકર છે, પણ ખરી રીતે તે આપણે ડ્રાઈવરના નેકર છીએ. ડ્રાઈવરના For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ વિશ્વાસે મેટરમાં બેઠેલા આપણને તે ગમે ત્યાં અથડાવી ફેંકી શકે છે, તેવું જ ઇંદ્રિયેના વિષયનું છે. આપણે માનીએ કે ઇક્રિયે આપણું કાબુમાં છે, પણ જ્યાં આપણે તેના વિશ્વાસે રહ્યા છે તે આપણને ગમે ત્યાં ફંગોળી દે છે ને છેવટે નરકવાસી બનાવે છે. માટે ઈચ્છાના બંધનથી બંધાવાનું નથી. જેમ જેમ આત્મા ગુણઠાણું ઉપર ચઢતે જાય છે, તેમ તેમ મેહરાજાનું જોર વધતું જાય છે. સંસારમાંથી જીવ છૂટવા માગે છે, ત્યારે વિવિધ સાનુકૂળ પ્રભને સામે આવીને ઊભા રહે છે. તે પ્રલેભનની ઉપેક્ષા કરીને, ઈચ્છાઓને નિધિ કરીને, વિષય-કષાય પ્રત્યે મમતાહીન દષ્ટિ રાખશે તે સમજણપૂર્વક અંતરને મળેલ જ્ઞાન આપણને મોક્ષ પ્રતિ લઈ જશે. માટે ઈચ્છાના દાસ ન બનતાં તેને દાસ બનાવે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | જ્ઞાન ત્યાં સાન. એક બ્રાહ્મણને એક પુત્રી ને બે પુત્રો હતા. પુત્રી ચતુર હતી. તેનામાં શ્રેષ્ઠ જ્ઞાન ને અસાધારણ બુદ્ધિ હતાં. તેણે ગુરુઓ પાસેથી શ્રેષ્ઠ જ્ઞાન મેળવ્યું હતું. બ્રાહ્મણને ત્યાં સીમાતીત ગરીબાઈ હતી. તેના ઘર ઉપર છાપરું પણ ન હતું, રાત્રે સુસવાટા વાતે પવન અંદર આવતો હતો. ગરીબીમાં સમજણ હોય તે જીવન સુંદર બની જાય છે. પણ ગરીબી પચાવવી ઘણું જ આકરી છે. આજે જ્ઞાનની વિશિષ્ટતા નથી, ધનની છે. દુઃખમાં ધન નહીં નહીં પણ જ્ઞાન જ કામ લાગવાનું છે. તેમાંય પૈસાની ગરીબી કરતાં મનની ગરીબી ખરાબ છે. આ ગરીબ બ્રાહ્મણની દીકરી કૂવા કાંઠે પાણી ભરવા ગઈ. ત્યારે પુરોહિત પૂરપાટ દોડતા ઘોડા પર ત્યાં આવે છે, તેને ઘણી તરસ લાગી હતી. પેલી છોકરી પાસે પાણી માગ્યું, છોકરી તરત પણ આપતી નથી. બે વખત પાણું કાઢીને ઢાળી દે છે. પછી ત્રીજી વખતે પાણી પીવડાવે છે. પુરોહિતને આશ્ચર્ય થયું. તેને પાણી ઢળવાનું કારણ પૂછ્યું તે છોકરીએ જવાબ આપે : તમે દોડતા આવ્યા હતા, તેથી તરત જ પાણી પીવાથી પેટમાં ગળે બંધાઈ જાય, તેથી શાંતિ થયા પછી મેં પાણી પાયું.” For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા જીવનમાં સમજણુ અને ધર્મ હેાય તે જીવન ધન્ય અની જાય છે. પુરહિત છેાકરીને ત્યાં જાય છે. બ્રાહ્મણે પ્રેમથી રોટલે ખવડાવ્યા. પુરેાહિતે તેની દીકરીની માગણી કરી, બ્રાહ્મણે તેને અર્પણ કરી અને બન્નેનાં લગ્ન થઈ ગયા. બ્રાહ્મણની દીકરીને વૈભવ મળ્યો, પર ંતુ તે જરાય છલકાતી નથી. આપણા અનુભવ છે કે સૂર્ય કરતાં તેનાથી ગરમ થયેલ રેતી વધારે દઝાડે છે. એક દિવસ તેના પિતા સારાં કપડાં પહેરીને દીકરીને મળવા ગયા. પરંતુ નણુંદ આપ દીકરીને મળવા દેતી નથી. તેથી અંદર બેઠા બેઠા દીકરીએ આપને દ્વિઅથી પ્રશ્નો પૂછ્યા. પહેલાં પૂછ્યું : “ હાથી દાંત કાઢે, ખાખા ? ' ન હેાય છતાં સારાં કડાંના દેખાવ થાય ? rr આપ : હા, બેટા, દાંત કાઢે. ( હાથીને દાંત બહાર હોય છે. ) દીકરી : ડેલીએ વાન્ત વાગે, ખાખા ? ( છાપરા પર રહેલ પાંદડાંનેા અવાજ આવતા હતા. ) માપ : હા બેટા, વાજા વાગે. દીકરી : ચકલાં દાણાં ચગે, મામા ? માપ : ( ખેતરમાંથી વીણી વીણીને ભાઈ દાણા લાવે છે. દુઃખમાંથી સુખ શેાધવાનું છે.) હા બેટા, ચકલાં દાણાં ચગે. ૧ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા દીકરી : હીરે દી કરે, બાબા? (ભાઈ દીવા જેવું અજવાળું કરે છે?) બાપ : હીરે દી કરે. આ સાંભળી નણંદ તથા સાસુને થયું કે વહના પિયરે હાથી છે, ડેલીએ વાજાં વાગે છે. કોઠારમાં ઘણું ધાન્ય છે. હીરા છે. ખૂબ જ વૈભવ છે. તેથી તેમણે વેવાઈનું સારું સ્વાગત કર્યું. સુંદર રસેઈ જમાડી. જતી વખતે ગાડું ભરી મીઠાઈ આપી. પછી પુહિતને થયું કે મારી વહુ સમજણ ભરેલી છે. દીકરી પાસે જ્ઞાન હતું. જ્ઞાનથી પ્રાપ્ત થયેલ સાનસમજણથી વિપત્તિને વૈભવમાં ફેરવી બતાવી. દુખમય સંસારમાં ખેદ ન કરતાં સમતાપૂર્વક ઔદાસિન્યભાવે રહેવાનું છે. દુઃખમાંથી સુખ શોધવાનું છે. જ્ઞાનિઓ કહે છે કે વિપત્તિ આવે તે વલખાં મારવાનાં નથી-હારી જવાનું નથી. જે દુઃખ સુખ આવે છે તે આપણાં પૂર્વના કર્મ અનુસાર આવે છે. દુઃખનું સ્વાગત કરવું. દુઃખ આવતાં કટી થાય ત્યારે સમતા અને સહિષ્ણુતા હોય તે જીવન સુવર્ણમય બને છે. દીકરીઓ ગરીબી પચાવી હતી, જ્ઞાનથી દુઃખને જીરવ્યું હતું, દુખ જોયું હતું તેથી તેનામાં સમજણ શક્તિ એવી ઉદ્દભવી કે પ્રતિકૂળતાને અનુકૂળતામાં પરિવર્તિત કરી દીધી. - તે જ્ઞાન ને સમજણ હશે તે આમને પ્રગતિ કરવામાં સરળતા ને સુગમતા રહેશે. ૨૩ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * કાર્તિકી પૂર્ણિમા આજનો દિવસ ત્રણ મંગળ વાતે લઈને આવે છે, આજે ભક્તો પ્રભુને ભેટીને પિતાનું જીવન શુદ્ધ બનાવે છે, પવિત્ર અને મંગળ બનાવે છે. જેમ કપડાં ધોવા માટે સાબુ, વાસણ શુદ્ધ કરવા આંબલી, તેમ હૃદયને ધનાર પ્રભુની વાણી છે. હૃદય ત્રણ તત્ત્વોથી શુદ્ધ બને છે. ત્યાગ, જ્ઞાન અને ભક્તિ . આજે પૂર્ણિમાના દિવસે અનેક ભક્તગણ પ્રભુને ભેટવા ઉલ્લાસપૂર્વક શત્રુજ્ય ગિરિ ચઢતા હશે. સવારના ચાર વાગે તે તળેટી પર જે ઉલ્લાસ ઉત્સાહ, ઉમંગ નજરે પડે છે. તે જોઈને આબાલ વૃદ્ધને ભક્તિ ભાવના જોઈને કોઈ પણ સહૃદયી ગદ્ગદિત થઈ જાય છે. આ છે આજનું એક પરમ મંગળ તત્વઃ ગિરિરાજની સ્પર્શના. સિદ્ધાચળની યાત્રા એટલે સિદ્ધશીલાની યા, જ્યાં અનંતાનંત પુણ્યાત્માઓ પરમ પદ પામ્યા છે, જ્યાંના પુદ્ગલ પવિત્ર, મંગળ, શુદ્ધ છે, તે કોઈ પણ આત્માને ઊર્ધ્વગામી બનાવે છે બીજું મંગળમય તત્વ છે : ગુરુભગવંતેને વિહાર સાધુઓ ગંગાપ્રવાહ જેવા છે. સાધુઓ મુક્ત વિહારી છે. પાણી એક ખાચિયું બની જાય તે તે ગંધાઈ ઉઠે છે. સાધુઓ સરિતા જેવા છે. તેઓ સરિતાની માફક પિતાના કાંઠાને-પને પલવિત કરે છે. સાધુસંતોને સમાગમ આત્મ २४ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ હિતકારી છે. સાધુની શ્રેયસાધક વાણીથી જીવનને સમૃદ્ધ બનાવવાનું છે. ધર્મથી જીવન અડેલ બને છે. સાધુ જગતને સુખ આપે છે જગતનાં દુઃખો લઈને, પિતે તે સહીને અન્યને આનંદ આપે છે. જ્ઞાનગંગોત્રી વહાવનાર પંચ મહાવ્રતધારી સાધુ છે. આત્મા તિર્ધર છે, સિંહ સમાન બળવાન છે. મુક્ત છે, અભય છે, અજર છે, અમર છે. એવું સચોટ જ્ઞાન કરાવનાર સદ્ગુરુઓ છે. સંકુચિતતામાંથી વિકાસ તરફ જવાનું સમજાવનાર ગુરુ છે. આત્માને પરમ પદે લઈ જવાનું છે. દેહ તે કાચનું બેખું છે. ચેતન વગર દેહ નિરર્થક છે. આંખ હરે. પારખી શકે છે, મડદું હરે પારખી શકનાર નથી. અંદર જે બેઠેલ છે, તે કિમતી છે. - આજની ત્રણ મંગળ વાતમાં પહેલી વાત સિદ્ધગિરિની યાત્રા, બીજી વાત સાધુસંતેને વિહાર અને ત્રીજી વાત ભારતના તિર્ધર શ્રી હેમચંદ્રાચાર્યની જન્મદિનની છે. પૂ. શ્રી હેમચન્દ્રાચાર્યજીએ પોતાના જીવનમાં દરેક બાબતનું સાહિત્ય રહ્યું છે. પ્રાકૃત અને સંસ્કૃતના પ્રખર તેઓ સમર્થ વિદ્વાન હતા, અતિ વિશાળ સાહિત્યના મૌલિક રચયિતા હતા. સરસ્વતીદેવીને સાક્ષાત્ વાસ તેમને મુખે હતે. એ સરસ્વતીપુત્રે ગુજરાતનું જ નહિ, પણ સમગ્ર ભારતનું નામ જગતના સાહિત્યમાં રેશન કર્યું છે. સિદ્ધ હેમ વ્યાકરણ” ઉત્તમ અજોડ ગ્રંથ છે. તે વ્યાકરણ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ અતિપ્રમાણિત મનાય છે. પૂર્ણિમાના દિવસે જન્મ પાપી જીવનમાં, સાહિત્યમાં, ધર્મમાં આચારમાં પૂર્ણતા પ્રાપ્ત કરી. ગુજરાતમાં અહિંસાને જાગૃત ને જીવતી રાખનાર હેમચંદ્રાચાર્યજી હતા. સિદ્ધરાજ જ્યસિહ ને કુમારપાળના જીવનને યશસ્વી ઓપ આપનાર તેઓ હતા. તેમને જન્મ સં ૧૯૪૫માં, દિક્ષા સં ૧૧૫૪માં સૂરિપદ સં ૧૧૬દમાં ને સ્વર્ગવાસ સં ૧૨૨૯માં થયે. તેમનું જન્મનામ ચંગદેવ હતું, દીક્ષા સમયે સેમચંદ્ર અને સૂરિ થતાં હેમચંદ્ર પડ્યું. કુમારપાળ જેવા રાજા થવાથી હેમચંદ્ર તે ખરા હેમચંદ્ર જ બન્યા. હેમચંદ્ર કલિ કાલ સર્વજ્ઞ થયા અને કુમારપાળ “પરમ આહંતુ ” થયા, હેમચંદ્રાચાર્યના ઉપદેશથી સદાચારપ્રચાર, દુરાચારત્યાગ, જિનમંદિર રચના, પૂજા વિસ્તાર, જીર્ણોદ્ધાર, અમારિ ઘોષણ, તીર્થયાત્રા ધામધૂમપૂર્વક કુમારપાળે કર્યા-કરાવ્યાં. કુમારપાળે ૨૧ જ્ઞાનકેશ (પુસ્તકના ભંડાર) કરાવ્યાં. છત્રીસ હજાર બ્લોકનું ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર હેમચંદ્રાચાર્ય પાસે રચાવી, સેના રૂપાથી લખાવી સાંભળ્યું. શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ પ્રધાન ગ્રંથ છે-અભિધાન ચિતામણિ આદિ કેશ. કાવ્યાનુશાસન, છંદોનુશાસન, દેશી નામમાળા, કાશ્રય કાવ્ય (સંસ્કૃત તથા પ્રાકૃત) પરિ શિષ્ટ પર્વ, શબ્દાનુશાસન આદિ. ૮૪ વર્ષની ઉંમરે અનશન સાથે સમાધિપૂર્વક હેમચંદ્રાચાર્યે દેહત્યાગ કર્યો. આ મંગળ દિન આજને છે. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir X | ચતુરંગ અધ્યયન ચતુરંગ અધ્યયનમાં ચાર વાત આવે છે. મનુષ્યજન્મ. શાસ્ત્રશ્રવણ, શ્રદ્ધા અને ચારિત્ર. જ્ઞાની કહે છે કે સંસારમાં અપેક્ષા ધનનું સ્થાન છે, તે પણ મનુષ્યભવને લીધે જ છે. પૈસાને સમજનારની કિંમત વધારે છે. જગતમાં મોંઘામાં મેં મનુષ્યજન્મ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં અનન્તકાળ અર્થાત અનંતા કેડો વર્ષ વીતાવ્યાં, ઘણું ઘણું દુઃખ સહન ક્યા પછી મનુષ્યભવ મળે છે. આપણને તકે નથી ગમતું. પણ ઠંડક ને ગળપણ ગમે છે, તેમ કરીને પણ તડકે નથી ગમત. કીડીને પણ મિ વહાલા છે. ગળપણ હોય ત્યાં હજારો કીડીઓ ભેગી થાય છે, આપણને મીઠાઈની કિંમત છે, પણ કીડીઓ મરી જાય તેની કિંમત નથી. માણસની ધ્રાણેન્દ્રિય કરતાં કીડીની ધ્રાણેન્દ્રિય વધારે સતેજ હોય છે. સુખ શોધવામાં કડી ખૂબજ જબરી છે. માણસ કરતાં વધારે દડા દેડ કીડી કરે છે. મનુષ્યમાં જે આત્મા છે, તે જ આત્મા કીડીઓમાં છે. તે પછી બન્ને વચ્ચે ફરક શો ? કીડી કરતાં માણસ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા અનંત પુણ્યાઈ ભેગી કરે, પુન્યના ઘણા પુંજ ભેગા કરે ત્યારે મનુ જન્મ મળે છે. ચિન્તામણિરત્ન જેવા અમૂલ્ય મનુષ્ય જીવનને નોટ, કારખાના કે ફેકટરીઓ પાછળ વેડફી દેવાનું નથી. જે સમય મળે છે, તેને આત્મા માટે સોગ કરવાનું છે. મનુષ્ય અને પશુમાં મહદન્તર છે. મનુષ્ય ઉત્તમ છે. પશુને દુઃખ થતું હોય તે તે શબ્દોમાં વ્યક્ત કરી શકશે નહીં, જ્યારે તે મનુષ્ય કરી શકશે. સુખ દુઃખ વ્યક્ત કરવાની શક્તિ ફક્ત મનુષ્યને મળી છે. શાસ્ત્રશ્રવણથી મનુષ્યભવને મધુર બનાવવાનું છે. તપ-ત્યાગથી આગળ વધવાનું છે. શ્રવણથી વિકાસ થઈ શકે છે. મનુષ્ય જીવનમાં કરુણ, સરળતા, મૃદુતા અને નિર્લોભપણું આવશ્યક છે. સુખનાં સાધને મેળવવા પાછળ સ ગુણેને ભૂલી જઈએ છીએ. પિતાના ભેગનાં સાધનમાં ગાઢ આસક્ત કે સ્વાથી ન બનતાં, પ્રાણીમાત્રના હિતમાં સદુપયેગી અને સહાયક બનવાનું છે. જે માણસે આગળ વધવાનું છે, તેણે નાળિયેર જેવા બનવાનું છે. ઉપરથી કઠોર પણ અંદરથી (હૃદય) મૃદુ અને મધુર બનાવવાનું છે. તે માટે મહાપુરુષોના જીવનમાંથી માર્ગદર્શન ને જીવનદષ્ટિ મેળવવાની છે આથી માણસાઈ પ્રાપ્ત થાય છે. જેનામાં માનવતા છે, તે માનવ છે. માન For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા વતા વિનાના માનવી તે દાનવ છે. તેનામાં કરુણા, યા, અનુકંપા નહિ હોય. તે પાતાના સ્વાર્થ ખાતર અનેકના જીવન રગદોળી નાખશે. માનવતા માટે શ્રદ્ધા–પ્રભુ વચના ઉપર શ્રદ્ધાની જરૂર છે. લક્ષ્મી હાય, પણ અંતરાય કના ઉદય હાય તા તે દાનમાં વપરાતી નથી. આજે તો ગુરુ અને ધર્મ અને પ્રતિ માણસો ઘણીવાર ચાલાકી વાપરે છે. જ્યાં કપટ નથી, જ્યાં સરળતા છે, ત્યાં સફળતા છે. વાંસળી સરળ છે, માટે જ સતત તે કૃષ્ણના હાઠ પર રહે છે. દાનમાં લક્ષ્મીના સદુપયેાગ થવાથી નિભિતા પ્રાપ્ત થાય છે. વિલંબ કર્યા વગર જે મળેલ છે. તેના સદુપયોગ કરવા. નીતિ નિયમ ચારિત્ર ઘડે છે. બાઈ એકલી હાય તાય ચારા તેના ઘરેણાંને સ્પર્શતા નથી. કોઈપણ સમય, ઘડી કે કાળ પ્રભુનાં વચનશ્રવણ માટે ચોગ્ય છે. આપણે પશુચેનિમાં (તિય ચ) હાત તા પ્રભુની વાણી સાંભળવા ન મળત. માટે આ ભવમાં મળેલ ઇન્દ્રિચાની પટુતા, સદ્ગુરુની સુનિશ્રા તેમ જ પ્રભુવાણીશ્રવણના સુયોગને શ્રદ્ધાના પરમ માધ્યમથી પ્રભુ વચન પર સફળ. અનાવા, અર્થાત્ અણિશુદ્ધ અખંડ ચારિત્ર જીવનનું ઘડતર કરો. આ જીવનને ઉચ્ચતમ ખનાવવાનુ છે, ઊધ્વગામી બતાવવાનુ છે. તે માટે ચાર પુરુષાથ પરમ આવશ્યક છે. ૨૯ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir x | તિમિર તેજ સંસારમાં તિમિર હાય તા ચારના ભય હાય છે. ૧ જંતુઓના ઉપદ્રવ ૨ ચાર. ૩ અનાચારી તત્ત્વ. ૪ પતનના ભય. જ્યારે પ્રકાશ પથરાય છે, ત્યારે આ બધા ભય ટળી જાય છે. આધ્યાત્મિક પ્રકાશ પથરાય છે, ત્યારે આ અધા ફ્રેંચ ટળી જાય છે. આધ્યાત્મિક પ્રકાશ ન હોય તો અજ્ઞાનતિમિરમાં જીવ ઘેરાઈ જાય છે. ત્યારે મિથ્યાત્વના નિબીડ અંધકારમાં ત્યાં ત્યાં જીવ અટવાય છે; ક્રોધ, માન, માયા, લાભ, મેહ, આયા, મમતા વગેરે તેને ઘેરી વળે છે. માણસા વિચાર કર્યા વિના જીવી રહ્યા છે. ત્યાં વિચાર નહીં ત્યાં વિકાસ નહી. ભગવાન ઋષભદેવના જીવે કાઈક નજીવી ભૂલ કરેલ હશે તેના કારણે ભગવાનને ૧૩ મહિના અને ૧૦ દિવસ આહાર ન મળ્યો. આ તા કના હિસાબ છે. ભગવાન કહે છે : મારું તે ભાગવવુ પડયું. પશુ તમે કોઈપણ જીવોને મારશે! નહી', પીડશે. નહી.’ આ દે તા ત્રીય અને લાયસન્સવાળા ફ્લેટ છે. 6 ૩૦ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા કુમારપાળને એકવાર વિચાર આવે છે કે પ્રજાને ત્રાણુમુક્ત કરું ને બધાને શાસનરસિયા બનાવું તેથી તે દેવેન્દ્ર સૂરિજી મહારાજ સાહેબને વિનંતિ કરે છે કે આપની પાસે સુવર્ણ સિદ્ધિ છે. મને આ બધાને સોનું આપી સુખી કરૂં. દેવેન્દ્રસૂરિ કહે છે કે તેનાથી દુઃખમાંથી મુક્ત થવાતું હેત તે તીર્થકર ભગવાન ઉપદેશ ન આપત. સોનું જ વહેંચત. સંસારનાં દુઃખ સોનાથી દૂર થાય, પણ ભવનાં દુઃખ એનાથી દૂર થતાં નથી. તે તિમિર દૂર કરવા માટે આધ્યાત્મિક જ્ઞાનની જરૂર છે. સાનાથી સુખ મળે એ ભ્રમણ છે, જ્યાં સુધી કર્મથી મુક્ત ન થવાય ત્યાં સુધી જે દુઃખી છે. જગતમાં એવું નિર્મળ જીવન જીવે કે જેથી તનથી, મનથી કે આચરણથી કેઈ જવને નુકશાન ન થાય. સદાચાર એ સુવર્ણ સિદ્ધિ છે. તનને સદાચાર, મનને સદાચાર અને ધનને સદાચાર સુવર્ણસિદ્ધિ કરતાં વધુ મહત્તા ધરાવે છે. તનને સદાચાર એટલે અભક્ષ્ય આહારને ત્યાગ, વ્યવહાર શુદ્ધિ અને પરોપકારીજીવન. મનનો સદાચાર એટલે પ્રભુમાં, વાંચનમાં, વ્યાખ્યાનમાં, ગુરુભક્તિમાં, શાસ્ત્ર અધ્યયનમાં અને સતકાર્યમાં મનને જેવું તેમ જ આ ધ્યાન ન થાય તેવી રીતે મનને કેળવવું તે. ધનને સદાચાર એટલે સાતક્ષેત્રમાં અને પોપકારમાં દ્રવ્યને સદ્વ્યય તે. ૩૧ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ આવી રીતે અંતરમાં તેજ આવી જતાં માણસની વૃત્તિ હળવી બને છે; ને જીવ કર્મ મુક્ત બની જાય છે. એક્વાર આદ્યાત્મિક પ્રકાશને સ્પર્શ થાય એટલે કર્મનિજ થવાની ને અનેક ભવ ઓછા થઈ જવાના. અંતરમાં રહેલ તિમિરને બહાર કાઢવા માટે જ્ઞાનીને સંપર્ક, શાસ્ત્રનું વાચન અને શ્રવણ તથા નૈસર્ગિકતાની જરૂર છે. નિસર્ગમાં રહેલ પુષ્પને ખીલતું ને કરમાતું જોઈને જીવનમાં વૈરાગ્ય પ્રગટે છે. ચિત્ર, મૂર્તિ, આકૃતિ જોઈ માનસ પલટાઈ જાય છે, પાલીતાણામાં આદિનાથ દાદાની મૂતિ જોતાં અંતરમાં ઉલ્લાસના ફુવારા ફૂટે છે. નબળું બનેલ મન વ્યાખ્યાનથી સબળું બને છે. કેઈ સારા નિર્ણયને વિલંબ થતું હોય તે પ્રભુની વાણી તેમાં સ્કૃતિ પ્રેરે છે. જ્ઞાનની વાણી જ સંસારના ઝેરને દૂર કરે છે. સારા વાચનથી મન મઘમઘતું બને છે. આ બધાથી સમ્યક્ત્વ પ્રગટે છે. તે એક પ્રકાશ છે. તેથી સંસાર છોડવા જેવું લાગે છે. મરણ-ધન–કે કઈ પદાર્થને હેતુ તે સમજી શકે છે. સમ્યકત્વનું દર્શન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ચારિત્ર વિના ચાલશે, પણ સમ્યકત્વ વિના નહિ ચાલે. આવા આધ્યાત્મિક જ્ઞાનની કિંમત છે. સંસારમાં તિમિર ને તેજ છે. આપણે આત્મા અજ્ઞાનના કારણે તિમિરિમાં અટવાઈ રહેલ હોય છે, તેને સમ્યક્ત્વ–આધ્યાત્મિક જ્ઞાનને સ્પર્શ થશે તે ત્યાં પ્રકાશ પથરાઈ રહેશે. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir × મનની મહાનતા સભ્યષ્ટિ આત્માની અભિરુચિ ઉત્તમ હોય છે. તે સંસારમાં હોવા છતાં મેાક્ષની અભિરુચિ રાખે છે. સંસારમાં રહેવા છતાં તેનામાં સંસારને રસ હોતા નથી, સંસારને તે કેદ માને છે, બંધન માને છે. કોઈ માણસને કેદી તરીકે મંગલામાં રાખવામાં આવે તે તેમાં તેને જરા પણ આનદ હાતા નથી, પણ તેનું મન તેા તેના ગૂ પડામાં જ હાય છે, ત્યાં જ તેને આનંદ આવે છે. જ્યાં મન હેાય ત્યાં જ તન હેાવું જોઈ એ. જે વસ્તુ પ્રાપ્ત કરવા મન થયું, ત્યારે તનને શ્રમ લાગતા નથી. ક્રિકેટના ખેલાડીએ છ કલાક તડકામાં ઊભા ઊભા રમે છે, કારણ કે તેમનું મન રમવાના આનઢમાં છે. તેથી તનના થાક લાગતા નથી. આપણે તેા બધા ભાર તનને આપીએ છીએ, મનને નહિ, તે આપણી મૂર્ખતા છે. જ્ઞાનીઓ મન તપાસવામાં કુશળ હાય છે, જ્યારે ડૉકટરો તન તપાસવામાં પ્રવીણ રાય છે. 33 For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ આપણું શરીર નિર્બળ હેય, છતાં મન જે મજબૂત હોય તે ધાર્યું કામ પાર પાડી શકીશું. સમક્તિી આત્મા સંસારમાં હોવા છતાં હરહંમેશ કર્મનિર્જરા કર્યા કરે છે. આપણું જીવન સતત વિચારશીલ, ચિતનશીલ તેમજ સ્વમશીલ હેવું જોઈએ, અને જીવનનું ધ્યેય મેક્ષ હોવું જોઈએ. આપણે ખરાબની સોબત કદી ન કરવી, નહિતર જેવો સંગ તેવો રંગ.” દઢપ્રહારી જેવા મહા પાપી આત્મજ્ઞાનની સોબતથી પ્રાતઃસ્મરણીય થઈ ગયા. ગુણસાગર ચેરીમાં બેઠા બેઠા સંયમના વિચાર કરે છે. અને તેમને પરણનાર આઠ કન્યાઓ વિરતિની સંમતિ આપે છે. આ છે સંયમને સંગ ને સંયમને રંગ. તેથી ઘરના વડિલેએ ઉચ્ચ જીવન જીવવું જોઈએ, તેઓ જેવું જીવન જીવશે, તેવું જીવન તેમને પરિવાર અનુસરશે. નેમ ત્યાગી થયા તે રાજુલા ત્યાગી થયા. રામ ઉત્તમ જીવન ગાળતા તે સીતાનું ચારિત્ર ઉત્તમ હતું સ્ત્રીમાં લાગણીવશતાનું તત્વ પડેલું છે. જે ક્ષેત્ર પ્રત્યેલાગણી થાય તે ક્ષેત્રમાં પિતાનું સર્વસ્વ આપી દે છે, જે તેનું મન વૈરાગ્યમાં કે ધર્મમાં વળે તે ધર્મમાં જ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે. તેથી પુરુષની પ્રતિમા સ્ત્રી છે. પુરુષ માર્ગદર્શક છે, સ્ત્રી પ્રેરણાદાયી છે. પુરુષ પ્રગતિ છે, તે સ્ત્રી પ્રવૃત્તિ છે. ૩૪ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ જગતના મહાન કાર્યોના સર્જનમાં અખૂટ શ્રદ્ધા રહેલ છે. શ્રદ્ધાથી નિર્બળ શરીર પ્રબળ કાર્ય કરી શકે છે. મહાસતી સુલસાની ધર્મશ્રદ્ધા અખૂટ હતી. શરીર થાતું નથી, મન થાકે છે. ઈચ્છાઓના મેરુપર્વતથી શરીર ત્રાસી જાય છે. શરીર પાસેથી કામ લેવાનું છે, તેથી તેને ટકાવવા માટે પિષવાનું છે, પણ તેના ગુલામ બનવાનું નથી, માલિક બનવાનું છે. કાયાને આજ્ઞાંક્તિ બનાવવાની છે. શરીર કામ નથી કરતું, પણ શ્રદ્ધા કામ કરે છે. સ્ત્રી કદી સાતમી નરકે જતી નથી, પુરુષ સાતમી નરકે જાય છે, કારણ કે સ્ત્રીનું સાતમી નરકનું આયુષ્ય બાંધે એવું રૌદ્ર પરિણામ થતું નથી. પુરુષના અધ્યવસાય સાતમી નરકના આયુષ્ય બાંધવા જેવા અતિરૌદ્ર બની શકે છે. આપણું તન સંસારમાં હોય છતાં મન તે મેક્ષમાં હોવું જોઈએ. આથી તેની દરેક પ્રવૃત્તિ મેલ મેળવવા માટેની હશે. તનની દરેક પ્રવૃત્તિનું ધ્યેય મનને તેના દયેયને પહોંચવા સહાય કરવાનું છે. જેણે મન સાધ્યું, તેણે સઘળું સાધ્યું. એકવાર તનને સંયમિત બનાવી શકશે, તેને સમજાવી શકશે, તે તેની પાસેથી ધાર્યું કામ લઈ શકશે. પરંતુ જે મોક્ષમાર્ગના મૂળમાં છે, તે મનને પ્રેમથી, શ્રદ્ધાથી, જ્ઞાનથી, ચિંતનથી, મનનથી, ધ્યાનથી કેળવો તે તે મન મક્ષપંથે અવશ્ય લઈ જશે. મોક્ષ અતિદુષ્કર છે પણ મન એ રીતે કેળવાય તે મેક્ષ હાથ વેંતમાં છે. ૩૫ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * | ચાર સુખશખ્યા ભગવાને કહ્યું : હે આત્મા, તું સુખય્યામાં સૂઈ જા. સુખય્યામાં શાશ્વત્ સુખ શાંતિ છે. તેથી આત્માના ઉત્ખ થાય છે. સુખશય્યા ચાર પ્રકારની છે. ૧ શ્રવણ શય્યા : પ્રભુની વાણી ગુરુમુખે સાંભળવી. શ્રવણ તા ાનિક સમાન છે. વાણી સાંળખ્યા પછી શાંતિ થાય છે. તેમજ આપણી વાણી ડંખ વગરની, કટાક્ષ વગરની હાવી જોઈ એ. હિતકર, સત્ય યુક્ત અને અન્યને સાંભળવી ગમે તેવી પ્રિય વાણી હાવી જોઈએ. વ્યાખ્યાનમાં આવ્યા પછી આ ધ્યાન થતુ નથી. ખરામ વિચાર આવ્ય હાય તેા તે ચાલ્યા જાય છે. જળથી શરીરને સાફ કરીએ તેવી રીતે વાણીથી આત્માના અજ્ઞાનકચરાને સાફ કરવાના છે. જેમ મગીચામાંથી સુવાસ અને તાજી હવા મેળવી શકાય છે, તેમ ગુરુની વાણીથી આત્માને શાંતિ મળે છે, વિચારો ની સુવાસ મળે છે, અને તાજગી પ્રાપ્ત થાય છે. પ્રભુની વાણી મેઘ સમાન છે. જેવી તમારી પાત્રતા તેવું તમે મેળવશે. ૩૬ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ ૨. આત્મચિંતન શયા ઃ પર ઉપાધિથી મુક્ત બનવાનું છે. સ્વની ચિંતા કરવાની છે. આત્મચિંતન જેવું સુખ ક્યાંય નથી. એક ભાઈને ત્યાં બે જમાઈ આવ્યા. એક ગામડામાંથી આવ્યા. તેમને ગરમાળ ખાવાની ઈચ્છા હતી. બીજા શહેરમાંથી આવેલ. પીરસવામાં બનેને બાસુદીના વાડકા મૂકવામાં આવ્યા. ગામડામાંથી આવેલ જમાઈ બાસુદી ખાતા નથી. પછી તેમને તે વિશે સમજાવવામાં આવ્યું ને થડી બાસુદી ચખાડી પછી તે તે બહુ જ ભાવી. ગરમાળા જેવું સંસારનું સુખ અને બાસુદી જેવું આત્માનું સુખ છે. સંસારના ભેગભોગવવામાં પડ્યા હોય તેને બાસુદી જેવું આત્માનું સુખ શું છે, તેની કલ્પના હેતી નથી. તેમને એકવાર તેને આસ્વાદ થાય તો તે સુખ મેળવવા પુરુષાર્થ સારી રીતે કરશે. આત્મચિંતન એ અનન્ત આનંદનું પ્રથમ સે પાન છે. આત્મા ચિંતવે કે હું કોણ છું? કયાંથી આવ્યો છું? મારું ધ્યેય શું છે? તે પરિપૂર્ણ કરવા માટે ક્યા ઉપાયે આવશ્યક છે? આવી આત્મચિંતનની શય્યા સુખદ ને શ્રેયસાધક છે. આ શય્યામાં આત્મા સૂતો હોય તે તેને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. ૩. પારકી પંચાત મૂકી દેવાની શય્યા : For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણી બાજુમાં પડેલી ઝગડતા હોય તે આપણે બે કાન માંડીને બરાબર સાંભળીએ છીએ. પારકી પંચાત કરવામાં રસ આવે છે. આ રસ મીઠો લાગે છે. પરંતુ પરિણામ મહાકટુ છે. પારકી પંચાત છેડીને પોતાની પંચાત કરવી હિતકર છે. તમે જે તે સાંભળવાને બદલે જ્યાં ત્યાં બહાર ન ભટકતાં અંતરમુખ બને. નરસિંહ મહેતાએ કહ્યું છે કે, મહીં પડ્યા તે મહાસુખ માણે બહાર ઊભા પસ્તાય.” શક્તિને સંચય શાંતિમાં છે, તેફાનમાં નથી. કંટાબેલને ઊંઘવું પડે છે. બેલનારને મૌન પાળવું પડે છે. જ્યાં ત્યાં જે તે બેલવું નહીં, પૂછયા વગર જવાબ આપે નહીં. જે સમય મળે તેમાં પ્રભુનું સ્મરણ કરવું, આત્માનું ચિંતન કરવું. પોતાની વૃત્તિ પ્રવૃત્તિ શુભ થાય તેની તકેદારી રાખવી. બહારની ગંદકી ઘરમાં આવવા દેવી નહીં. નકામી વાતોને છોડી દેવાની છે. અને આવા સમયે મનને વાળી લેવાનું છે. ૪, શ્રવણનું પુનઃ પુનઃ ચિંતન. પશુ ખાધા પછી, તેને વાગોળે છે અને પછી ગળે ઉતારે છે. આથી તેનું સારું પાચન થાય છે. તેમ આપણે પ્રભુની વાણી સાંભળી હોય તેનું વારંવાર ચિંતન કરવું તેથી તેમાંથી પ્રકાશ મળશે. મેંદીને વારંવાર ઘુંટવાથી વધુ રંગ પ્રાપ્ત થાય છે. પીપરને વધુને વધુ ઘુંટવાથી–૫ટ ૩૮ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આપવાથી તેની શક્તિ ને કિંમત વધે છે, પ્રભુવાણીના વાક્ય વારંવાર વિચાર્યા કરીએ તો જીવન ધન્ય બની જાય, અજ્ઞાનના મેતિયા ઉતારનાર પ્રભુવાણી છે. આપણે વિચારવાનું કે આત્મજ્ઞાનની બાબતમાં હું જડ હતો ત્યારે પ્રભુએ આત્માનો વિચાર આવે. તેથી આત્માને ઊર્ધ્વગામી બનાવવા પ્રયત્ન કર્યો. પરિગ્રહ છે. થાય તો આત્મા ઊંચે જઈ શકે છે. વિજ્ઞાનને નિયમ છે કે જેમ જેમ દબાણ ઓછું થાય તેમ તેમ વસ્તુ ઊંચે જઈ શકે છે. તો વિષયકષાય–રાગદ્વેષ-પરિગ્રહને ભાર ઓછો થાય તો આત્મા ઊંચે જઈ શકે છે. આ ચાર પ્રકારની સુખ શય્યા આત્મકલ્યાણળે છે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir × | ચાર પુરુષાર્થ ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ ને માક્ષ. તેમાં પ્રથમ ધમ છે, છેલ્લે માક્ષ છે. મધ્યમાં રહેલ એ અથ અને કામ ધમ મય હોય તે તે મેાક્ષમય બની શકે છે. આજે અથ અને કામના બે કિનારા દેખાતા નથી. અના પ્રવાહનું પ્રાપ્યત્ય એટલુ છે કે પેાતાની બાજુના ધર્મકિનારાને ડૂબાડી દીધા છે અને ધમ ને પગ તળે દબાવી કચડી ચાતરફ પેાતાના હાહાકાર ફેલાવી દીધા છે. ીજી માજુ કામે મેાક્ષને દખાવેલ છે, “ જુએ, મારા પગ નીચે મૈાક્ષ છે, માટે હું સર્વસ્વ છુ ” એમ દર્શાવી માનવને કામમય બનાવી મૂકયા છે. તેથી તે માનવ આત્માએ લાખે જીવયેાનિમાં જે ભાગળ્યું, તે તરફ તે દોડી ગયે.. ધનની આંધીમાં શાંતિ શેાધવા પ્રયત્ન કર્યાં અને ધનના ઉપયાગ કામની તૃપ્તિમાં કર્યાં. તેથી જે આજ સુધી પ્રાપ્ત થયું ન હતુ, તે મેળવવા માટે આ માનવભવ મળેલ છે, તે ભૂલીને પર પરાગત ટેવને અનુસરી અથ અને કામની જાળમાં ગૂચવાઈ ગયા. ધમનું સ્થાન જુદું છે, અને અથ ને કામનું સ્થાન જુદું છે. જગતમાં સૌથી પહેલા ધમ છે. ધમ વગર અથ o For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા અને કામ નકામા છે. અથ અને કામમાં ધમ નું પ્રાધાન્ય---- પશુ હશે, તે તે માનવને વિકાસપંથે દોરી જશે, પરંતુ તેની ન્યૂનતા અથવા અભાવ હશે તે તે માનવને વિકારપંથે દોરી જશે. અથ પુણ્યથી મળે છે. અથ ધનના ઉપયાગ દાન માટે કરવાના છે. એક દાન દુનિયાની વાહ, વાડુ મેળવવા માટે અપાય છે, એક દાન આત્માના શ્રેય માટે કરાય છે. પહેલુ દાન સ્થૂળ ને પ્રત્યક્ષ છે, ખીજું દાન સૂક્ષ્મ ને પરાક્ષ છે. અંતરમાંથી દાનની રુચિ ઊઠી ગઈ છે. રુચિ હોય તે જમવાનું મીઠું લાગે છે. રુચિ વિનાનું ભોજન નીરસ લાગે છે. દાનની રુચિ નથી, કારણકે ધન ધ માગે નથી આવેલ. જેના હૃદયમાં ધમ છે, ધમની ભાવના જાગી છે, તેને ચાતરફ દયા, કરુણા સહાનુભૂતિ વાત્સલ્યભાવ વહાવાનું મન થશે. ધમ થી મળેલ ધમ માટે ખા પેાતાના કાવ્ય માટે મળેલ પુરસ્કાર તરીકે રૂા. ૧૨૦ લઈ કષિ નિરાલા જઈ રહ્યા હતા. કવિ મધ્યમવર્ગના હતા. રસ્તામાં એક ભિખારણ જોઈ. લોકો એક એક પૈસા આપી તેને ચીડવતા હતા. કવિએ આ દૃશ્ય જોયુ તેને પેાતાની એન ગણી, તેનુ ન પૂછ્યું ને સારી મદદ કરી. આજે લેાકા મરેલાને ઘણું આપે છે, જીવતાને કાઈ ઢાંઈ આપતુ નથી. લોકોને મરવું ગમે છે, માગવું ગમતુ ૪૧ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા નથી. તા ગરીબ લેાકેાની સ્થિતિ જોઈને નહિ, પરંતુ જાણીને દાન કરવું. ભિખારણની સ્થિતિ જાણી પછી નિરાલાએ કહ્યું : “હું તને વીસ રૂપિયા આપુ' તે તું કેટલા દિવસ પસાર કરીશ ?” ભિખાણું : “મારા પતિ માં છે, તેથી વીસ રૂપિયા એક મહિના જ ચાલે છે, માટે પેટ ખાતર જ ભીખ માગતી હતી.” તા નિરાલાએ બાકીના સે રૂપિયા પણ તે ભિખારણને આપી દીધા. તે રકમમાંથી એક રેંટિયા ને રૂ અપાવ્યાં ને પેલી ભિખારણનુ દુ:ખ ચાલ્યું ગયું. પછી તે ભિખારણનુ દ્રશ્ય વણી કાવ્ય મનાવ્યું. તેા તેના ૨૫૦ રૂપિયા કવિને પુરસ્કાર તરીકે મળ્યા. એક ભાઈ એ ગુરુની ભક્તિ અર્થે “ રસ ” વહેારાવવાના લાભ લેવાનુ નક્કી કર્યું. સવારના ઘણા સાધુઓ વહેારવા આવ્યા. ત્યારે પેલા ભાઈ ખેાલ્યાઃ ૮ ભિખારીની માફક સાધુએ વહેારવા તૂટી પડયા છે. '' નિરાલાના હૈયામાં દાનની રુચિ જન્મી હતી. આ ભાઈના હૃદયમાં દાનની રુચિના આવેશ આવી ગયા હતા. સાચું દાન તા તે છે કે જેમાં દેનાર ને લેનારનું નામ કઈ એ જાણવું ન જોઈ એ. જેને ધન પરની મૂર્છા નથી છૂટતી તેવા આત્માએ આકડાની નીચે ભારીંગ તરીકે એકેન્દ્રિયના અવતાર પામે ર For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા છે. ત્યાં ધનની રક્ષા કરતાં જીવન આર્તધ્યાન ને રૌદ્રધ્યાનમાં વ્યતીત કરે છે. પૈસા સાથે ધર્મ વારસામાં પુત્રને આપશે તે તે પુત્ર સાત ક્ષેત્રમાં પસે વાપરશે. પણ પૈસા સાથે ધર્મ વારસામાં નહિ હોય તે તે પૈસે વિકૃત ક્ષેત્રમાં હોટેલ, વેશ્યા, સિનેમા, જૂગાર, રેસ, દારૂ, પરસ્ત્રીમાં વપરાશે. આમ જે જીવન ઊર્ધ્વગામી બનવા સર્જાયું છે, તે અગામી બનશે. અર્થ અને કામની પશ્ચાત્ ભૂમિકામાં ધર્મ હવે જોઈએ. ધર્મને જીવનમાં ઓતપ્રેત કરનાર વિજય શેઠ, વિજ્યાશેઠાણું તથા સુદર્શન શેઠને આજે પ્રભાતમાં સ્મરીએ છીએ. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | કામ અને અર્થ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ વીર જણાવે છે કે જીવ કર્મ બાંધતી વખતે આગળ પાછળને વિચાર કરતું નથી, પરિગ્રહ જીવનભર ભેગે કર્યા જ કરે છે, પુત્ર-પુત્રીઓ માટે અર્થને સંચય કરે છે, પૈસે પેદા કરવામાં ગમે તેવું પાપ કરવામાં માણસ પાછું વાળી જેતે નથી. સામાયિક કરતી વખતે આપણને પાપને ડર લાગે છે. દોષ લાગ્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત કરીએ છીએ, પણ સામાયિક પારીને ઘરે જઈએ ત્યારે એના એ. કામ ખરાબ છે, તેના કરતાં વધારે ખરાબ અર્થ છે. ઘડપણમાં અર્થને લાભ વધારે મજબૂત બને છે અને તે માટે ન કરવાનું કામ કરી બેસે છે. શરીર ઢીલું થઈ જાય, માથે ધળાં આવે, દાંત પડી જાય અને હાથમાં લાકડી લઈને ચાલવું પડે, ત્યારે પણ તૃષ્ણ જરા પણ ઓછી થતી નથી. અર્થની લાલસા જીવને અનંતા ભવથી લાગેલી છે. કુમારપાળે ગુપ્તાવસ્થામાં ઉંદરની સેનામહેરે લઈ લીધી. ઉંદર માથું ફડફડીને મરણ પા. આવી તીવ્ર લાલસા અર્થ માટે તિર્યંચને છે. એક ભાઈને ૫૦૦ રૂપિયા કેઈએ ચિરી લીધા, તે તેના For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આઘાતમાં ઘાસતેલ છાંટી પોતે મની મર્યાં. અ ની લાલસા પેાતાને અને બીજાને બધાને ભયંકર હાનિ કરે છે. કામની લાલસા પેાતાને નીચેાવી નાખે પણ અર્થની લાલસા અકલ્પ્ય નુકસાન કરી બેસે છે. માટે ચાર પુરુષા માંના કામ અને અથ માટે વન ન વેડફી દેતાં ધમ માટે સતત પુરુષાર્થ કરવાના છે. ધમ થી આલેાક ને પરલેાક સુધરી જાય છે. ધર્મ આગળ અથ અને કામ દાસ બની રહે છે. ધ મયઅથ ઉન્નતિ સાધે છે. ધ મયકામ શારીરિક ને માનસિક શક્તિના વિકાસ કરે છે. જેમ દારૂના કેફમાં માણુસ બધુ ભૂલી જાય છે, તેમ અનુ છે. અ તા વિયેાગ અને વિનાશ બન્નેને નાતરે છે. એક સાધુ રસ્તામાં જતા હતા. ત્યાં એક સાનાની પાટ જોઈ અને તે તેા ત્યાંથી દોડી ગયા. એ માણસે એ તેમને દોડવાનું કારણ પૂછ્યું. સાધુએ કહ્યું : “ મને રસ્તામાં માણસ-માર મળ્યા છે.” પેલા અને તે માણસ-માર ( સેાનાની પાટ) ને જોતાં જ પેાતાના ઘેર લઈ જવા વિચાર કર્યાં. જગતમાં અનુ પ્રાધાન્ય મોટામાં મોટું છે. જે મનુષ્ય અને છેડે છે, તે મહાન્ ખની જાય છે. અને પ્રભુએ અત્યાગીને મહાન કહ્યો છે. ૫ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા પેલા એ જિગરજાન મિત્રો હતા. સાંજ પડે સેાનાની પાટને ઘરે લઈ જવી. તેથી એક ત્યાં ધ્યાન રાખવા બેઠો. બીજો ખાવાનુ લેવા ગામમાં ગયા. પાટ પર બેઠો બેઠો પેલા વિચાર કરે છે કે મારા મિત્ર આ પાટના અડધા ભાગ પડાવશે. એટલે અહી કૂવામાં પાણી કાઢવા જશે એટલે તેને ધક્કો મારીશ એટલે એ મરી જશે અને પાટ મને મળશે. ખાવાનુ લેવા જનારે વિચાર્યુ કે આ મીઠાઈમાં થોડુ ઝેર ભેળવી દઉં, તે પેલા મરી જાય અને આખી પાટ મારી થાય. અન્ન મિત્ર હતા. પણ સાનાની પાટે છેલ્લે પાટલે બેસાડયા. અક્બીજાના જાન લેવા અને વિચારે છે અને જેવું વિચાર્યું હતુ. તેવું પરિણામ આવ્યુ. સાનાની પાટ આગળ અને હુંમેશ માટે સલેપાટ થઈ ગયા. તેથી સાધુએ કહ્યું હતું “ આ માણસ–માર છે.” તે સત્ય યુ. આ કાયા...કંપનીના સગાંવહાલાં બધા શેરહેાલ્ડરા છે. અને કાયાથી પૈસા પેદા કર્યાં તેના બધા શેરહેાલ્ડરો લાભ ઉઠાવે છે; અને બધી સુજા આત્મારામને ભોગવવી પડે છે. ધનની મમતા જીવાને સૌથી ખરાબ છે, તેથી ધન મેળવવામાં તે મનુષ્યભવને વેડફી નાખે છે. ગરીબને પૈસા ક For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણું વગર આંધી આવતી નથી, ગરીબીમાં જ ધર્મ ઉદયમાં આવે છે. ધનથી વિવેકને દીપક બૂઝાઈ જાય છે. ધન ને કામ સંસારના માર્ગમાં આત્માને અટવી મૂકે છે. ધર્મ આત્માને મોક્ષ પ્રતિ પ્રયાણ કરાવે છે. સંસારને માર્ગ પ્રેયમાર્ગ છે. મોક્ષ માર્ગ શ્રેયમાર્ગ છે. પ્રેયમાર્ગે જવાથી ભવભ્રમણ અનંતગણું બને છે. શ્રેયમાર્ગે જવાથી ભવભ્રમણને અંત આવી જાય છે. તે ચાર પુરુષાર્થમાંથી ધર્મને સહારે લઈ ધન અને કામને સદુપયેાગ કરી મેક્ષ પ્રાપ્તિ કરવી. ધર્મ અને મોક્ષના ભવ્ય કિનારા વચ્ચે ધસમસી રહેલા અર્થ અને કામના પ્રવાહને નાથવા મુશ્કેલ છે એવું તે નથી જ. પરંતુ અર્થકામ પિતાને વળાંક બદલે તે ગમે તેવાના ભૂક્કા બોલાવી દે. તેમને જિતવા એટલે તેમના પ્રત્યેની આંતરિક અરુચિ થવી તે, તેમનું અસ્તિત્વ હોવા છતાં તેઓ હાથ જોડેલ સેવક જેવાં હોય. ધનની મૂછ ઉતારવી મુશ્કેલ હોવા છતાં ગુરુજનેના શ્રેયસાધક ઉપદેશથી, સાત્વિક શુદ્ધ પાણીથી ધનને સદુપયોગ સુગમાં (સુપાત્રદાનમાં) થાય. પરંતુ કામ ઉપર આંતરિક અરુચિ થવી અતિ દુષ્કર છે. વર્ષો સુધી શાંત રહેલ, નિમ્નસમ થયેલ કામ કયારે વિરાટ સ્વરૂપ લે તેની ખબર કોને છે? એકાંત અગોચર અંધકારમય ગુફામાં ઉગ્ર તપશ્ચર્યા કરી રહેલા રહનેમિએ સાધનાપથે અદ્ભુત પ્રગતિ સાધી હતી. પરંતુ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા નહિવત્ આછેરા અજવાળામાં રાજુલ સાધ્વીને નિવસ્ર જોતાં, તેમનામાં કામ કેવા પ્રજજવળી ઊઠયા હતા ? પરંતુ મહાસત્તી શ્રી રાજુલ સાધ્વીજીના હિમશિલા જેવા પ્રાત્રત આગળ રહેનેમિના કામાગ્નિ સદા માટે શાન્ત પ્રશાન્ત મન્યા. અર્થ અને કામ ધર્મમય હોય તો આપણા આત્મા ઊધ્વગમન કરતા જાય છે. મનને વિરાગી બનાવવાનું છે. ભરત મહારાજા ચક્રવતી હાવા છતાં મન તા વિરાગી જ હતુ. કામે વિશ્વામિત્રને ઉચ્ચ સ્થાનેથી ખીણમાં ફેંકયા. સૂત અને ઉપસૂત મહા તપસ્વી મિત્રાને માહિની ’એ નામશેષ કરી નાખ્યા. આ બન્ને મિત્રાએ તપશ્ચર્યા કરી પ્રચંડ મહાશક્તિ પ્રાપ્ત કરી. બે એટલે ખાવીસ જેવા. એકવાર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને પગે લગાડવાની તેને ઇચ્છા થઈ. તો તે ત્રણે મળી એક ‘માહિની 'ની સૌ ય ખચિત પ્રતિમા બનાવી. મેાહિની ગઈ ઉપસૂત પાસે. સયમી બની ગયા સૌંદય પ્રેમી, માહિનીએ કહ્યુ : “કાં તેા મને ોડો કા તા સૂતને છેડે.” આવુ જ નેાહિનીએ સૂત પાસે નાટક ભળ્યું. પછી કહ્યું; “અને યુદ્ધ કરી. જે વિજેતા બને તે મને અપનાવે.” ને બે માંથી એક મૃત્યુ પામ્યા અને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પરાજયમાંથી મચી ગયા. આ છે સજ્જડ સપાટો કામના. '' ધમના અભાવે આજે આપણે માનવીને સાધનાથી માપીએ છીએ. મશીન યુગમાં જેટલાં મેઘાં મશીન છે, ૪ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા તેટલા સાંધેા માનવ છે. માણસને માન-સન્માન તેના પાસે રહેલ સાધના પર અવલ ંબે છે. ધ્યાન, સયમ, ત્યાગ અને જ્ઞાનથી માનવી આજે મપાતા નથી, સાધના માણસ ઉપર ચઢી બેઠાં છે. માનસિક દૃષ્ટિએ તે સાધનાના અનુચર બની ગયા છે. રાજ વ્યાખ્યાને જતાં હાઈ એ, પણ એક દિવસ મોટર બગડી ગઈ, તા વ્યાખ્યાને જતાં નથી. આજે ગાય કરતાં દૂધની કિંમત વધારે છે. અન્ય રીતે દૂધ મળી જતુ હાય તા ગાયની જરૂર નથી. ઘરડા માનવીએ કમાઈ શકતા નથી, તે તે નકામા છે. પૈસાની કિંમત છે, પણુ માણુસની કિંમત નથી; તેથી જ યુરોપમાં ઘરડાઘર (old men's house) ઠેર ઠેર ઊભાં થવા લાગ્યાં છે. ભારતમાં પહેલાં યાસભર હૈયાવાળા પુણ્યવન્તા અપંગ પશુ-પક્ષીઓ માટે પાંજરાપાળા પણ ચલાવતા અને આજે પણ ચલાવે છે. આધુનિક કામમાં વિષમતા ને વિકૃતિ વધતાં ચાલ્યાં એટલે અનાથાશ્રમે ઊભાં થયા. તેના અતિરેક થતાં “ આપનું ઘર ” દુઃખી, ત્યકતા, સધવા, વિધવા, કુમારિકા માટે ચાલુ થયાં અને છેવટે સમાજની શરમ છડેચેક બેશરમ થતાં ઘરડાઘર અમદાવાદ કે અન્ય સ્થળે ઊભાં થઈ રહ્યાં છે! હતા આનું કારણ એ જ કે કામ–વિલાસને અતિરેક તથા ધનના અઘટિત સ્થાને ભરાવે. આ બન્નેની પાછળ ૪૯ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ૨ જે ધર્મનું ફલક આવી જાય તે ભૂંસાતી જતી ભારતની ભવ્ય સંસ્કૃતિ મરી નથી ગઈ તેવું સુખદ આશ્વાસન લઈ શકીએ. પ્રકૃતિને નિયમ છે કે તે દરેક વસ્તુને પલટો લાવી દે છે. લોખંડ કાટ ખાતું થઈ જાય છે, ફેકટરીઓ ૨૫ વર્ષ જૂની થઈ જાય છે, તે માનવી જૂને કેમ ન થાય? માનવી માનવીનું મૂલ્ય બદલી રહ્યો છે. માનવી સાધનેનું મૂલ્ય વધારી રહ્યો છે, તેથી માનવતાની કિંમત ઓછી થઈ છે; દાનવતાની કિંમત વધી છે. માનવે વસ્તુઓ પર સ્વામીત્વ મેળવવાનું છે, સાધનને દાસ નહિ, પણ સાધનને દાસ બનાવવા જોઈએ. માણસે વસ્તુની આસપાસ ફરવાનું નહિ, પરંતુ સેંટરમાં રહીને વસ્તુને પિતાની આસપાસ ફેરવવાની છે. અમીબામાંથી માણસ નથી બન્યું, પરંતુ અમીબાને માણસ બનાવવા માટે માણસ બન્યું છે. આ બધું ફક્ત ધર્મરૂપી ચક્ષુથી દેખાશે. તે ધર્મજ્ઞાન સમતુલા જાળવશે. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | સ્વાસ્યનો મર્મ આજે ફેશનની દૃષ્ટિએ કહેવાતા સ્વાસ્થ માટે માંસાહાર શરૂ થયું છે. પણ આ ભણેલા ભીંત ભૂલે છે. શાકાહારી હાથી માંસાહારી સિંહને ચગદી શકે છે. શાકાહારી લાંબુ આયુષ્ય ભેગવી શકે છે, માંસાહારી ટૂંકું ને નીરસ જીવન ભગવે છે. જીવનના સિદ્ધાન્તથી સે વર્ષ જીવી શકાય છે, નહિં કે માંસાહારી ખેરાક, દવા, પ્રેટીને, વિટામિને કે ઈજેકશનથી. ભારતની ભૂમિમાં અકાળે મૃત્યુ તે અશુભ ચિહ્ન ગણાતું. તે ભૂમિમાં સુંદર સંસ્કૃતિ છે. તે સંસ્કૃતિ લાંબા આયુષ્યના કારણરૂપ હતી અને છે. શરીરને ઉપગ ઇદ્રિના દુ૨૫ગ માટે કરવાને નથી. તેની ભૂખ વિષયકક્ષાએથી મટાડવાથી નથી. પાંચ ઇદ્રિને સુમાગે વાળીને-કેળવીને સંસ્કૃતિને પિષક બનાવવાની છે. આંખમાં અમૃત ભરવાનું છે, કાનથી ભગવાનની વાણી સાંભળવાની છે, નાકથી સુંદર સૌરભ સુંઘવાની છે, જીભને મધુર બનાવવાની છે અને સ્પર્શ તે પ્રભુને કરવાનો છે. આ ઇદ્ધિને નિર્મળ બનાવવાથી શુભ તને For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા સંગ્રહ થશે. તે શુભ ત છે? અભય, નિર્મળતા, પવિત્રતા ને પ્રસન્નતા. જે ઈદ્રિને દુરુપયેગ થયે તે સ્વચ્છંદતા વધી જશે અને અશુભ ત જેવાં કે ભય, ચિંતા, ઉપાધિ આવશે અને જીવન રગદોળાઈ જશે. આ ભય આયુષ્યને ટૂંકું કરી નાખે છે. ચિંતા ચિતા સમાન નીવડે છે, ઉપાધિ જીવનને વ્યગ્ર ને વિનાશકારી બનાવે છે. અભય આવતાં તંદુરસ્તી ખીલશે, અને ભગવાન તે “અભય દયાણું –અભય દેનારા છે. એ ભગવાનનું ધ્યાન ધરે તે માનસિક સ્વાસ્થ સાથે શારીરિક સ્વાસ્થ પ્રાપ્ત થશે. પ્રભુનું ચિંતન કરવાનું છે, પણ વિષયેની ચિંતા કરવાની નથી. ચિંતનમાં વિવેક, વિનય ને પ્રકાશ છે. આમ અભય-ચિંતન–પ્રસન્નતા લાંબું આયુષ્ય બક્ષે છે. પાંચે ઈદ્રિની પટુતા મળી છે. તેને કટુતામાં ફેરવવાની નથી. પટુતા માટે પ્રભુને પાડ માનવાને છે. આથી નિર્દોષતા, પ્રસન્નતા ને મુક્ત હાસ્યની પવિત્રતા ઝળકી રહે છે અને સ્વાસ્થ વિલસી રહે છે તેમ જ વિકસી રહે છે. તમારે તમારી જાતને રોગરહિત બનાવવાની છે, નહિ કે ડોકટરને આધીન બનવાની. તે માટે ઇન્દ્રિયને સંયમિત બનાવી તેની પાસે સુગ્ય સિદ્ધિ સજિત કરવાની છે. આથી તન તથા મનની સ્વસ્થતા પ્રાપ્ત થશે. તે માટે ૫૨ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા જીવનને લક્ષ સહિત ક્રિયાશીલ બનાવવાનું છે. તે માટે : અંતરને સાફ કરવાનું છે. “જેનું અંતર સાફ છે, તેનું જીવન સ્વર્ગ છે, જેનું અંતર મેલું છે, તેનું જીવન નરક છે.” સાફ અંતર માટે મૈત્રી, પ્રમેહ, કરુણા ને માધ્યસ્થભાવની આવશ્યક્તા છે. આ ચારને વિકાસ થશે, એટલે અંતર અમીથી ભરાતું જશે. ત્યાં શુદ્ધતા ને સ્વચ્છતા આવશે. પછી થશે કે “અબ હમ અમર, ભયે ના મરેંગે.” હવે મૃત્યુને ભય નહિ રહે અને જે દેહ ભૌતિક જરૂરિયાતમાં બંધાયેલ છે, તે જરૂરિયાત પૂર્ણ કરવા માટે રેગ, શોક, ચિંતા ને ભયને ભોગ બને છે, તેને બદલે ત્યાં અમરતા દશ્યમાન થશે. જિંદગીને અર્થ સમજાશે. જીવન ક્ષણભર આનંદ માટે વિષય-કષાયથી વિષ વેલડીથી મુક્ત બનશે અને સાચું સ્વાસ્થ પ્રાપ્ત કરી શકશે. - જીવન વેડફી દેવા માટે નથી. બાહ્ય સ્વાસ્થ મેળવવા જે તે ખાવાનું, પીવાનું કે મોજ માણવાનું નથી. આંતરિક સ્વાસ્થ હશે તે બાહ્ય સ્વાસ્થ ખીલી ઉઠવાનું છે. હેજરી કે આંતરડામાં બગાડ થાય તે શરીર વિકારમય બને છે. પરંતુ આંતરિક સ્વચ્છતા ને શુદ્ધિ હશે તે બાહ્ય સ્વાસ્થ આપોઆપ પ્રાપ્ત થશે માટે જરૂર છે અંતરની શુદ્ધિ, આત્માની સ્વસ્થતા, મનની નિર્મળતા, હૃદયની ઉદારતા ને ચિત્તની પ્રસન્નતા, ઇચ્છિત સ્વાસ્થને મર્મ છે. પ૦ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | સ્વાથ્યનું સુખ તંદુરસ્તી મનની, તનની અને ચૌતન્યની જરૂરી છે. સુંદર બ્લેક હેય, બધી જ ટેપ સામગ્રી હોય અને અનેક પ્રકારની વાનગીઓ તૈયાર થઈ હોય, ત્યારે આપણને ચાર ડિગ્રી ટેમ્પરેચર હોય તે કંઈ ગમતું નથી. એટલે “પહેલું સુખ તે જાતે નર્યા.” કરોડો રૂપિયા કરતાં તંદુરસ્તી વધારે કીમતી છે. પૈસે એ તે સુખનું સાધન છે, પણ પૈસે પિતે જ સુખ નથી. તંદુરસ્તી એ તે જીવનને આનંદ છે. પરંતુ જ્યારે તન બગડી જાય છે ત્યારે મનને બગડતાં વાર નથી લાગતી. તન તંદુરસ્ત હેય પણ જો મન તંદુરસ્ત ન હોય તે બધું બગડી જાય છે. મન બગડે એટલે તન બગડી જ જાય છે. તન તે માટીને પીંડ છે, જીવન તે મન છે. શરીર પૃથ્વી, પાણી, હવા, અગ્નિ, આકાશથી બનેલું છે. શરીરને જીવંત રાખનાર મન છે. મન માણસને સારા કે ખરાબ બનાવી દે છે. મનને તંદુરસ્ત રાખવા શું કરવું ? બેમ્બથી જેટલું નુકસાન દુનિયાને નથી થયું તેના કરતાં હલકાં ગીતે ને હલકા સિનેમાથી દુનિયાને નુકસાન થયું છે. મનન કરે તે જ મન છે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા મરી જવુ' એ નવું નથી, પણ જીવવું એ જ નવીનતા છે. મન એ જ મેાક્ષ અને મધનું કારણ છે. વ્યાખ્યાન મનને ખારાક આપે છે. મન સર્જન કરે છે અને મન વિસર્જન કરે છે. તેથી તન કરતાં મન પરત્યે વધારે ધ્યાન આપવાનુ` છે. મનના વલેાણામાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. દુનિયાના ગમે તેવા વિચારામાં પણ સમ્યક્ત્વ ટકી રહે છે. શ્રેણિક મહારાજા જેલમાં પણ કમની નિરા કરતા હતા. સુખ આવે જીવિત વાંછ્યુ' ને દુઃખ આવે મરણુ વાંધ્યું. તેને બદલે મનને ધીમે ધીમે શાંત મનાવવાનુ છે, સમજાવવાનુ છે. તેથી આત્મામાં પૂર્ણતા આવે છે. પૂર્ણુતા પછી મગ્નતા આવે છે, ને ત્યાર પછી સ્થિરતા સહજ મની જાય છે. મનને કષાયાના સથવારા મારી નાખે છે. અગ્નિને સથવારે મળે તે તે બીજાને મળે છે, સથવારા ન મળે તેા પેાતાની જાતને બાળે છે. ક્રોધનું, માનનું, માયાનું, લાભનું અને અજ્ઞાનનું આવરણ દૂર કરવાનું છે. મનને શાંત કરવા માટે, સમાધિ તરફ લઈ જવા માટે પહેલાં વિષયાને દૂર કરવાના છે. મનનું પરિણામ વચનમાં અને વચનનુ` પરિણામ કાયામાં આવે છે. વ્યક્તિ જતાં, વ્યક્તિની મહત્તાને મન જાણે છે. પ્રભુ ચાલ્યા ગયા, પણ પ્રભુનું ૧૫ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા નામ તારે છે. નામની અસર મત ઉપર ઘણી થાય છે, કારણ કે ત્યાં ત્યાગ હતા. મહત્તા વ્યક્તિને નહિ, પણ ત્યાગને છે. મન, વચન અને કાયાને વીતરાગના સ્મરણુમાં રાખવાના છે. કામ વગરના માલુÀાને ઘરમાં આવવા દેવાના નથી, તેમ કામ વગરના વિચારને મનમાં આવવા દેવાના નથી. એકલતા શુન્ય નહિ હાવી જોઈએ, પણ એકલતા પૂણ હોવી જોઈ એ. આપણે એકલા નથી, પણ આપણી સાથે પડછાયાની માફક વીતરાગ છે. મન શુદ્ધ કરીને, મન પ્રસન્ન કરીને પવિત્ર વાતા વરણમાં એકાંતમાં આદ્ર કુમારે જિન પ્રતિમાને પેટીમાંથી કાઢી અને પ્રભુનાં દર્શન કરતાં કરતાં તેના મન પર તૃપ્તિની પ્રસન્નતા છવાઈ ગઈ. આ છે પ્રભુદશ નની મન પર સુંદર અસર. મન ઉત્તમ ગ્રહી પ્રસન્ન પામે છે, અને મન બેચેન ડાય ત્યારે નિદ્રા નથી આવતી. સામાયિકમાં તનને ભૂલી જવાનુ છે. અને મન સાથે સમાધાન કરવાનું છે. મનની સમાધિ સાધવાની છે. મન સ્વસ્થ બનશે તે તનની સ્વસ્થતા સહેજ બનશે. મન, વચન ને કાયાના સ્વાસ્થ્યથી જે સુખ ઊપજે છે, તે જીવનને પ્રસન્નતા અપે છે. આ સ્વાસ્થ્ય માટે વિશ્વમૈત્રી જરૂરની છે. વિશ્વમૈત્રી ભાવનાથી માનવ મહાન બની ૫૬ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા શકે છે. જગતને પેાતાની વિશાળ પાંખામાં લઈને ઊડવાનું છે. મૈત્રીથી સૂકાં હૃદયે ભીંજાય છે. વિશ્વમૈત્રીની ભાવનાથી અન્યના દુઃખથી આપણે દુઃખી થઈ એ છીએ. ડુક્કરને દુઃખમાંથી મુક્ત કરનાર અબ્રાહમ લિંકને કહ્યુ કે, આ મેં ચાનું કામ કર્યું નથી, પણ મારા હૃદયના દુઃખને દૂર કરવા આ કાર્ય કર્યુ હતુ.” યાનું કામ કહેવાનુ નથી, યાનું કામ કરવાનું છે. આ છે તન-મનના સ્વાસ્થ્યનુ ખરું સુખ. ૫૭ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | વચનશુદ્ધિ જેમ જેમ વસ્તુ શુદ્ધ થતી જાય, તેમ તેમ તે સુંદર દેખાવા માંડે છે. તળાવની તડેમાં જળ પૂરાતાં સરસ બની જાય છે, તેમ જીવનમાં ધર્મને રસ આવતાં, આપણે આનંદી બનીએ છીએ. મન, વચન અને કાયાનાં ત્રણ સાધને હથિયાર જેવાં છે. કડિયે જે સાધનેથી ૧૪ માળનાં મકાન બાંધે છે અને મકાન બાંધતાં બાંધતાં તે ઊંચે ચઢતે જાય છે, ત્યારે તે જ સાધનથી કુ ખેદનાર નીચે ઊતરતે જાય છે. એક ઉપર પ્રકાશમાં જાય છે, બીજે નીચે અંધકારમાં જાય છે. મકાન બાંધવાનું કામ અઘરું છે, ખાડો ખોદવાનું કામ સહેલું છે. તેવું જ આ મન, વચન અને કાયાનું છે. તેમને સદુપયેાગ કરવા માટે જ્ઞાનની જરૂર છે, પરંતુ જેને દુપગ કરે છે, તેને જ્ઞાનની જરૂર નથી. જેને સાધના કરવી છે, તેને જ્ઞાન, સ્વાધ્યાય અને ઇન્દ્રિયને સદુપયોગ કરવાને છે. પહેલાં શરીર ને પછી મન અને વચન આવે છે. કાચબાની જેમ ઈન્દ્રિયોને સંકેલી લેવાની છે. હનિયામાં For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણી આપણું ઉપર વિર્ષના વિકારને, અને ક્રોધાદિ કષાયને ભય રહે છે, તે સમયે ઈન્દ્રિયેને કાબૂમાં રાખવાની છે. ઇન્દ્રિયને વશમાં રાખીને શઠો મહાસંતે બન્યા છે. આવા સદ્દગુણ સંતે ચાલ્યા જાય છે ત્યારે તેમનાં સંસ્મરણ યાદ કરીને રડીએ છીએ. - સાધુ ન થવાય તે પણ ઈન્દ્રિયને સદુપયોગ કરીને સજ્જન તે બનવાનું જ છે. સજજન માણસ સાધુની નજીક જ છે, માણસની ઇન્દ્રિયે આશીર્વાદરૂપ બને અને શાપ ફેલાવી શકે છે. આત્માને ઈન્દ્રિય સંત કે શેતાન બનાવી શકે છે. જીભને કાબૂમાં રાખવાથી શાંત મધુર વાણી બેલાય છે, ને તેથી શીતળતા પ્રસરી રહે છે. સર્પ જેને કરડે તે જ મરે, પણ દુર્જન તે એકના કાન કરડે અને બીજો મરી જાય છે. તેથી માણસે વચનને સદુપયોગ કરે જોઈએ. વચનને સદુપયેાગ સ્વર્ગને આસ્વાદ ચખાડે છે, વચનને દુરુપયોગ નરકની દુર્ગધથી ગૂંગળાવે છે. પ્રભુ મહાવીરદેવ કોઈને “દેવાનુપ્રિય” કે “મહાનુભાવ” વિના સંધતા ન હતા. સામે માણસ ખરાબ હોય તે આપણે તેના લેવલમાં આવવાનું નથી, પરંતુ તેના પર અનુકંપા, દયા, સહાનુભૂતિ દાખવી તેને ઉચ્ચ સ્થાને લઈ જવાને છે, ઊર્ધ્વગમન માટે જ આ મનુષ્યભવ મળે છે. ૮૪ લાખ જીવનમાં - ૫૯ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ઉચસ્થાન માનવનું છે. પ્રભુ મહાવીરે ઉત્તરાર્થના સૂત્રમાં કહ્યું છેઃ “તું કંઈ ન બને તે માનવતાવાળે માનવ તે જરૂર બનજે.” માનવ એટલે માનવતા સભર, ધર્મમય જીવન. ત્યાં માનવતા મહેતી હોય છે. તે માનવ મોક્ષને અધિકારી બને છે. અનુત્તર દેવલોકના દેવને મોક્ષ મેળવવા માનવભવ લેવું પડે છે. આવી ઉચ્ચ ભૂમિકા પરથી લપસી ન જવાય તેની પૂરતી કાળજી રાખવાની છે. સિકંદરે એક માણસને સત્તા ઉપરથી ઉતારીને નીચી પાયરી પર મૂક્યો. પાંચ વર્ષ પછી સિકંદરે તેને પૂછ્યું તમે નીચે ઊતર્યા તેનું તમને દુઃખ નથી થતું?” પિલા માણસે જવાબ આપ્યો : “ના, પહેલાં કરતાં અત્યારે હું વધારે સુખી છું, કારણ કે માનવતાની ભૂમિકામાં હું આગળ વધ્યો છું, અને હવે મારાં સ્વજને સાથે સારી રીતે વાત કરી શકું છું.” સારા માણસને ખરાબ વિચાર આવી જાય, પરંતુ તે મનના બારણુ સુધી આવી શકે છે, પણ અંતરમાં પ્રવેશી શક્તા નથી. જેના મન પર દુષ્ટ વિચાર આરોહણ કરશે તે પડવાને ને નાશ પામવાને. માનવતા લાવવા ખૂબ વિચારવાનું છે. વૃત્તિઓને કાબૂમાં રાખવાની છે, વૃત્તિઓને જીતવાથી, સારી ટેવ પાડવાથી જીવનની સાધના સુખમય બને છે. સાધના, સ્વાધ્યાય, સંયમ દ્વારા અંતિમ સિદ્ધગતિ હસ્તામલકવત બને છે. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | નવપદ સ્વય તરે છે, અનેકને નવપદ આરાધક આત્મા તારે છે. જેના હૃદયમાં નવપદ છે, તેને કોઈ ના ડર નથી. • નમે અરિહંતાણ’ના પ્રભાવથી કાળા સપ પણ પુષ્પમાળા અની જાય છે. અઢાર દોષોથી ર્જિત અરિહંત પ્રભુ છે. જગતમાં પ્રકાશ ફેલાવી દે છે. અરિહંત પછી સિદ્ધપદ્મની આરાધના સિદ્ધિ અપાવે છે. આચાય આપણને મેાક્ષ મા અપાવે છે. તેઓ પંચાચારના ઉપદેશ આપે છે, મુનિરૂપી તારાઓમાં આચા ચંદ્ર સમાન છે. જગતને અજવાળનાર દીવા આચાય છે. આચાય ને સ્વદર્શન અને પરદનના ખ્યાલ હાવા જાઈ એ. જગતના બધા જ પ્રશ્નોના જવાખ આચાય પાસે હાય છે. શાસનના રાજા આચાય છે. ઉપાધ્યાય ભગવંત તે રાજાના રાજકુમાર યુવરાજ જેવા છે. તેઓ શાસનના વિદ્યાથી ઓને તૈયાર કરે છે. ઉપાધ્યાય ભગવંત પૃથ્થર જેવા મનુષ્યાને સુંદર કોતરી, કંડારી પ્રતિમાનું રૂપ આપે છે. સાધુને તૈયાર કરવા માટે ઉપાધ્યાયની જરૂર છે. ૧ For Private And Personal Use Only અહિ તે Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ ઉપાધ્યાય ભગવંત ૨૫ ગુણેથી શોભે છે. તેઓ બાર અંગના જાણકાર હોય છે. ' નવપદમાં અરિહંતને સિદ્ધ તે દેવતત્વ છે. ગુરુ તત્વમાં આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ ભગવંતને સમાવેશ થાય છે. ગુણની ગ્યતા પ્રમાણે સ્થાન પ્રાપ્ત થાય છે. સાધુ એટલે જ્ઞાનને પંજ. સાધુએ ૧૦૦૦ દિવસમાં જે ભણવાનું છે, તે ભણું લેવાનું છે. જીવનને સુંદર ઉપવન બનાવવાનું છે. સાધુપણામાં આત્માને જ્ઞાનથી તેજસ્વી ચકચક્તિ બનાવવાનું છે. દેવતત્વ, ગુસ્તત્વ પછી ધર્મતત્વ આવે છે. તેમાં છે દર્શન દર્શન એટલે શ્રદ્ધા. દર્શન એટલે તત્વની અભિરુચિને વિચાર. જીવનમાં સત્યતત્વની સમજણ આવી જાય તે જીવન જુદું જ બની જાય છે. પ્રભુનાં દર્શન કરવાનાં છે. પ્રભુને જોતાં પિતાના સ્વરૂપની ઓળખાણ કરવાની છે. દર્શન પછી આવે છે જ્ઞાન. શ્રદ્ધાને જ્ઞાનની આંખ જોઈએ. ભવસાગરમાંથી પાર કરનાર જ્ઞાનરૂપી નૌકા છે. જેની પાસે જ્ઞાન છે, તેને સુખદુઃખ સમ લાગે છે. જ્ઞાન તે ત્રીજું લોચન છે. જ્ઞાનથી તપ, ચારિત્ર, દયા જીવનમાં આવે છે. માણસને પશુથી જુદો પાડનાર કઈ હોય તે તે જ્ઞાનતત્વ છે. જ્ઞાનથી હેય, ય, ઉપાદેયની સમજણ પડે છે. સ્વાધ્યાય, શ્રવણને જ્ઞાનીનું સાનિધ્ય જ્ઞાન મેળવવામાં સહાયભૂત બને છે. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આઠમું પદ્મ ચારિત્ર છે. સદ્યાચાર, બ્રહ્મચર્ય પણ ચારિત્ર છે. ચારિત્રમાં પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ છે. ઇન્દ્રિયેાને જરૂરિયાત પ્રમાણે પ્રવૃત્ત ને નિવૃત્ત રાખવાની છે. ચારિત્રમાં સ્યાદ્વાદના ઉપયોગ કરવા જોઈ એ. પાંચ સમિતિમાં પ્રવૃત્તિ ને ત્રણમાં નિવૃત્તિ રાખવાની, ચારિત્ર એ બહારની વસ્તુ નથી, પણ જીવનની શુદ્ધિ છે. જીવનમાં પહેલાં શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાને સમજવા જ્ઞાન જોઈએ. જ્ઞાનના આચરણ માટે તપ જોઈ એ. તડકો બરાબર ન હેાયતા અનાજ ખરાબર પાકતું નથી. તપધૈર્યાંની ગરમીથી જીવન મધુર બની જાય છે. સૂર્યનાં કિરણા આર હજાર છે. તપરૂપી સૂર્યનાં પશુ ખાર કિરણા છેઃ છ મા અને છ અભ્યંતર. જૈનદર્શનના તપમાં વિવિધતા છેઃ સ્વાધ્યાય, વિનય, ધ્યાન, કાઉસગ્ગ, નિયમ વગેરે. જે કામ કરીએ તે પેાતાના આત્મા માટે કરવાનું છે. આહાર શુદ્ધ ને સાત્ત્વિક હોવા જોઈ એ. સંતની કે સાધમિકની ભક્તિ કે તેમના વૈયાવચ્ચ પણ તપ છે. સાધના પશુ તપ છે. અગ્નિથી સેાનુ શુદ્ધ થાય છે, તેમ તપશ્ચર્યાંથી આત્મા શુદ્ધ થાય છે, ને મનની વૃત્તિઓ શાંત થાય છે. નવપદનુ આ તે અતિ સક્ષિપ્ત આલેખન છે. નવપદ નવનિધિ આપે છે. નવપદની આરાધના જીવનને મગલમય અનાવે છે, આત્માને પ્રકાશિત બનાવે છે અને અંતે માક્ષની પ્રાપ્તિ ાવે છે. 38 For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | સામાયિકની શ્રેષ્ઠતા ચાતુમાસમાં ખેડૂત અને ધમી અને ખેતી કરે છે. ખેડૂત ધરતીની ખેતી કરે છે, ધમી આત્માની ખેતી કરે છે. ખેડૂતની માફક ધમીએ હૃદયની ધરતીને ઊંડી ને પિચી બનાવવાની છે. સંસારના સંબંધે ત્યજવાના છે. સામાયિક અંગીકાર કરવાનું છે. સાધનામય જીવન બનાવવાનું છે. ખેડૂત પિતે સારે પાક લેવા ખાતર દુખે વેઠે છે, તેમ આપણે જીવનમાંથી સુંદર પરિપાક મેળવવા જીવનને સાધનામય બનાવવાનું છે. સાધનાની પ્રથમ ભૂમિકા સામાયિક છે. સમઆય એટલે સમ્યફલ રીતે મેળવવું તે. સામાયિકમાં બેસે ત્યારે અંતરમાં ઊતરી જવાનું છે. પુણિયા શ્રાવકના સામાયિકને વિરપ્રભુએ વખાણ્યું હતું. તેના એક સામાયિક માટે શ્રેણિક મહારાજ રાજ્યવૈભવ છેડવા તૈયાર હતા. બધાં કર્તવ્યમાં સામાયિકનું સ્થાન પરમ ને ઉચ્ચ છે. શાંત દીપશિખા સુંદર લાગે છે, તેમ શાંત મન આનંદ આપે છે. તે મનને શાંત સ્થિર કરવા માટે સામાયિક છે. ભરદરિયામાં મતી લેવા મરજીવા સાગરને તળિયે For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ જાય છે, પણ તે વખતે અનેક ભય અને મુસીબતે હોય છે, છતાંય પોતાના કાર્યની ધ્યેયપૂતિ તે એકાગ્ર, સ્વસ્થ ને ગેયલક્ષથી કરે છે. તે રીતે સામાયિકમાં મનને, શરીરને એકાગ્ર અને સ્વસ્થ બનાવવાનાં છે. સામાયિથી આધ્યાત્મિક ભૂમિકાને વિકસિત કરવાની છે. આપણને અતિદુર્લભ માનવભવ મળેલ છે. ચાર ગતિમાંથી મનુષ્યગતિમાં તીર્થંકરપદની પ્રાપ્તિ સુલભ બને છે. સામાયિકમાં અંતર્મુખ બની ઊંડાણમાંથી મરજીવા માફક મેતી લાવવાનું છે. તે મેતી છે શુદ્ધસ્વરૂપી આત્મા. ચિત્તની શાંતિ માટે બહાર દોડધામ કરવાની જરૂર નથી, તે તે પ્રાપ્ત થશે સામાયિકમાં. સામાયિકમાં પર્વત જેમ અડેલ બનીને ધ્યાન ધરવાનું છે, ત્યારે શરીરની ફીકર કરવાની નથી, આત્માની ફીકર કરવાની છે. સામાયિકમાં બેઠેલા કુમારપાળને મુકેડે ચુંટયો હતે. કુમારપાળ તે ધ્યાનમગ્ન હતા, તેમને મંકોડાના ડંખ કરતાં મકેડે મરી ન જાય તે માટે ન અટકા, દૂર ન કર્યો. પૂર્ણ ઉપયેગવંત હતા, મકડાને છૂટો ન પાડતાં તેમણે મંકડાને તેનું કાર્ય કરતાં માંસ સહિત ચામડી કાપીને મકડાને અભયદાન આપ્યું. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ અહિંસાને પાલક જેમાં જીવહિંસા થતી હોય તેવાં સાધને–ચરબીયુક્ત કપડાં, લીવરનાં ઇજેકશને, કેડલીવર ઓઈલ, ક્રમના બૂટ ન વાપરે. અહિંસા વિના મનની સ્વસ્થતા જળવાય નહીં. અહિંસા સાથે સાદાઈને સત્યની માવજત કરવાની છે. સાદાઈથી મન સરળ બને છે. કપડાં ઉંમરને શેલે તેવાં પહેરવાનાં છે. ઉદુભટ પહેરવેશ પહેરવાનું નથી. આથી મનમાં ગ્લાનિ લાવવાની નથી. ચિત્તને સંયમમાં રાખવાનું છે. સામાયિકમાં સમતા ને સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્યની જરૂર છે. સંયમીના મુખ પર કાતિ હોય છે. તેના આત્મામાં પવિત્રતાને પમરાટ હોય છે. જેટલું બ્રહ્મચર્યનું તેજ સંચિત થાય તેટલું મગજ સરસ કામ આપે છે. તેમાં વિચાર-વિકલ્પ આવતા નથી. કરેલ જળની માફક સુંદર લાગે છે. દૂધ ઠરે તે જ દહીં બને છે. મગજ શાંત થાય તે જ ગૂંચને ઉકેલ મળે છે. તેથી કેટલાય પ્રશ્નોને જવાબ બાદ મુદ્દતે મળી આવે છે. સામાયિક એ જ જીવનનું લક્ષ હોવું જોઈએ, તેથી જીવન સમતાથી સભર બનશે. રાગદ્વેષનાં કબ્દો હેરાન નહીં કરી શકે. તે વખતે જે અનન્ય આનંદ આવશે, તેથી જે પ્રસન્નતાની સુરખી મુખ પર વિલસી રહેશે તે અદ્ભુત અને અનન્ય હશે. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *| શ્રીપાલચરિત્ર ' શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાલચરિત્રનું સુદર આલેખન કર્યું છે. તેઓ કહે છે: · વીતરાગની વાણીને હું આપવાના છું.' પ્રભુની વાણી સૂર્ય જેવી છે. વીતરાગની વાણીરૂપ સૂર્યપ્રકાશ મળતાં લોકોનાં હૃદયકમળ ખીલી ઊઠે છે. નવપદ્ આલેખન જગતમાં શ્રેષ્ઠ છે. જેવી રીતે ચક્ર મળતાં ચક્રવતી ને છ ખંડ મળી જાય, તેમ ભવ્ય આત્માને છ સિદ્ધચક્ર મળતાં ચૌદરાજલેાક પર વિજય મળે છે. જેના હૃદયમાં સિદ્ધચક્રના પ્રભાવ છે, તે આત્મા ધન્ય અની જાય છે. મયણાસુંદરીએ નવપદની આરાધના કરી, તેનું સૌભાગ્ય સાળે ક્ળાએ ખીલી ઊઠ્યું. પ્રજાપાળ રાજાને એ રાણીઓ હતીઃ સૌભાગ્યસુંદરી અને રૂપસુ દરી, સૌભાગ્યસુંદરીથી સુરસુંદરી નામની રાજકન્યા જન્મી અને રૂપસુંદરીથી મયણાસુંદરી થઈ. મયણા ને સુરસુંદરી અને દરેક કળાને સા અભ્યાસ કરે છે. એક વખત તેમના પિતાએ-પ્રજાપાળ રાજાએ તેમને પ્રશ્ન પૂછ્યો : “ પુણ્યથી શું મળે છે?” r સુરસુંદરીએ ઉતાવળે જવાબ આપ્યા: “ ધન, યૌવન, હાશિયારી, તંદુરસ્તી, મનગમતા પ્રિયતમ, બધુ પુણ્યથી જ મળે છે.” ૦ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ પૂર્વભવમાં જીવદયા પાળી હોય તે શરીર તંદુરસ્ત બની જાય છે. પુણ્ય બે પ્રકારનાં છેઃ પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય. પુણ્યના ભેગે વિનય, વિવેક, પ્રસન્ન મન, શીલને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. જે પુણ્યશાળી હોય તેના ચિત્તમાં અરિહંતનું રાજ્ય હેય. “અરિહંત હે મેરે ઘટમેં, ગુરુરાજ હૈ મેરે નિટમે” આ ત્યાં હોય ત્યાં પંડિત મરણ સાધ્ય બને છે. - સુરસુંદરીએ પિતાની ખુશામત કરીને પિતા જ સર્વસ્વ છે, અન્ય નહીં. મયણુએ દેવ–ગુરુધર્મની પ્રશંસા કરી, સાંસારિક સંબંધ નિમિત્તમાત્ર છે. જેવું પુણ્ય તેવું જીવન. આથી રાજા ગુસસે થયા અને મયણાને કેલ્યિા સાથે વળગાડી. સુરસુંદરીના ધામધૂમપૂર્વક લગ્ન કર્યા. પણ તેને ચેરે લૂંટી ગયા, સુરસુંદરીને વેશ્યાને ત્યાં વેચાવું પડયું. ત્યાં નૃત્ય કરનાર થાય છે. પંચપરમેષ્ઠિની આરાધનાના પ્રભાવે શ્રીપાળને જલતારિણ-શાસ્ત્ર નિતારિણી વિદ્યા મળી. વિદ્યાસિદ્ધિ માટે મદદ કરી તે તેમને અનિચ્છાએ સુવર્ણ મળ્યું. ધવલશેઠ સાથે જાય છે. શ્રીપાળ નિસ્વાર્થભાવે તેને સહાય કરે છે. પરંતુ ધવલશેઠ તે ઈર્ષોથી બળીને ખાખ થઈ જાય છે. મદનમંજૂષાને For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ મેળવવા ધવલશેઠે શ્રીપાળને દરિયામાં ધકેલ્યા. ત્યાં મગર નાવરૂપે મળી ગયે ને થાણાના દરિયાકિનારે સહીસલામત આવે. મદનરેખા અને મદનમંજૂષા શ્રીપાળને મરીને બેભાન થાય છે, ત્યારે ચશ્વરી દેવી આવે છે, ધવલશેઠને તેનાં દુકૃત્યેની શિક્ષા આપે છે. ધવલશેઠ ત્યાંથી નાસી છૂટે છે. છેવટે શ્રીપાળને થાણામાં હેરાન કરવા પ્રયત્ન કર્યો. શ્રીપાળને ધવલશેઠના કુકર્મો જોઈને ખૂબ દુઃખ થાય છે. ધવલશેઠ એક વખત મુશ્કેટાટ બંધાયા હતા, તે શ્રીપાળે તેમને છોડાવ્યા હતા. શ્રીપાળ ધવલશેઠને ઉત્તમ જીવન બનાવવાનું કહે છે, પણ ધવલશેઠ માને ખરા! છેવટે ધવલશેઠને ખૂરે અંજામ આવે છે. મરીને તે સાતમી નરકે જાય છે. ધવલશેઠના મરણના સમાચાર મળ્યા. શ્રીપાળને દુઃખ થયું. શ્રીપાળને ધવલને પૈસે જોઈ તે નથી. તેમાં દુઃખ, વ્યથાને નિસાસા હતા. શ્રીપાળ ધવલશેઠના પુત્ર વિમલને ૨૫૦ વહાણે આપી દે છે. વિમલ શ્રીપાળના ચરણમાં નમન કરે છે ને તેનું જીવન બદલાઈ જાય છે. શ્રીપાળ ને મયણાસુંદરી નવપદની આરાધના કરીને જીવનને ઉત્કૃષ્ટ કોટિનું બનાવે છે. સુરસુંદરીના જીવનને સુંદર બનાવવા પ્રયત્ન કરે છે. પિતાનાં ભેગવવાનાં કર્મને સમતાપૂર્વક સહન કરીને, હૃદયમાં અરિહંત, સિદ્ધ આદિ પંચપરમેષ્ઠિને સતત સ્મરીને જીવન ત્યાગમય બનાવ્યું. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | જીવનની ભ્રમણ જીવનની જમણા નામથી જ શરૂ થાય છે. આપણે કયાંથી આવ્યા અને ક્યાં જવાના છીએ એ તે આપણે ભૂલી જઈએ છીએ. આપણે નામ માટે જ દોડાદોડ કરીએ છીએ. નામમાં જ એકરૂપ બનીને આપણે આત્માને ભૂલી જઈએ છીએ. એક ડેસી એક ગામ જતાં હતાં. રસ્તામાં જંગલ આવ્યું. ત્યાં રાત પડી ગઈ. ત્યારે એક માણસે તેને કહ્યું : “રાતને રાજા આવીને તેને મારી નાંખશે.” આ શબ્દો સિંહના કાને પડ્યા ને તેનામાં ગભરાટ શરૂ થયું કે રાતને રાજા તે કોણ હશે? થોડીવાર પછી પિતાના ખવાઈ ગયેલા ગધેડાને શેધવા એક કુંભાર ત્યાં આવ્યું, ત્યારે સિંહને થયું: “મને કઈ પકડવા આવેલ છે” ને અંધારામાં ને અંધારામાં તે સિંહને પકડીને ગધેડાના ટોળામાં લઈ ગયે. સવારે સિંહને જોતાં તેનાથી ચીસ પડાઈ ગઈ. ત્યારે સિંહને ભાન થયું કે રાતને રાજા કે જંગલને રાજા હું જ છું. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આમ આત્મા સિંહ સમાન છે. તેની પાસે અનંત શક્તિ છે. તે શક્તિ દ્વારા જીવનને અને જગતને સ્વગ બનાવવાનુ છે. જેવા આત્મા મહાવીરનેા હતેા, તેવા આત્મા આપણા છે. આપણે ગધેડાના ટોળામાં આવી ગયા છીએ, તેથી સત્ય તત્ત્વની ખબર પડતી નથી. ભારતની પાસે આધ્યાત્મિક ભૂમિકા છે. પ્રભુ આફ્રિનાથ, પ્રભુ મહાવીર, ગૌતમ વગેરે આ ભૂમિનાં સર્જન છે. તે ભૂમિમાં આપણે આભાસી નામનું વિસર્જન કરવાનું છે ને સત્ય સ્વરૂપી આત્માનું સર્જન કરવાનું છે. ત્યાં એકસ`પીપશુ લાવવાનુ છે. જ્યાં સંપ છે ત્યાં સફળતા છે. આજે ખ્રિસ્તી ધર્માંના ફેલાવા થઈ રહ્યો છે અને જૈન ધર્મના તે શું પરંતુ જૈનાના ઘટાડો થઈ રહ્યો છે! આનું કારણ છે નામના મેહ, અહમ અને મમ. આ મેં મંત્રા માહરાજાના છે. જ્યાં અહમ ત્યાં વિરાધના. અહમ આત્મામાં અંધકાર ફેલાવે છે. આપણા જીવનરૂપી દૂધમાં ફટકડીના ગાંગડા પડે તે તે દૂધ ફાટી જાય છે અને તે ધમના ગાંગડા પડે તા તે દૂધ મીઠું' બની જાય છે. મિથ્યાત્વના પ્રવેશથી આપણે દુ:ખી થઈ રહ્યા છીએ. માહુરાજાના મત્ર સામે ધમ રાજાના મત્ર શેરને માથે ૧ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણું સવાશેર સમાન છે. ધર્મરાજાને મંત્ર છે : “ન અહમ, ન મમ” બાહુબલિએ દુષ્કર તપશ્ચર્યા કરી પણ “અહમ અને કારણે કેવળજ્ઞાન પ્રાપ્ત થતું ન હતું. બેન સાથ્વીના મીઠા પ્રેમ–ઠપકાથી અહમ નું વિસર્જન થયું ને કેવળજ્ઞાનનું દર્શન થયું. પ્રેમ એ માસ્ટર કી છે. તેનાથી કોઈપણ આત્માનું તાળું ખોલી શકાશે. અહમ અને મમ ને ઓગાળવાના છે. તનનું sublimation કરવાનું છે અને તે માટે પ્રભુવાણી એક જ રસાયણ ઉપગી છે. અહમને દૂર કરવા, મમત્વને નાશ કરવા એગ્ય પદ્ધતિની જરૂર છે. પદ્ધતિ વિના પ્રગતિ નહીં. પાણીમાં હાથ–પગ ગમે તેટલા પછાડીએ, પણ તરતાં આવડતું ન હોય તે ડૂબી જવાય છે. મનુષ્યજન્મ મળે છે તે આલેક કે પરલોક સુધારવા માટે મળે છે. મનુષ્યજન્મ પામીને હારી જવાનું નથી, જીતી જવાનું છે. અહમ અને મમના કેફમાં કેટલું પાપ થઈ જાય છે? ત્યારે ખબર નથી પડતી કે હું એકલે આવ્યું છું ને મારે એકલાને જવાનું છે, તે તે વખતે મનને અરિહંતમાં જોડી દેવામાં આવે તે અહમને કાંટો નમ્ર બને. “મમથી ઈન્દ્રિયની દોડધામ ચાલુ છે. આથી આસક્તિ વધે છે અને તેમાંથી વિનાશ સર્જાય છે. આસક્તિને કારણે બિલ્વમંગલને મડદું તે લાકડું લાગ્યું, વિષધર નાગ તે દોરડું. ભૌતિક રૂપ, રંગ, યૌવન આ બધું નશ્વર છે. અહમ અને મમમાંથી For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેરા ,, '' અનેકવિધ વિનાશની શાખાએ ફૂટે છે અને તે શાખાએ ઉપર અનેક દુર્ગુણારૂપી પક્ષીઓ માળા બાંધે છે. તે વખતે ચુરુ ભગવંતની કૃપા ઊતરે તે અહમ અને મમને બદલે વીતરાગની વાણીથી ' નાહમ ” “ ન મમ''ના મંત્ર સમજાવે છે. આથી એકત્રિત થયેલ દુગુ ણા દૂર થઈ ને સદ્ગુણેાની સુવાસ પ્રસરી રહેશે. જીવનની ભ્રમણામાં લટકતુ મન શાંત-પ્રશાંત બનશે. જીવનનાં મૃગજળને ઓળખીને સ્વયંમાં રહેલ પ્રકાશને જોશે, અનુભવશે અને જીવનને ભ્રમણારહિત બનાવશે. ધર્મ ધર્મ' કેાઈ સંપ્રદાયમાં, 'ધ માં કે વાદવિવાદમાં નથી પરંતુ ફાઈ પણ ઇચ્છા, એવા અભાવમાં ધમ સમાયેા છે. ૩ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | જીવન એક સ્વપ્ન સંસારમાં જળકમળવત્ રહેવાનું છે, તેમાં લપેટાઈ જવાનું નથી. આત્મા પ્રવાસી છે, વાસી નથી. આ જિંદગી એક સોહામણું સ્વપ્ન છે. આ જીવનમાં ગમે તેટલી સંપત્તિસમૃદ્ધિ હશે, તેય છેવટે તે તેને ત્યાગ કરીને જવાનું નિશ્ચિત છે. પરલોકમાં જતી વખતે સુકૃતનું ભાથું લઈને જવાનું છે. શરીરની સગાઈ બેટી છે, આત્માનું સગપણ સત્ય છે. - પતિ-પત્ની વચ્ચે અપાર પ્રેમ હોય, પણ પતિને આત્મા ચાલ્યા જાય, તે તે મડદાની પાસે એક ક્ષણ પણ બેસી શકતી નથી. તે જ્ઞાની પુરુએ કહ્યું છે કે જિંદગીના સ્વપ્નને અમર બનાવી દે, પ્રમાદ ત્યજી દે, પુરુષાર્થ પ્રારંભે. પ્રભુ મહાવીરે ગૌતમને વારંવાર કહેલ છેઃ “હે ગૌતમ, એક ક્ષણને પણ પ્રમાદ ન કરીશ.” આપણું ધ્યેયને આપણે શાંતિથી વિચાર કરવાને છે. જીવનભર સુકૃત્ય કરવાનાં છે. મન, વચન અને કાયાથી સદાચરણ અને શુભભાવના ભાવવાની છે. પિતાને શોધવા માટે અંતરમાં ડૂબકી મારવાની છે. જ્ઞાનીઓ તે દષ્ટા છે, બતાવનાર છે, તેમણે બતાવેલ માર્ગે આપણે જવાનું છે. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આપણે આપણને ભૂલી ગયા છીએ. ‘હુ” ના ગમનાગમનના, કાય ના, ઉદ્દેશના વિચાર નથી કર્યાં. આપણા સુખને, આપણી શાંતિને, ચિત્તની પ્રસન્નતાને, વર્ષોંના આનંદને એક ક્ષુલ્લક ક્રાધથી ભસ્મીભૂત કરવાના નથી. જીવન પ્રસન્નાપૂર્વક વ્યતીત કરવાનું છે. આ વિશ્વ તે ધર્મશાળા છે, તેમાં અત્યારે આપણે રહીએ છીએ. જ્યારે મરણ આવશે, ત્યારે પુણ્ય–પાપનુ પેટલું લઈને ચાલ્યા જવાનુ છે. જિઈંગી માગી લાવેલ આભૂષણ જેવી છે. જિંદગીમાં એવાં કાર્યાં કરવાં કે જેથી મૃત્યુ સમયે શીલ કે વીલના પ્રશ્ન ઊભા ન થાય. “ તારું લેશ માત્ર નથી, આ આંખ મધ થતાં.” આવું યાદ આવતાં બે ઘડી સ્મશાન-વૈરાગ્ય આવી જાય છે, અને તે વરાગ્ય પાછા ચાલ્યા જાય છે. માનવતાવાળા માનવ મહાન છે, દેવ મહાન નથી. “આજ આજ, ભાઈ અત્યારે” કહીને ધર્મ અત્યારે જ કરી લેવાના છે, કારણ કે કાલ કોણે દીઠી છે? ’ ઘડપણમાં ધર્મના વિચાર કરવા, તે કરતાં ઘડપણ આવતાં પહેલાં જ ધર્મ જીવનસાત્ થવા જોઈએ, તેા જ મનુષ્યજન્મ સફળ બની શકે. જીવનમાં ધનના, સત્તાના, રૂપને, યુવાનીના ગ કરવાના નથી; આ બધા ફૂલાવેલા ફૂગ્ગા સમાન છે, એકાદ ટાંકણી અડતાં હવા ઊડી જશે. ૭૫ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ ઈદ્રિયેનો સ્વભાવ અને આત્માને સ્વભાવ જુદો છે. માનવજીવન આ બન્ને વચ્ચે મિશ્રિત થઈ ગયું છે. તેમાં ઇટ્રિયેને માર્ગ પ્રેય છે, પણ શ્રેયઃ નથી. બાળકને પીપરમીન્ટ, આઈસ્ક્રીમ, બરફના ગોળા ભાવે છે, તે લેવા માટે રડે છે, પરંતુ તેના શ્રેયઃ ખાતર માતા તેને તે અપાવતી નથી. બાળક જે અજ્ઞાની જીવ ઈન્દ્રિયે પાછળ ભમી રહ્યો છે, ઈન્દ્રિયોને પ્રેયઃ માર્ગ છોડાવવા જ્ઞાની ભગવતે ઉપદેશ કરીને તેને શ્રેયઃ માર્ગે વાળે છે. જ્ઞાનીની વાત સમજાશે તે આત્માને માર્ગ કયે તે પણ સમજાશે. તે માટે યેગ, એકાગ્રતા અને ધ્યાનની પ્રક્રિયા આવશ્યક છે. એગ વખતે જે ચિત્તની એકાગ્રતા જોઈએ, તે મનમાં રહેલ કોઈ વિચારથી નથી આવતી. રસ્તે જતાં જોયેલ સિનેમા પિસ્ટરથી જે લાલસા જાગે, તે નીકળી જાય, ત્યાં સુધી એકાગ્રતા આવે નહીં. જોવામાં ખાવામાં, બેલવામાં કે ચાલવામાં આસક્તિ ન જોઈએ. સાધુ ખાય છે, પણ આસક્તિ વગર ખાય છે. માણસે ક્યાં ન ખાવાનું ખાય છે, ન બોલવાનું બેલે છે, બેલવું જોઈએ તે કરતાં વધુ બોલે છે, ત્યારે સમજવું કે તેણે માનસિક સમતુલા ગુમાવી છે. કેઈનું ભલું થતું હોય તે બેલવા જેવું છે. શરીરને ટકાવવા માટે ખાવું પડે છે. “ખાવું પડે છે, માટે સાધુ ખાય છે, ખાવું છે માટે તે ખાવાનું નથી.” For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા જરૂરિયાત જેટલું ખાય-વાપરે તે તે અર્થદંડ છે, તેથી વધારે ખાય કે વાપરે છે તે અનર્થદંડ છે. જીવન જીવન માટે અર્થદંડની જરૂર છે. અનર્થદંડથી પાપ બંધાય છે. સાત્વિક્તામાં સહજ ભાવ છે, અસાત્વિક્તામાં અસહજ ભાવ છે. અસાત્વિકતા અને અનર્થદંડમાંથી દુઃખ ઉત્પન્ન કરે છે. યેગી ઈદ્ધિને મિત્ર બનાવે છે ને જીવનને સફળ બનાવે છે. સંસારી ઇંદ્રિને શત્રુ બનાવે છે ને બેફામ બનેલ ઇદ્રિયે જીવનને સ્વપ્ન બનાવે છે. તે સેહામણું સ્વપ્નમાં જિંદગીને પૂર્ણ કરવાને બદલે જિંદગીને એકમેવ ઉદ્દેશ-પરમપદની પ્રાપ્તિ-સિદ્ધ કરે. ભલાઈ આપણે તો પરે૫કાર કર્યો જ જવાનું. જ્યાં સુધી અશુભને ઉદય હશે ત્યાં સુધી પ્રતિકુળતા રહેશે. પણ અશુભને અંત આવશે ને શુભનો ઉદય થશે ત્યારે બધાં જ સારાં વાનાં થશે. CG For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | જીવનમાં કરુણ આજે સંસાર આધિ, વ્યાધિ ને ઉપાધિના વિવિધ તાપથી શેકાઈ રહ્યો છે. ચિંતાઓ ચિતા સમાન બની છે, ત્યારે માનવ પ્રભુની કરુણાની અભિલાષા સેવે છે. કચ્છ બીજાઓ માટે નહીં, પણ આપણે આપણુ તરફ કરુણા દર્શાવવી જોઈએ. આપણા પર કરુણા, દયા, પ્રેમ હશે, તે આપણે વિશ્વને કરુણું આપી શકીશું. આત્મા સાથે પ્રેમ અંધાશે, તે સારી દુનિયાને આપણે પ્રેમ આપી શકીશું. શરીર પ્રતિ પ્રેમ બધા લેકે કરે છે, પરંતુ જ્ઞાની તે આત્મા સાથે પ્રેમ કરે છે. આ પ્રેમ તે ચિરાગ–તિ છે. તેથી એક દીપથી અનેક દીપ પ્રગટે છે. One lamp eakindleth another “દીપસે દીપ જલે'. જીવનમાં જેમ આપણે સુખ શાંતિ વાંછીએ છીએ, તેમ જગતના સર્વ આત્મા સુખ શાંતિ ઈચ્છે છે. માનવા સર્વતેષા સર્વ પ્રાણુઓમાં આત્માની પ્રતીતિ થાય, આત્માનું એક સ્વરૂપ દષ્ટિગોચર થાય છે તેથી આપણુ આત્મામાં એક શક્તિ ખીલે છે. આવા મહાત્માની વાત દરેકના દિલમાં એટી જાય છે. તેમનાં ચિંતન અને સંવેદન દરેકના મનમાં For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પકડ જમાવે છે, કારણકે તેવા સદભામાં કરણને સાગર ઉમટતે હોય છે. આજે તે ઈસાન ઈન્સાનથી દૂર ભાગે છે. માનવ માનવ પર વિશ્વાસ રાખતા નથી, પિતાને પોતાના પર પ્રેમ નથી, તે પછી બીજા આપણા પ્રતિ કેવી રીતે પ્રેમ વરસાવી શકે? આત્મા સુખ, શાંતિ ને આનંદ ઈચ્છે છે, આપણે દરેકને મિત્ર બનાવવા છે મિત્તી કે સન્નમૂહ ! કેઈને શત્રુ બનાવવા નથી. વેર મેક્સે ન ર ! આ શુભ ભાવના અખંડિત રાખવાની છે. પાણી, હવા, ધરતી, આકાશ બધા એક છે, તે આપણે આપણું વિચારને અનેક કેવી રીતે કરી શકીએ? ટુકડે ટુકડા કેવી રીતે બનાવી શકીએ? માનવે માનવનું કલ્યાણ કરવાનું છે. સહુની સાથે સહકાર, સહયોગ, સંપ ને સૌજન્ય સાધવાના છે. આપણે કાતર ન બનતા નાનકડી સેય બનવાનું છે. અનેકના દિલ પર કરુણાના વહેણ વહાવવાના છે. જે કરુણુ વહેવડાવે છે, અનેકને સાધે છે, તે સેયને દરજી માથા પર રાખે છે. અનેકને કાતરથી કાપે છે, વિખૂટા પાડે છે, તે કાતરને દરજી પગ નીચે રાખે છે. આજે આપણે એ નિયમ ધારવાને છે કે જ્યાં હું ઉં, ત્યાં પ્રેમની-કરુણાની ગંગા વહાવું. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા મહારાજા અશાકને જીતનાર કોઈ ન હતું, પરંતુ એક શક્તિશાળી ( ખારવેલ ) કલિંગ રાન્ત તેની સામે આવી ગયા. મહારાજા અશેાકે ખારવેલને પ્રશ્ન પૂછ્યો “તમારી પાસે સપત્તિ નથી, એટલું બધું સૈન્ય નથી, તાય આટલી શક્તિ આપની પાસે કેવી રીતે આવી ગઈ ?'+ ખારવેલે જવાબ આપ્યા : “પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, શત્રુ પ્રતિ ઉદારતા અને મિત્ર પ્રતિ સચ્ચાઈ, ’ આપ જગતને પ્રેમ આપશે, તો જગત આપને અનેકગણા પ્રેમ આપશે. ગાંધીના મૃત્યુ વખતે એક કવિએ ગાયુ હતુ કે, “તુમને અપના પ્રાણ દિયા, ઔર માતકી શાન ખઢાઈ, તુમને અપના ખૂન દિયા, ઔર પ્રેમ કી જ઼્યાત અઢાઈ.” પ્રેમથી હિંસા નાશ પામે છે. એક ઋષિની કરુણાથી વાલિયો લૂંટારા વાલ્મીકી મહર્ષિ અની ગયા. કરુણા કાયાની પ્લેટ કરનાર છે. કરુણા પેાતે કામળ હાવાથી કઠિન હૃદયવાળામાં કામળતા, આર્દ્રતા ને પ્રેમ ભરે છે. : જીવનમાં કરુણુા–વાત્સલ્યનાં ઝરણાં ઝળકાવા અને અન્યના તપ્ત દિલને શીતળતા ને સમતા આપેા. કરુણા તે શાંતિનું રસાયણ છે. ૮૦ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનસંવાદ આજે આપણને ધર્મની કિંમત સમજાય છે, કારણ કે લેકેમાં દુઃખ તથા દર્દ છે. અશાંતિ તેમ જ દુઃખથી રાત્રે ઊંઘ આવતી નથી. દુઃખ દૂર કરવાને ઉપાય ધર્મ જ છે. લોકોને ધર્મથી મળતું સુખ, શાંતિ, સ્વાસ્થ જોઈએ છીએ, પરંતુ ધર્મ કરવાને માટે પડતું કષ્ટ-દુખ જોઈતું નથી, માટે ધર્મને આપણા જીવનને અમૃત–કુંભ બનાવે. આજે તે માણસ બેલે છે કાંઈને મનમાં વિચારે છે કાંઈ, અને કાયાથી આચરણ કરે છે કાંઈક જુદું જ. આમ જ્યાં સંવાદિતતા નથી, ત્યાં શાંતિ નથી. એક બીજા પર મૈત્રીભાવ પ્રદર્શિત કરે જોઈએ તે માટે છેવટે રવિવારને દિવસ દિલને દેવા માટે છે, તે દિવસે ગુરુ પાસે જવાથી જીવનને સંગીતમય બનાવવાની અદ્દભુત પ્રેરણા મળે છે. આત્મા ઉપર આવરણ અશુદ્ધિના, અજ્ઞાનનાં, વિષયકપાયનાં ચઢી ગયાં છે તેને દૂર કરે, એટલે પરમાત્મ સ્વરૂપ પ્રગટશે. જ્યાં સુધી આ અધમ ક્યરે છે, ત્યાં સુધી ગુરૂને કલ્યાણકારી ઉપદેશ દિલ સુધી પહોંચતું નથી. તે માટે મન, વચન અને કાયાની વૃત્તિ, પ્રવૃત્તિ એકમય બનવી જોઈએ. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા પારસમણિ લેઢાને સુવર્ણ બનાવે છે, તેમ આ દેહની કઠીમાં શુદ્ધ સ્વરૂપી આત્મા પડેલ છે. તેનું જ્ઞાન દેવ, ગુરુ, ધર્મરૂપી પારસમણિના સ્પર્શથી થાય છે. તે માટે રવિવારે પ્રભુપૂજા કરો અને ગુરુવાણી સાંભળે. પ્રભુપૂજન શા માટે? તે તે એટલા માટે કે તેમનામાં દિવ્યતા, પરમ ઉચ્ચતમ માનવતા, ત્યાગ તેમ જ સર્વજી પ્રત્યે વહેતે અનંત કરુણાને ધેધ છે. તેને એક અંશ પ્રાપ્ત કરી તદુરૂપ બનવા માટે પ્રભુપૂજન છે. આથી જીવન ઊર્ધ્વગામી બને છે. જીવનમાં શાંતિ, સંતેષ ને સમતા પ્રગટે છે. આ માટે આપણે આપણને સમજવાની જરૂર છે કે હું કેણ છું? મારું ધ્યેય શું છે? આજે આપણે આપણી જાતને ઓળખતા નથી. નહિતર માનવ ધારે તે બની શકે છે. માનવ તે મહામાનવ બની શકે છે. આપણે નિશ્ચય કરે જોઈએ કે મારે કાંઈક બનવું છે, તેમ જ કાંઈક ઉત્તમતા પ્રાપ્ત કરવી છે. હું શું ન બની શકું?” આને માટે અંતઃકરણપૂર્વકનો પુરુષાર્થ કર જોઈએ, અને તે જ ગૌરવની વાત છે. આ જગતમાં તમે પ્રવેશ કર્યો, ત્યારે બધા હર્ષ પામતા હતા, તમે રડતા હતા અને જગતમાંથી વિદાયગીરી લેશે ત્યારે તમારા સતકૃત્ય સ્મરીને જગત રડતું રહેશે, અને પ્રાપ્ત થયેલ પુણ્યથી પ્રકાશ પ૧ જતાં તમે હસતા હશો. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આપણે જીવનને મધુર બનાવવાનું છે, સંવાદમય બનાવવાનું છે. તે માટે મન, વચન ને કાયાના વિચાર, વાણું ને વર્તનને સંવાદિત બનાવવાનાં છે. તેમાં એકરૂપતા લાવવાની છે. તે માટે જીવનને ચંદનની માફક ઘસીને સૌરભ અન્યને અર્પવાની છે. જીવન તે પશુ, પક્ષી, માનવ, કીડા, કીડી આદિ જીવે છે, પણ જીવન નિમકહરામ ન બનાવતાં, નિમકહલાલ બનાવવું જોઈએ. કૂતરે જેનું ખાય છે, તેને માટે જીવન સમર્પિત કરે છે. તેની સેવા વફાદારીપૂર્વક કરે છે. તે પિતાના માલિકને કદાપિ બેવફા બનતે નથી. જમાઈ નિમકહરામ બને છે, ખાનારનું ખોદે છે, કૃતજ્ઞતાને બદલે કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે. આવું જીવન તે જીવન નથી. જીવનમાં આવતા ઝંઝાવાતાને શાંતિપૂર્વક સામને કરો. તે માટે આવશ્યકતા છે દેવની કરુણકૃપા, ગુના આશીર્વાદ અને ધર્મની પ્રેરણું. આ જે પ્રાપ્ત થશે તે જીવન જીવવા જેવું ને માણવા જેવું લાગશે. જીવનમાં જ્યોતિ પ્રગટશે, અને તે તિનાં શીત કિરણમાંથી સુસંવાદિત સુરાવલી જીવનને પ્રસન્ન કરશે અને જીવનને સંવાદમય–સમય–સૌરભમય બનાવશે. તેવું જીવન વીતરાગમાગી બની શકશે. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | જીવન-શુદ્ધિ માણસ અહીં બેઠે હોય, પણ તેની શક્તિ અનંત સુધી પ્રસરી રહે છે. ભગવતી સૂત્રમાં પહેલું નમન બ્રાહ્મી. લિપિને કર્યું છે. માણસમાં આત્મા છે, તો મોટું બોલે છે. આત્માની વાણીની જગત પર મેટામાં મોટી અસર થાય છે. એક શબ્દ સારે બેલે તે લોકોને આનંદ થશે. બીજે શબ્દ ખરાબ બેલે, તે શોક, દુઃખ થશે. એક શબ્દથી આંસુ સરશે, તે એક શબ્દથી હાસ્ય પ્રગટશે; એક શબ્દથી પ્રેરણું મળશે, તે એક શબ્દથી પતન થશે. ચૌદપૂર્વને સાર એક શબ્દમાં આવી જાય છે. અંતરને પડઘે આપણે વાણી દ્વારા બહાર આવે છે. એક માણસે પોપટનાં બે બચ્ચાં જુદી જુદી જગ્યાએ વેચ્યાં. સંતને ત્યાં ગયું, તે સંસ્કૃત ભાષા શીખી ગયું; દુર્જનને ત્યાં ગયું, તે ખરાબ શબ્દો શીખ્યું. શબ્દોની પાછી આપણા જીવનની પ્રતીતિ પડેલી છે. આપણે આપણુ વાણીને સુધારવી હોય તે પહેલાં વિચારેને સુધારવા પડશે. ગાંધીજી ખૂબ ખિજાઈ જતાં ત્યારે, પાગલ” શબ્દ જ વધારેમાં વધારે કહી શક્તા. ભગવાન મહાવીરે “મહાનુભાવ” અને “દેવાનુપ્રિય” સિવાય બીજા શબ્દો ઉચ્ચાર્યા જ નથી. - આત્માનું પ્રતિબિંબ મન ઉપર અને મનનું પ્રતિબિંબ વાણું ઉપર પડે છે. સુવાણી દ્વારા માણસનું ઊર્ધ્વ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ગમન થાય છે ને કુવાણી દ્વારા અધઃપતન થાય છે. જ્યારે માણસ સાંભળવા તૈયાર થાય ત્યારે જ તેને સંભળાવવું. સંદેશા માટે ચિંતન અને મનની જરૂર છે. આ જીભથી સંસારમાં શાંતિ ફેલાય છે અને લેહીની નદીએ પણ વહી શકે છે. માટે જેમ જેમ આપણી જવાબદારી વધતી જાય, તેમ તેમ માપીને બેસવું. પાણીને જેમ ગાળીને વાપરીએ છીએ, તેમ વાણીને વિવેકરૂપી ગળણીથી ગાળીને વાપરવાની છે. વિવેકી માણસ હંમેશ બોલતાં પહેલાં વિચાર કરીને બોલવાને. Run before you jump and think before you speak. એક રાજાને પરેઢિયે સ્વપ્ન આવ્યું કે તેના બત્રીસે દાંત પડી ગયા. તે તે બેબાકળો ઊડ્યો અને સ્વપ્ન–પાઠકેને બેલાવ્યા. એક ઉતાવળા તિષીએ રાજાના સ્વપ્નને અર્થ કર્યો કે “તમારા કુટુંબના બત્રીસ માણસ મરી જશે.” બીજા વિવેકી જતિષીએ કહ્યું : “તમારું આયુષ્ય એટલું લાંબું છે કે તમારા કુટુંબમાંથી કેઈ તમારું મત નહિ જોઈ શકે.” પહેલે દિવસે રાજાને પારાવાર આઘાત થશે હવે તે બીજે દિવસે રાજાના મુખ પર પ્રસન્નતાની લેરખી પ્રસરી રહી. સ્વપ્નને અર્થ એક જ છે, પણ વાણીમાં ફેર છે. આ પરથી એ ફલિત થાય છે કે જીવનશુદ્ધિમાં વાણું ૮૫ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા અગત્યને ફાળે આપે છે. જૂઠું બોલવાની બાધા લેવાની છે કે સાચું બોલવાનું નહિ? બલવું તેટલું સાચું બોલવું, પણ સાચું હોય તેટલું બધું બેલી નાખવાનું નથી. ઘણું વાર બધું સાચું બોલવાથી બીજા માણસને નુકસાન થાય છે. કોઈની ગુપ્ત વાત સાચી હોય અને તે આપણે બીજાના મઢે બોલીએ તે સામા માણસને દુઃખ થાય છે. વચન એ મંત્ર છે, અને તેથી તે સિદ્ધ બની જાય છે. વચનસિદ્ધિ દરેકને જન્મતાંની સાથે જ મળે છે. મંત્રમાં શબ્દો થોડા હોય, પણ અર્થ ઘણા હોય છે. જે વચન વાપરવાનો વિવેક ન હોય તે લાખ રૂપિયાના બ્લેકમાં રહેનાર કેડી માટે કેટે જાય છે. વિણ ખાધે, વિણ ભેગવે, ફેગટ કર્મ બંધાય.” વધારાનું બોલવાથી ફેગટનાં કર્મબંધન થાય છે. તંદુલિ-મસ્ય ચેખાના દાણા જેવડે હોય છે, અને મગરની પાંપણ પર બેસી રહે છે, અને મગરના મુખમાંથી જીવ બચીને બહાર નીકળી જાય છે, ત્યારે તે વિચારે છે કે “મગરને મેટું બરાબર બંધ કરતાં આવડતું નથી જેથી આટલા બધા જીવ બહાર નીકળીને ભાગી જાય છે. આ સ્થળે હું હોઉં તે એક પણ જીવને ન જવા દઉં, એક પણ જીવ ન ખાના” તંદલિયે આ શૈદ્ર વિચાર કરવાથી કર્મબંધન કરીને સાતમી નરકે જાય છે. બોલવામાં વિવેક હશે, વ્યવહાર શુદ્ધ હશે–તે જીવનશુદ્ધિ સરળ ને સહજ બનશે. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | જીવન–ય દરેક ક્રિયા પાછળ દોય હોય છે. કીડાને પણ ધોય હોય છે, કે એક પાંદડા ઉપરથી બીજા પાંદડા ઉપર જવાનું. તેમ મનુષ્ય પણ વિચારવાનું છે કે “હું અહીં શા માટે આ છું? મારે શું કરવાનું છે? ક્યાં જવાનું છે?” આ વિચારણા હશે, તે જે તરફ જવાનું છે, તે પહેલાં નક્કી કરવાનું છે, અને નિશ્ચિત કરેલ ધ્યેય તરફ આગળ વધવાનું છે. સવારથી સાંજ સુધી જે કામ હું કરુ છું, તે બધાનું કારણ શું? તે પ્રશ્ન થાય એટલે તેને ઉત્તર મેળવવાને. આ આપણને પૂર્ણ બનાવે છે. સંસારની ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરીને સંચિત કરેલ શુભાશુભ કર્મનું ભાથું આત્માએ લઈને જવાનું છે. માટે પુરુષાર્થ કરવાને છે, ક્ષણે ક્ષણ મહેનત કરવાની છે. પરંતુ આત્માને અમર બનાવવા માટે જે મહેનત કરવી પડે તેને બદલે સંસાર વૃદ્ધિ માટે પરિગ્રહના પિટલા બાંધીએ છીએ. સત્તા, શ્રીમંતાઈ કે શાણપણને ગર્વ કર્મરાજા ક્ષણભરમાં ઓગાળી નાખે છે. પ્રભુની વાણી અહંકાર ટાળે છે અને “અહમ ને ઊર્ધ્વગામી બનાવી મરું બનાવે છે. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા તે આપણું જીવનનું, જીવનની ક્ષણે ક્ષણના પુરુષાર્થનું, પ્રવૃત્તિ ને પ્રગતિનું ધ્યેય મરું બનવા માટેનું હોવું જોઈએ. પરંતુ તેની પ્રશંસામાં આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ; આ જિંદગી ઝાંઝવાના જળમાં પૂર્ણ કરવાની નથી. જગત તે ભ્રમ છે, મિથ્યા છે. ત્રાજવાને કાંટે ફરતે હોય ત્યાં સુધી વજનનું ચોક્કસ માપ નીકળી ન શકે, પણ તે સ્થિર બને ત્યારે જ માપનું પરિણામ નીકળે છે. “હું કોણ છું ?”, “અહીં શા માટે આવ્યો છું? “કયાં જવાને છું?” “કયાંથી આવ્યા?” જતી વખતે સાથે કેણું આવશે?” આ બધું જાણવા મ ટે દોડાદોડી કરવાની નથી, તે માટે મનની સ્થિરતા, ચિત્તની પ્રસન્નતા, કાયાની સ્વસ્થતા, સ્વાધ્યાય, થાન, ચિંતન, મનનની જરૂર છે. રાગ-દ્વેષના બે પડળ વચ્ચે આત્મ પિલાઈ રહ્યો છે, તેથી છેડે સમય ભૌતિક સુખ મળે એટલે ધ્યેય પ્રતિ પ્રગતિ કરવાને બદલે સુખ, સમૃદ્ધિ, સંતાન, સત્તા અને વૈભવમાં મગ્ન બની જિંદગીને રાહ બદલી નાખીએ છીએ. તેને જ સત્ય રાહ સમજી જિંદગીના કેયડાને વધુ ગૂંચવીએ છીએ; અને ત્યાં અંત આવી ઊભે સંસારનું સાથે કાંઈ આવતું નથી કે કોઈ આવતું નથી. અંત સમયે મૂંઝવણની પરંપરા સર્જાય છે. તે તે વખતે જે જ્ઞાનદષ્ટિ હશે, તે મરણ પણ માણવા જેવું ૮૮ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા લાગશે. મરણના ઘરમાંથી અમરતા શેાધવાની છે. ત્યાંથી જિગીના અથ મળે છે. તે અથ પ્રાપ્તિ માટે ગુરુ પાસે જવાનુ છે. સમ્યક્ત્વી સુગુરુદેવ આપણા આત્માને તારી દે છે. આપણા હૃદયમાં સચવાયેલ છે, તેને દર્શાવે છે. જ્ઞાનથી ખૂલેલી આંખ તા ભવાભવ સાથે રહેવાની છે. ગયા ભવમાં સુકૃત કરેલ હશે, તેથી આપણા નખર મનુષ્યભવમાં લાગી ગર્ચા. હવે આ ભવમાં અનેકવિધ સુકૃત કરવામાં આવશે, તેા આત્માની ઉચ્ચ ગતિ થવાની. આ આત્માના ઊધ્વી કરણ માટે થાય તેટલું સહન કરવાનું. આ આત્મા ઉપર અનાદૅિકાળથી મેલ જામ્યા છે. તે મેલના પાપડા ઉખેડવા માટે ત્યાગ, તપ ને સંયમની જરૂર છે. આથી મન અધ્યાત્મમાં રંગાઈ જશે અને જીવન ષ્ટિ બદલાઈ જશે. ત્યારે થશે કે “મેાક્ષ એ તા મારા જન્મસિદ્ધ હક્ક છે.” આત્માને મુક્ત બનાવવાનું મારુ' ધ્યેય છે. તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ પી બેસવું તે હરામ છે. આવા કૃતનિશ્ચય બનીને “ આપ સ્વભાવમાં અવધૂ (અમ તું) સદા મગનમેં રહેના ” ધ્યેયની પૂર્ણતા થાય છે. ૫૯ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ધ્યેય-પ્રાપ્તિ ઉપાધ્યાય મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર”માં સમજાવે છે કે જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે, તેની પહેલાં ઓળખાણ કરવાની છે. લેક ધર્મની વાતે તે ઘણું કરે છે, પણ આત્માને સમજ્યા વગર કદી ધર્મ થતું નથી અને કદી મેક્ષ મળતું નથી. આત્માની ઓળખાણ થાય તે દરેક ક્રિયા ધર્મમય બની જાય છે. ત્યાર પછી જગત સાથે વ્યવહાર નિર્મળ બનશે. પથ્થરમાંથી મૂર્તિ ઘડનાર શિલ્પીને ધન્ય છે, તે સમજણપૂર્વક પથ્થરને ઘડે છે, તેની સાધના સફળ બને છે; તેમ અજ્ઞાનીને જ્ઞાની બનાવનાર ગુરુને ધન્ય છે. ગુરુને સમાગમ અને તેમનું સાનિધ્ય પારસમણિ સમાન છે. તેથી માનવી ‘વિભૂતિ” બની જાય છે. ગુરુની આજ્ઞા એ મંગળમય તત્વ છે. જેમ ટાંકણું ખાધા વિના પથ્થરમાંથી પ્રતિમા બનતી નથી, તેમ ગુરુના ઉપદેશ વિના દાનવમાંથી માનવ બનતે નથી. ગુરુને ઉપદેશ એ ડાયનેમિક ફેર્સ છે, તેથી ગતિ થઈ શકે છે. ગુ–આજ્ઞા એ રસાયણ છે. તેથી જગતને સામાન્ય માનવી અસામાન્ય બની શકે છે, તે પ્રભુતાને માર્ગે જઈ શકે છે, પ્રભુતાઈ પામી શકે છે. માનવમાં રહેલ દિવ્ય ૯૦ For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ તાનું અનેરું તત્વ ગુરુ–સમાગમથી બહાર આવે છે. આને માટે માનવે ગુરુ પ્રત્યે સમર્પણભાવ કેળવવો જોઈએ. ગુરુ પ્રત્યે અનન્ય પ્રેમ તેમ જ અવિહડ શ્રદ્ધા જોઈએ. દ્રોણચાચે એક્લવ્યને વિદ્યા આપવાની ના પાડી, કારણ કે તે ક્ષત્રિય ન હતું, શૂદ્ર હતું. પરંતુ તેણે સંકલ્પ કર્યો, ગુરુની પ્રતિમા બનાવી, પ્રતિમાને સાક્ષાત્ ગુરુ માની, તેમની આજ્ઞા મળે છે, તેમ કલ્પી વિદ્યા મેળવી, ને તે અજોડ બાણાવળી બન્યું. અહીં એકલવ્યને ગુરુ પ્રત્યે સમપણભાવ હતો. શ્રદ્ધા ને સમર્પણ શ્રેષ્ઠ સફળતા સહજ અપાવે છે. જીવનને પ્રગતિશીલ બનાવવું હોય તે ગુરુચરણની સેવા એક માત્ર ઉપાય છે. ગુરુ જ્ઞાન આપે છે, સ્વાધ્યાય દર્શાવે છે, ધ્યાનની પ્રક્રિયા પ્રગટાવે છે. આપણું આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તે શક્તિને પ્રગટાવવા માટે મનને પહેલાં તૈયાર કરવાનું છે, મનને નિર્ભય બનાવવાનું છે અને મનથી આગળ વધવાનું છે. આત્મા આનંદમય છે, શક્તિમય છે, શાશ્વત્ છે, દર્શનમય-જ્ઞાનમય છે. ભૌતિક વસ્તુમાં આમાંની એકે બાબત નથી. આત્માનું આનંદમયી તત્વ જંગલમાં મંગલ બનાવે છે, તેથી શેકનું કારણ રહેતું નથી. શેથી આર્તધ્યાન થાય છે, આધ્યાનથી કર્મ બંધાય છે. આત્મા અંગેનું જ્ઞાન For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ થાય તે આનંદ થાય. તેથી પ્રસન્નતા પ્રગટે. તેથી જ કહ્યું છે કે “પ્રભુની પૂજાનું ફળ એટલે ચિત્તની પ્રસન્નતા. આ માટે જ્ઞાનીની દષ્ટિ જેમાં પ્રેમનાં અમી ભરેલ છે, તે ઉપકારક ને કલ્યાણકારી નીવડે છે. આ અમીભરી દષ્ટિ આત્માની વિચારણા કરાવે છે. તે માટે ચિંતન, સંયમ અને સાધના સહાયભૂત થાય છે. આત્માનું સુખ અમી દષ્ટિ અપાવે છે. દષ્ટિના પાયાને મજબૂત કરવાને છે. ક્યાં જવું છે, તે પહેલાં નક્કી કરીને જ પછી ચાલવાનું શરૂ કરવાનું છે. એક વાર ચિંતનની કેડી લાધી પછી ધર્મ પાથેય સાથે લઈને આત્માએ પ્રયાણ કરવાનું છે. તે પ્રયાણ પ્રભાવશાળી, પ્રતાપશાળી, પ્રેમમય અને પ્રસન્નતાપૂર્ણ હશે અને તે પ્રમાણુ પરમાત્માની ઝાંખી કરાવશે. અને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશી રહેશે. આ માટે જ આત્માની ઓળખાણ આવશ્યક છે. તેની ઓળખ થઈ કે પછી જીવનમાં અવગતિની ઓટ આવવી અશક્ય બનશે અને ભરતીના ભવ્ય ભાવ સાથે ધ્યેયપ્રાપ્તિ થશે. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir × | સાચુંસુખ મેાક્ષનુ સુખ તે સાચુ સુખ છે, શાશ્વત્ સુખ છે. દેવતાઓનુ, સ્વર્ગનું સુખ તે સાચું નથી. ત્યાં પણ અશાંતિ છે, દેવાને પણ તે છેડવુ પડે છે. દેવા પૃથ્વી પર આવવા ઝંખે છે. પુણિયા શ્રાવકને આવું સુખ સહજમાં પ્રાપ્ત થઈ શકે તેમ હતુ, પણ ના, તેને તે મેક્ષ સુખની તાલાવેલી હતી. તે માટે તે પ્રભુના ચરણમાં સમર્પિત થઈ ગયા. મેાક્ષ સુખની પ્રાપ્તિ માટે આત્મા પર લાગેલ કર્મીમળને દૂર કરવાના છે, આત્માની શુદ્ધિ કરવાની છે, આત્માને શુદ્ધ સ્વરૂપમાં પલટાવવાના છે. આત્મા અનેક બન્ને અનત કાળથી સાથે રહેતા આવ્યા છે; હવે આપણે તે બન્નેને જુદા પાડવાના છે. 6 અનાદિકાળથી આ જીવ વાસનાના વર્તુળમાં વસવાટ કરેલ છે, તે વસવાટમાં વિકાર છે, વિકૃતિ છે, વિનાશ છે.' તે પ્રભુની વાણીથી સમજાય. આજે આપણા જીવ ઘડિયાળના લાલકની માફક રાગ ને દ્વેષ વચ્ચે ઝોલા ખાય છે. ૩ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ આજ મેરી નૌકા, કેન ઉતારે પાર. રાગ-દ્વેષ દે નદિયે, બહતી હૈ, બ્રમણ કરત ગતિચાર. રાગ-દ્વેષના પ્રવાહમાં જીવ ચારે ગતિમાં રખડી રહ્યો છે. તેને કિનારે પ્રભુવાણુના ઉપદેશને મળે તે તે બચી શકે. પ્રભુ આપણું નાવિક છે, અને છતાં આપણે અહમ ભાવને કારણે તેને નાવિક માન્યા નથી. આપણે નાવના સુકાની વીતરાગ છે, વીતરાગથી જ આપણે સંસાર સમુદ્રથી પાર ઊતરી શકીએ તેમ છીએ. પ્રભુ પ્રત્યે અનન્ય શ્રદ્ધાયુક્ત સમર્પણભાવ એટલે ડૂબતાને માટે લાઈફ બેટ. એક વાર દરિયામાં તેફાન જાગ્યું, ત્યારે એક ભાઈ પ્રભુ ધ્યાનમાં બેસી ગયા, આથી તેની પત્ની કહેવા લાગી કે, “અત્યારે ધ્યાનમાં બેસવાને સમય નથી, અત્યારે તે ડૂબવાને વખત આવે છે. ત્યારે તે વખતે પતિ હાથમાં રિલવર લઈને પત્નીને મારવા તાકી. પત્ની હસવા લાગી, કારણ કે પત્નીને ખાતરી હતી કે પોતાને પતિ તેને મારે જ નહીં. આવી શ્રદ્ધા પત્નીને પિતાના પતિ ઉપર હતી, તેવી જ શ્રદ્ધા તેના પતિને પ્રભુ પર હતી; અને પરિણામ એ આવ્યું કે તોફાન શમી ગયું, દરિયે શાંત થઈ ગયે. મનમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જોઈએ. મનમાં રહેલ કર્મને મેલને પ્રભુનાણુથી દૂર કરવાને છે. તે મેલ દૂર કરવા તપ, ત્યાગ, સંયમરૂપી સાબુ જોઈશે. ધીમે ધીમે તે મેલ દૂર For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા થતું જશે, દુર્ગણે ખરવા માંડશે અને આંતરિક આનંદ પ્રફુરી રહેશે. પછી સગુણે પ્રાપ્ત થશે અને આત્મા સગુણ બની જવાને. તે સદ્દગુણના પ્રકાશમાં જ જીવવાનું છે. તે પ્રકાશ આપણને પ્રભુના અક્ષય આનંદને આસ્વાદ કરાવશે. આ અભિનવ આસ્વાદ માટે ધર્મ કરવાને છે. ધર્મ આવતાં ભૂખ ને તરસ ભુલાઈ જાય છે. ખાવાપીવાને બદલે તપમાં રસ જાગે છે. ત્યાં આનંદના ઘૂંટડા ભરવા મળે છે. વધારે પસે અભિશાપરૂપ છે. પરિગ્રહની મૂચ્છ ઉતારવા માટે દાન છે. ધર્મ જીવનમાં આવશે ત્યારે “લેવાનું નહીં, પણ દેવાનું મન થાય છે. આવું દર્શન જેને મળ્યું છે, તે તરી જાય છે. પ્રભુની વાણું દુઃખમય જિંદગીને સુખમય બનાવે છે. તે તત્ત્વનું દર્શન થતાં જીવન મંગળમય બની જાય છે. દુઃખ જગતમાં નથી, પણ દષ્ટિહીન આપણે દુઃખને ઊભું કર્યું છે. જેની પાસે સાચું દર્શન છે, તેની દષ્ટિ હંસ જેવી છે; જ્યારે દર્શન વગરની દષ્ટિ ગળણું જેવી છે. ગળણીમાં કચરે જ ભેગો થાય છે. જેને દર્શન મળ્યું છે, તે આત્મા જીતી જાય છે. મંગળમય દષ્ટિ અર્જુન માળી જેવા ઘેર પાપીને પુણ્યાત્મા બનાવે છે– આવી મંગળમય દષ્ટિ સાચું સુખ આપે છે. જૈન અને જન ધર્મ. જન”ની ઉપર બે પાંખે આવે ત્યારે તે “જન” બની જાય છે, બે પાંખથી ઉડવાની શક્તિ આવે છે. જેમ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ આકાશમાં ઊડતાં પક્ષીઓમાં કઈ ભેદભાવ નથી, તેમ જાતિના ભેદ વિના કોઈ પણ “જિન” “જિન” બની શકે છે. પ્રભુ મહાવીર સ્વામીજીએ પરમ ઉત્કૃષ્ટ કેટિની ભાવનાથી અશાંત જગતને શાંત કર્યું છે, કલહમાં કમળતા. પૂરી છે, વિવાદમાં સંવાદિતતા પૂરેલ છે કોઈ પણ બાબતને અનેક દષ્ટિકોણથી સમજવા પ્રયત્ન થાય તે વેરભાવ તે મૈત્રીનું ઝરણું બની જાય, વિરોધને બદલે અનુરોધ થાય. આ ઉત્કૃષ્ટ ભેટ છે સ્વાદુવાદની. સ્વાદુવાદ એટલે શું ? સ્વાદુવાદ એટલે સામાની આંખને આપણી બનાવીને જુએ અને આપણે વાતને બીજે સમજી શકે તેટલી સહિઘણુતા કેળવવાની. આથી જીવન ધન્ય ધન્ય બની જાય છે. તેમાં વિચારને પરિઘ વિસ્તૃત બનાવવાનું છે. તપશ્ચય એ કાંઈ લાંઘણ નથી, પરંતુ જીવનશુદ્ધિનું પરમ અંગ છે. જ્ઞાન તે સત્યને શેધવાને અનુપમ પ્રકાશ છે. સંયમ આત્માને મુક્તિ અપાવે છે. સ્યાદવાદને અર્થ ન સમજાય તે વ્યવહાર લુષિત બની જાય છે. “આત્મા” અંગે બોલવું તે સરળ છે, પણ તેની સાથે સદ્વ્યવહાર રાખ તે જુદી વાત છે. વિશ્વ સાથે મૈત્રી, પ્રમેહ, કારુણ્યાદિપૂર્વક સદ્વ્યવહાર રાખવાને છે. ભૂલનું પરિણામ શરીરને ખમવું પડે છે. આત્મા તે અમર છે. મૃત્યુ વખતે તે અમરતાને વિચાર કરવાને છે. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ સારી વસ્તુ સરકતી જાય છે અને ખરાબ વાતને ધકેલી મૂકવાની છે. સારું બેલતાં પાંચ મિનિટ નથી આવડતું, પરંતુ કેઈનું બૂ૨ કલાક સુધી બેલી શકીએ છીએ. એક સારે માણસ દેશને આબાદ કરી શકે છે, ખરાબ માણસ તેને બરબાદ કરી મૂકે છે. આત્માની વાતે પરમાથી બનાવવા માટે છે. આ માટે અનેકાંતવાદની જરૂર છે. અહિંસા અને અનેકાંતવાદ-એ બે જૈન ધર્મના એકમેવ સિદ્ધાંત છે. કેઈના દર્દ–દુઃખને આપણું સમજવું. “જન’ પર જે બે પાંખ છે, તેમાં એક છે આચારની અને બીજી છે વિચારની. તે બન્નેના સમન્વયથી આત્માને અનંતમાં લઈ જવાનું છે. અહિંસા જીવનમાં અને અનેકાંતવાદ વિચારમાં રમી રહેવા જોઈએ. આ બંને પાંખથી જીવનને ઊર્ધ્વગામી બનાવી અન્યના શ્રેયાર્થે જીવવાનું છે. કાળ આપણું રાહ જોતું નથી. વધારે કીચડ અને ઓછું પાણી હોય તે ત્યાં હાથી ખૂંપી જાય છે, પરંતુ એ છે કીચડ અને વધારે પાણી હોય તે તે કાદવમાંથી નીકળી કિનારે પહોંચી જાય છે. મેહ અને મુનિમાં આ તફાવત છે. વૃક્ષ પર પાન, ફળ, ફૂલ હેય તે પક્ષીઓ કિલ્લોલ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા કરે છે, પણ તેના અભાવ થતાં કોઈ ફરકતું નથી. જ્યાં સુધી થનગનતી યુવાની છે, ત્યાં સુધી ભાગ ભાગવવા ગમે છે, પણ યુવાનીની શક્તિ વૃદ્ધાવસ્થામાં ક્ષીણુ થવા લાગે છે ત્યારે જીવન રાગથી ઘેરાય છે, અને આનંદ આપતા, ભાગ ત્રાસરૂપ બને છે. આ શરીર અશુભ વધુ વિચારાથી ઠાંસી ઠાંસીને ભરેલ છે, વિચારે તે ઓઈલરમાં રહેલ વરાળ સમાન છે, તેનેા ભરાવા થતાં બેઈલર ફાટી જાય છે. આવુ જ શરીરનું છે, આ ધુ સ્યાદ્વાદથી સુંદર સમજાય છે. વિદ્યાના અભ્યાસ કરીને નમ્ર મનવાનું છે. જેમ જેમ ફળ આવતા જાય તેમ તેમ તાડ ઊંચું થતુ જાય છે, પશુ આમ્ર નમતું જાય છે. આમ આમ્ર મધુર છે. તાડ માધ્ય છે. જ્ઞાન આવતાં અભિમાન દૂર થાય અને વિનય, વંદન, નમન આવે છે. ઘણાં બિંદુઓના સંગ્રહ એટલે સિધુ છે. પૈસાઆના સંગ્રહ તે રૂપિયા બની જાય છે, નાની નાની વાતાથી પણ ચેતીને ચાલવાનું છે. નાનકડી ભૂલ પણ મહાન ભય કર પરિણામ લાવે છે. તે માટે તમારે જે આગળ વધવુ હોય તે તમારી જાતને તપાસતા રહેા. કોઈના કહેવા પ્રમાણે વર્તવું, તેને બદલે આત્મશ્રેય માટે આત્મા જે અને જેમ કહે તેમ કરવાનું છે. વત માન જીવન સુંદર મનાવવાન ૐ છે. તમધ્યાન તમારે રાખવાનું છે. ૯૮ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રેરણા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મવિશ્વાસથી આગળ વધવાનુ છે. જાગૃત અને એકાગ્ર બનીને જ નાનું કે મોટુ કામ કરવાનું છે. એક સિદ્ધાત્મા પેાતાની પાસે સુવણુ સિદ્ધિ કોઈ ચાગ્ય વ્યક્તિને આપવાની છે. ફરતાં ફરતાં તેને કોઈ ચેાગ્ય વ્યક્તિ, ખાનદાન વ્યક્તિ મળતી નથી. એકાદ ચાગ્ય વ્યક્તિ તે માટે જણાતાં સાધુ જણાવે છે, તે તે ના પાડે છે. ખૂબ આગ્રહ થતાં તે ભાઈ એ બાવાજીના ચીપિયા લઈ પેાતાના કપાળે અડકાડથી અને તે સુવર્ણ ના બની ગયે. આ બતાવે છે કે તેણે સચ્ચાઈ, ખાનદાની પેાતાના જીવનમાં ઉતારી હતી, પેાતાના ચિત્તને સંયમિત બનાવ્યું હતુ. તેણે પેાતાના જીવનધ્યેયના ચાર પાયા દર્શાવ્યા : પાપારમાં અખંડ પ્રામાણિકતા, પત્ની પ્રત્યે અણીશુદ્ધ સંયમ, મિત્રોના હૃદયમાં નિષ્કપટ મિત્રતા અને જીવન પ્રત્યેના વ્યવહાર નીતિમય ને સરળ, બટકતા ચિત્તને વશ કરવાનું છે. પ્રબુદ ન કરતી વખતે પ્રભુમાં લયલીન બનવાનું છે. ધ્યાન ધરતી વખતે પંચપરમેષ્ઠિમાં મગ્નતા કેળવવાની છે. મૈત્રી ભાવનાની પ્રાર્થના કરતી વખતે દેહના આણુએ અણુમાંથી શુભ-શુદ્ધ વિચારાના નિષ્ક કરવાના છે. આથી માનવનું મન નિર્મળ, પવિત્ર, શુદ્ધ ને સરળ અને છે. તે વખતે જે સુખ પ્રગટે છે, તેના આહલાદ સ્વને તથા પરને પ્રસન્ન મનાવે છે. માટે જે કાર્ય કરો તે નમ્રતાપૂર્વક કરો, સચ્ચાઈના રણકારથી ને આંતરિક પ્રસન્નતાથી કરે. પ્રત્યેક શુભ પ્રવૃ દ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ ત્તિની જાગૃતિ આત્માનો ઉદ્ધાર કરે છે. આત્માને ઊંડા અંધકારમાંથી ઉચ્ચ પ્રકાશ તરફ લઈ જાય છે. ધ્યાન રાખજો કે આત્મા ક્રિયા માટે નહીં, પણ ક્રિયા આત્મા માટે છે. એક વાર આત્માની ઓળખાણ થઈ કે પછી કર્મની નિર્જરા જ થવાની. દેહને સદુપ્રયેાગ જીવનમાં દરેક પળે કર્યા જ કરવાનું છે. મહાવીરે ગૌતમને કહ્યું : ગૌતમ મા પ્રમાયએ.” આજે માનવી સ્વદેહને ઉપગ ભૌતિક શક્તિ ધારવા માટે વિકસાવવા માટે કરે છે, અને આધ્યાત્મિક શક્તિને શેષહીન બનાવે છે. સર્જન કરતાં સંહારમાં ઓછી શક્તિ વપરાય છે. સર્જન શાશ્વત રહે છે. સંહાર ક્ષણજીવી બને છે ઈન્દ્રિયની વિઘાતક ને વિનાશક શક્તિએ અપાર છે. તેમાં લપટાયા તે અનેક ભવના ચક્રાવામાં ચીત્યારે પાડતા વડવું–રખડવું પડે છે. અભ્યાસથી, અનુભવથી આધ્યાત્મિક જ્ઞાનનાં બિંદુઓ સંગ્રહિત કરી સાગરસમ બની, તેમાં એકગ્રતા–લીનતાતન્મયતા તે આત્માને ઉચ્ચ શિખર પ્રસ્થાપિત કરે છે. | દર્શન, જ્ઞાન અને ચારિત્ર માટે અક્ષતની ત્રણ ઢગલીઓ કરવાની છે. છેલ્લે “સિદ્ધશિલા” અર્ધ ચંદ્રાકાર બનાવવાની છે. આમાં ૧૦૮ અક્ષત હવા જરૂરી છે. પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણેનું ત્યાં સ્મરણ થાય છે. ૧૦૦ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ભાવના તે ભવતારિણી છે. તેથી ભવસાગર તરીને એકમેવ સ્થાન–સિદ્ધ શિલાએ સિદ્ધોમાં સિદ્ધરૂપ બની જવાનુ છે. ત્રણ ઢગલી પર શકય તેટલું ઉત્તમ મૂલ્યવાન નાણુ મૂકવુ જોઈ એ અને છેવટે અખંડ ફળની પ્રાપ્તિ માટે અખંડ ફળ પ્રતીક રૂપે મૂકવાનાં છે. સિદ્ધગતિ સિવાય અન્ય ચાર ગતિમાં ઈયાં છે. કમ નાં જાળાં છે, વિષય-કષાયના કારમા કેર વર્તે છે. રૂપીદેહને જોવાના નથી પણ અરૂપી આત્માને જોવાના છે. રૂપીને ચાહવામાં અનંતા ભવા ગયા હવે અરૂપીની ઢોસ્તી કરવાની તાલાવેલી જાગવી જોઈ એ. સમાન શીલ, વિચાર અને વનથી બન્ને સમાન આત્મા–ચિત્ત અને સભૂતિના પાંચ ભવ સુધી સાથે ઝૂલે છે. પણ જ્યાં આદશ, પ્રેમ, ભક્તિ-દૃષ્ટિ બદલાતાં બન્નેના સથવારા તૂટી જાય છે. નિયાણુ ખાંધવાથી સભૂતિ બ્રહ્મદત્ત ચક્રવતી બને છે ને ચિત્ત શેઠના પુત્ર અન્યા. પૂર્વની આરાધનાથી જ આ ભવમાં આપણે આરાધના કરી શકીએ છીએ. જીવા સંસ્કારના ઘડતરમાં જ ઘડાય છે, અને પ્રભુની વાણી તેમના પર રસાયણુ જેવુ કાર્ય કરે છે. સંસ્કાર તે જનમ જનમથી સાથે આવે છે. જીવમાં સૌથી વધુ સંસ્કાર ખાવાના હાય છે. આહાર સત્તાને જીતવા માટે તપ, ત્યાગની ખૂબ જરૂરી છે. ધજા ૧૦૧ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ ફરકતી જોઈને જાતિસ્મરણ થયું અને ચિત્તે પિતાને પૂર્વ ભવ જે પછી બ્રહ્મદત્ત ચક્વત મુનિને શેધવા જાય છે. અને મળતાં છેલ્લા ભવમાં વિયોગ થવાનું કારણ શોધે છે. જ્ઞાન અને તપમાં રમતા મુનિનું સુખ અનંત હતું. કામના કીચડમાં ખૂંપેલાને તે ક્યાંથી સમજાય? સંસાર એ તે નાટક છે, અને આ બધાં બાહ્ય રૂપ છે. કોઈવાર જીવ ચક્રવતી બને છે, તો કોઈવાર ભિખારી. જીવ જ્યાં જાય છે, ત્યાં પિતાનાં કર્મબંધન જ લઈ જાય છે. એક વખત જેને ધકેકે ચઢવું પડતું હતું, તે આજે સ્વાગતસન્માનને અધિકારી બને છે. પોતાનાં બધાં પુણ્યને ભેગવી નાખવાથી જીવ મૃત્યુના જડબામાં જાય છે, ત્યારે કઈ બચાવી શકતું નથી. ન ભાઈ કે ન ભાર્યા. મૃત્યુ વખતે આપણે એક્લા બનીને જવાનું છે. પડછાયાની માફક આપણું કર્મો આપણી સાથે જ આવે છે. હજારે ગાયે માં ગાય પોતાના વાછરડાને શોધી કાઢે છે, તેમ હજારે માનવીમાંથી કર્મ જીવને પકડી લે છે. આવા કર્મસત્તા બિચારા જીવ પ્રત્યે કરુણ દર્શાવવાની છે. જ્ઞાનદાન, અભયદાન તે અન્નદાન કરતાં ચઢિયાત છે. તપશ્ચર્યાની અનુમોદના કરવાની છે, માટીને પાર જેવું આપણું મન છે. તેને તપથી શુદ્ધ કરવાનું છે, બાંધવાનું છે. ૧૦૨ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ ખાવામાં હિંમત નથી જોઈતી-પણ તેને ત્યાગ કરવામાં હિંમત જોઈએ છે. ચિત્તને મળ્યું અને છોડી પણ દીધું. પછી બ્રહ્મદત્તને પ્રતિબંધ કરે છે. બ્રહ્મદત કહે છે : “મધની મીઠાશ અને ચીકાશ માખીને લાગી ગઈ છે, ઊડવું છે, છતાં ઊડી શકાતું નથી.” કદાચ ન ઊડી શકાય, તે ફડફડાટ થયા વગર રહે નહીં. માટે મહ તથા અજ્ઞાનને ત્યાગ કરવા માટે જીવનભર પુરુષાર્થ કરવાનો છે. સદાચાર જે વ્યક્તિ જીવિત હોવા છતાં પરોપકાર કરતી નથી તે મરેલી જ ગણાય છે. જે વિદ્યા પ્રાપ્ત કરતો નથી તે આંખ હેવા છતાં અંધ છે. ધનવાન હોવા છતાં જે બીજાને મદદ કરતા નથી તે દરિદ્ર છે. જે પુરુષ હેવા છતાં પુરુષાર્થ કરતું નથી તેની સદાને માટે દશા બેસે છે. 103 For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * પૂજાની પવિત્રતા જીવનને સમતુલ રાખી આવેલ અશુભ વિચારેને દેશનિકાલ કરી, શુભ વિચારોને પ્રવેશ આપે છે. ઘડિયાળને એક સ્ક અનેકને વ્યવસ્થિત ફેરવે છે, તેમ આત્માની સમતા, શુદ્ધ ભાવના, માનવતાની મહેંક અનેકના જીવનના ચક્રને ગતિમાન કરે છે. સારા ને નીરોગી પ્રત્યે દરેકની મહેર નજર હોય છે, રોગીને લકે અવગણે છે. તિરસ્કારે છે, પણ ડોકટરે તેવા રેગી પ્રત્યે કરુણાનું પીયૂષ છાંટે છે; આ પ્રમાણે સમ્યફવધારી આત્મા ભૌતિક રાગ-દર્દથી પીડાતા પ્રત્યે કરુણાનાં વહેણ વહાવે છે, તેની પ્રત્યેક ક્ષણ સુખમય ને શીતળ બનાવે છે. આવા આત્મશુદ્ધિ આત્મા બ્રહ્મચર્યના બેનમૂન બળ મેળવી, માનસ દુઃખથી પરિવૃત્ત થયેલ આત્મા પ્રતિ પ્રસન્નતાપૂર્વક પ્રેમનું પાધેય પીરસે છે. બ્રહ્મચર્યની સમજણ ને સાધના આત્મમૈત્રી સાધે છે. પ્રભુપૂજન અષ્ટ પ્રકારે કરવાની છે, તેથી આત્મા નિર્મ, પવિત્ર, પ્રસન્ન થાય છે. હવણની પૂજા આત્માને નિર્મળ બનાવે છે. તેથી વખતની અસર મન પર જાદુઈ થાય છે. સીતાને પાઠ ભજવતી ૧૦૪ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ નટીને જોતાં આપણને તે રામાયણની સતી સીતા મરણમાં આવી જાય છે. હું દેહરૂપ નથી, આત્મસ્વરૂપ છું, મારા પર કર્મનું આવરણ આવી ગયેલ છે. તેને દૂર કરવા પ્રભુને અભિષેક આવશ્યક છે.” ચંદન પૂજા–ચંદનથી શીતળતા અને સૌરભ મળે છે, તે પિતે ચંદન બળીને સૌરભ આપે છે. પિતે ઘસાઈને અન્યને શીતળતા આપે છે. આમ ચંદનની પૂજા કરતાં આ ભાવ આત્મસાત કરવાને છે. આત્માને સ્વભાવ આનંદમય છે અને ક્રોધી સ્વભાવન ક્ષણે ક્ષણે શાંત કરવાને છે. પિતાની પત્નીને ક્રોધમાં શેરડીને સાંઠાને માર ખાતાં તુકારામ નાચી ઊઠયાં, કારણ કે પિતાના અશુભ કર્મોને ભસ્મીભૂત કરનાર પિતાની અર્ધાગના હતી ! બંધ ઓરડામાંથી દુર્ગધ ને અંધકારનું વિસર્જન થાય, ત્યારે સુગંધ ને પ્રકાશ ત્યાં વલસી રહે છે, તેમ ધૂપથી મનમાં અંતર્ગત રહેલ દુર્ગધીને દૂર કરી સુગંધમય આત્મા બનાવે છે. પ્રભુને શ્વાસોશ્વાસ કમળ સમાન હોય છે. તેમ કઃપવાને છે, લોકોત્તર સમજવાનું છે. તે બને છે પુષ્યથી. ફક્ત પાંચ કેડીનાં પુષ્પો ભાવપૂર્વક, કુમારપાળે ચઢાવ્યાં ને તેથી ૧૦૫ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ બીજા ભવમાં અઢાર દેશનું રાજ્ય પ્રાપ્ત થયું. એ મહાન છે. આ બતાવે છે કે “મારા જીવનને પુષ્પ જેવું સુકમળ ને સુવાસિત બનાવી તારા ચરણે ચઢાવું છું. જીવનને કઠોર બનાવવું નથી. જીવનને સૌંદર્યમય સુકમળ, અને પરમ સુવાસિત બનાવવવાનું છે. દીપક પૂજાથી એ ભાવનાનું કે મારી અનાદિની અજ્ઞાનતા તારા જ્ઞાનરૂપી દીપકથી દૂર કરીને જીવનને દેદીપ્યમાન બનાવવું છે. ધૂપથી એ ભાવના ભાવવાની છે કે ધૂપ ઊર્ધ્વગામી બને છે તેમ આત્મા ઊર્ધ્વગામી બની સિદ્ધશિલા પર સિદ્ધમય બની જાય. અક્ષતપૂજા વખતે ભાવવાનું કે “દેહ વિનાશી હું અવિનાશી.” અક્ષતપૂજા કરતાં અખંડ અક્ષતની માફક આત્માને એક, અનન્ય, અખંડિત પરમાત્મા બનાવવવાને છે. નૈવેદ્ય પૂજા વખતે ભાવનાનું કે આવા અનેકવિધ આહાર કરી આત્માને ચાર ગતિમાં રખડાવ્યો હવે મારે જોઈએ છીએ “તારા જેવું અનાહારી પદ એટલે સિદ્ધ પદ” ૧૦૬ For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 4. સૌ સાધન બંધન બન્યાં. વધારે પડતાં પુગલનાં સાધને જીવનને વધારે ભારે બનાવે છે. જવાબદારીવાળે માણસ ગુરુની પાસે જઈ શકતો નથી. માણસ પોતાની મેળે જ જવાબદારીઓને વહેરે છે. પશુના ભવમાં તમે જ્ઞાન નહીં મેળવી શકે. નરકના જી અવધિજ્ઞાનથી જાણી શકે, પણ આરાધના ન કરી શકે. દેવતાનાં સુખ વધારે પડતાં છે, અને તેના અતિરેકમાં તેઓ આત્માને ભૂલી ગયા છે. ફક્ત મનુષ્યભવ જ એક એવે છે, કે જ્યાં તે ભવમાં જ આરાધના થઈ શકે છે. કઈ જાનવરને ખીલેથી છૂટું કરે, તે તે ગેલમાં આવી જશે. પક્ષીને પિંજરામાંથી બહાર ઉડાડી મૂકો, કેવા આનંદ તેના મુખ પર વિલસી રહે છે? ફક્ત મનુષ્ય જ એક એવે છે કે જેને બંધન છોડવું ગમતું નથી. આ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે વિવેક-જ્ઞાનની આવશ્યકતા છે. વિવેક–જ્ઞાન વિના જીવનશુદ્ધિ નથી. આત્માનું જ્ઞાન થાય ત્યારે ઇન્દ્રિયો બારી-બારણાં જેવી લાગે છે. આત્મા એ dustbin નથી–કચરાપેટી નથી કે જે તે ખરાબ જ ભરવું ! ૧૦૭ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા સજજન-જ્ઞાની માણસ કદી પિતાની પાંચે ઇન્દ્રિયને અશુદ્ધિ પ્રત્યે જવા નહીં દે. તે પોતાની આંખથી ખરાબ જેતે નથી. આંખથી કામ પ્રવેશે છે. કામથી હદય મલીન થઈ જાય છે. આંખ અવગતિ અને ઉન્નતિનું કેન્દ્રીય મથક છે. તે ઊર્ધ્વગામી બનાવી શકે છે, તે જ રીતે અગામી પણ બનાવી શકે છે. આંખ તે જીવનની ત છે. આંખ ઉપર તે વિવેકની જાળી રાખવાની છે, જેથી અશુદ્ધિ લેશ માત્ર અંદર પ્રવેશી ન શકે. માર્ગ જોયા વિના ચાલી શકાતું નથી ત્યારે તે ન જેવા લાયક જેતે નથી. સંસારને સારી દષ્ટિથી જુઓ તે જીવન સુંદર બની જશે. અશુભ, ગલીચ, કામવૃત્તિ ઉશ્કેરે તેવાં, મનમાં ઉશ્કેરાટ કરે તેવાં દૃશ્ય જુએ તે જીવન ઉંદર જેવું અનિષ્ટ બનશે. આંખ જેવા માટે છે, નયણા માટે છે, જીવનની શુદ્ધિની રક્ષા માટે છે, સંત અને પ્રભુનાં દર્શન કરવા માટે છે, આ શુભ દૃષ્ટિથી જ્ઞાનવારિનું પાન કરી આત્માને તારવાને છે. આંખ પર પિચઢાંકણ છે, પણ કાન ઉપર ઢાંકણું નથી. પરિણામ એ આવે છે કે ભૂલી જવાની વાતે યાદ રાખીએ છીએ અને યાદ રાખવાની વાતે ભૂલી જઈએ છીએ. વ્યાખ્યાનની અમૃત તુલ્ય વાણી બીજે દિવસે ભૂલી જવાય છે ને કેઈનું કડવું વાકય જીવનભર યાદ રાખીએ ૧૦૮ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ છએ. સુખી થવું હોય તો ખરાબ વાત ભૂલી જાવ. પ્રભુની વાણીને એક પણ શબ્દ આત્મસાત્ થઈ જાય તે જીવન ધન્ય થઈ જાય. રેહિયારને તેના પિતાએ કહ્યું હતું : “તું કદી પ્રભુ મહાવીરની વાણી સાંભળીશ નહીં” કારણ કે પિતાને ખબર હતી કે પ્રભુની વાણી સાંભળશે તે આ ચેરીને ધંધે છોડી દેશે. બાળકને સવારના નવકાર-મંત્ર ગણવાની ટેવ પાડો. આ ટેવ આગળ જતાં મન પર અદ્દભુત અસર કરશે. તે બાળક મનુષ્યભવ મેળવીને જૈન ધર્મ પામીને કાંઈક ઉત્તમ લઈ જઈ શકે છે. જ્યાં હૃદયમાં નવકાર મંત્રનું રટણ થતું હોય ત્યાં પાપને સંચાર થઈ શકતો નથી, અને જીવનમાં પરિવર્તન થઈ જાય છે. એક વાર બન્યું એવું કે પ્રભુની વાણી વહેતી હતી, ત્યાં કાનમાં આંગળાં નાખી, રોહિણેય ચેર પસાર થયું. પણ ત્યાં વાગ્યા પગમાં કાંટો ! ન ચલાય અને ન ઊભા રહેવાય! કાંટા પગમાંથી કાઢવા માટે કાનમાંથી આંગળી કાંટી કાંટો કાઢશે તે અલ્પ ક્ષણમાં પ્રભુની વાણી તેના કાને પડી અને જીવન પ્રગતિ પંથે ચઢયું. પપમાંથી કાટ કાઢતાં કાઢતાં રહિયારના કાને ૧૦૯ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ત્રણ વા પડી ગયાં: ૧. દેવની માળા કરમાય નહીં, ૨. દેવના આંખની પાંપણ મટકાય નહિ. ૩. દેવ જમીનથી અદ્ધર ચાલે. આ ત્રણ વાકથી તે કેદમાં પકડાય નહીં, અને ધર્મનું સ્મરણ કરીને તરી ગયે. કાન આવું શ્રેય સાધક સાંભળવા માટે છે, લોકેની નિંદા સાંભળવા માટે નહિ, પણ શ્રુતજ્ઞાનને આસ્વાદ કરવા માટે છે. જેટલું સાંભળીએ છીએ, તે અજ્ઞાત–મન (SubConscious mind)ની અંદર ભરાઈ રહે છે ને તે પ્રસંગ આવે બહાર આવે છે. સારુ જેવાનું અને સારું સાંભળવાનું ગયું એટલે માનવીનું અવમૂલ્યાંકન થયું છે. અને પુદ્ગલેનું મૂલ્યાંકન વધી ગયું છું. તેથી આજે માનવી પુદ્ગલના પરિગ્રહ માટે દોટ મૂકે છે, અને અંતે નિરાશા ને નિસાસા મેળવે છે. માનવમાં માનવતા છે, તે માનવતા પ્રતિ બીજા માણસને આદર હવે જોઈએ. રાણા પ્રતાપ ખાતર ભામાશાએ પિતાની બધી જ સંપત્તિ આપી દીધી હતી. માનવ આત્મા ઘતિ જે આદર, દયા, અનુકંપા હેવાં જોઈએ, તેને ઉકેલવાની શક્તિ નથી અથવા તે ઉકેલવાનું મન થતું નથી. આ માનવભવ કેટલે દુર્લભ છે? જ્યારે ૮૪ લાખ જીવાયોનિમાં ખૂબ જ પુયાઈ ૧૧૦ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રણ ભેગી થાય, ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે અને આ મનુષ્યભવમાં જ આત્માને ઉદ્ધાર થઈ શકે છે આત્મા પરમાત્મા બની શકે છે. બાકી તે દેવગતિ, નારકગતિ, અને તિર્યંચ ગતિમાં આત્મા શટલ કોક જે–આમ તેમ રગદળાતે રહે છે. આ મામલે માનવભવ દુર્લભ છે, તે દુર્લભ સદુઉપગ કરતાં ન આવડે તે મરણને સમયે મૂંઝવણના મહેરામણમાં જવું પડે છે. જિંદગીને પુષ્પ સમાન બનાવવાની છે. સૌંદર્ય અને સૌરભ આપી સાંજ પડતાં ખરી જવાનું છે તે પ્રમાણે વિશ્વને મૈત્રી, પ્રેમ, અનુકંપા, રૂપી સૌરભ બક્ષીને જીવનની સંધ્યાએ ખરી જવાનું છે. પહાડી પ્રદેશમાં અનાર્ય કેને ધર્મોપદેશ કરવા ક્ષેમંકર નામના સાધુ તૈયાર થયા, ત્યારે ગુરુએ કહ્યું: “ત્યાં અતિ દુઃખ સહન કરવું પડશે, ખાવાનું પૂરતું ન મળે, અતિ કઠણ માર્ગ હેવાથી જીવન નના પચીસ વર્ષ ઓછાં થઈ જશે.” ત્યારે ક્ષેમંકરે ફૂલની તરફ દૃષ્ટિ નાખી, ને મને મન સમજાવ્યું કે તેઓ ફૂલની માફક સુવાસ આપીને ચાલ્યા જશે.” જ્યાં પરિગ્રહ છે, પુદ્ગલને સંગ્રહ છે, ત્યાં જીવન કલહમય છે, ત્યાં અશાંતિ અને અસંતોષ છે. તેથી જિંદગી ટૂંકી થઈ જાય છે, માટે જેટલું છે, તેટલું સમતાપૂર્વક શાંતિપૂર્વક જી. રસ્તામાં કાંટા ઉગાડવાના નથી. પ્રભુ ૧૧૧ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા મહાવીરે પૂર્વભવમાં આપેલ દુઃખને કારણે ઉપસર્ગો સહન માટે આપણા અસ્તિત્વને વિચાર કરવાનો છે કે I am none, none is mine. આવી હળવાશ જીવનને ઉર્વગામી બનાવશે. પરંતુ કાનમાં કચરો ભરે, આંખેથી કચરા જેવુ જુએ અને હૃદયમાં ભરે, તેનું પરિણામ વિકૃત આવ્યા વિના રહે જ નહીં. માણસ માંદો પડે છે, તેનું પહેલું કારણે તેનું મન અથવા મગજ બગડે તે છે, પછી પેટ બગડે છે અને ખાધેલું પચતું નથી, તેથી કબજિયાત થવાથી શરીરમાં ભયંકર રેગે ઉત્પન્ન થાય છે. માટે જીવનમાં ખરાબ વાતને લાવવાની નથી, વિક૯પ કરવાના નથી પરંતુ આંખ ને કાન પર વિવેકની જાળી રાખીને હિતકારક ને અંદર ભરીએ, તે હૃદય, મન, મગજ હળવાફૂલ જેવા બની, આત્માને સ્વસ્થાને જલદી લઈ જાય છે. ૧૧૨ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir x | માનવ માત્ર, દયા પાત્ર માનવ ધારે છે કાંઈ અને પામે છે કાંઈ જુદું જ, ારણ કે માનવ કર્મને વશ છે. સારા નરસાં કર્મ માણસને સુખદુ:ખની પ્રતીતિ કરાવે છે. જીવ કમ સત્તાના દર દમામ નીચે જીવી રહ્યો છે. ડીક પ્રતિકાતા આવી, કે જીવ આત્ત ધ્યાનમાં પડી જાય છે. ઈષ્ટને વિયે. અને અનિષ્ટને સંગ થતાં આર્તધ્યાન થાય છે. રોગ, શોક, ચિંતા, વિકપાદિ આર્તધ્યાન છે. તેથી તિયચપા પ્રાપ્ત થાય છે. એ નિશ્ચિત સમજજો કે આ જગતમાં કઈ કઈને દુઃખી કરી શકતું નથી, પણ તેવા સંજોગે ઉપસ્થિત થવાનું કારણ કમ છે. પ્રભુને ચારે કર્મોને ક્ષય થયેલે હેવા છતાં બધા જ સંજોગો પ્રભુને અધીન ન હતા. જેને અનુકૂળ ન હોય તો મનને એવી રીતે કેળવવાનું કે તે મન સંજોગને અનુકૂળ થઈ જાય. તે માટે મનને પ્રભુભક્તિ. સ્વાધ્યાય. ચાન, ચિંતનમાં જેડી દો. ત્યાર પછી આવનાર પરિષહ હસતાં હસતાં ભેળવી શકાશે. ઝરૂખામાં ઊભેલ બહેને પિતાના ભાઈ મુનિને જતાં ૧૧૩ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ જોઈને બોલે છે કે “એમનું શરીર પહેલાં કેટલું સુંદર હતું, ને આજે કેટલું સૂકાઈ ગયું છે.” આ શબ્દો રાજા એટલે તેના પતિના કાને પડ્યા. બસ, રાજાનું મન શંકાથી ઘેરાયું ને સુભટોને હુકમ કર્યો : “આ યુવાન સાધુની ચામડી ઉતારી લાવે.” પેલા આજ્ઞાધારક સાધુ પાસે ગયા ને રાજાની આજ્ઞા ફરમાવી, તે સાધુએ કહ્યું: “હું તૈયાર છું.” દુઃખ આવે ત્યારે અશુભ કર્મની મલિનતા છેવાય છે, તેમ માની હસવાનું છે, ચિત્તમાંથી ચિંતા કાઢી નાખવાની છે. સાધુ કહે છે: “હું યુવાન હોવા છતાં કૃશ છું, દુર્બળ છું. મારાં હાડકાં અણીદાર છે, ચામડી ઉતારતાં, તમારી છરી તમને ન વાગી જાય તેને ખ્યાલ રાખજો.” - સાધુએ તન કસાઈને સેપ્યું ને મનને અરિહંતને સેપ્યું. અહિતે જ જવાબ ! આમ સાધુએ પોતાના મનને સાધનાથી તૈયાર કર્યું હતું. सिद्धे शरणं पवश्वामि । साहु शरणं पवश्वामि । केवली पनत्तं धम्म શરણં પ્રવામિ અને આમ ચામડી ઉતરતાં સાધુ પ્રભુ શરણે જઈ બેઠા. સાધુએ સહનશીલતા કેળવવાની છે અને સિદ્ધ કરવાની છે. દુષ્ટની સામે સૌજન્ય ને સહનશીલતા દર્શાવવાનાં છે. એક વાર પ્રભુને શરણ જાવ, તે તે તરણ બની રહેશે. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા પરિષદ્ધ ખમવા માટે તન કરતાં મનને મજબૂત મક્કમ મનાવા, કારણ કે મન તન ઉપર સત્તા ચલાવે છે. મનમટ મૌન બની ગયું, કે તે મન મેાક્ષ સાધી આપે છે. આ પ્રમાણે જો ન થાય તે માનવ માત્ર ધ્યાને પાત્ર અને છે. આત્મા જ્યારે સહનશીલતાની સાધનામાં હેાય ત્યારે કમ નિર્દેશ થાય છે. કમ ના થય માટે તપ-ત્યાગ કરવાના છે. દેહુ હેરાન થાય, ત્યારે આત્માને હેરાન કરવાના નથી. સાધુની એક બાજુ ચામડી ઊતરે છે ત્યારે બીજી માજુ શુભ પરિણામની અખંડ ધારા વહેવા માંડીને કર્માંના ક્ષય થવા લાગ્યું. અંતે દેહ પડ્યો ને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું સાધુ મેાક્ષે ગયા, કમ'ના ખંધનમાંથી મુક્ત અન્યા ને મુક્તિ રમણી પામ્યા. આ માટે દેવ, ગુરુ, ધર્મના આલંબનની જરૂર છે. ખક મુનિ મેક્ષે સિધાવ્યા. લાહીની ખરડાયેલી તેમની મુહપત્તિને ખાવાલાયક ગણી સમળીએ ઉપાડી, પણ ખાવા જેવું ન લાગતાં તેણે ફેંકી દીધી, તે મુહપત્તિ ઝરૂખામાં પડી, તે જોઈ બહેન બેભાન થઈ રાજાને ખબર પડી. બધી વાતની ખબર પડી. રાજા તેા પશ્ચાત્તાપનાં ઝરણામાં અશ્રુની ધારા વહાવી રહ્યો અને પાપના ધોવાણ માટે રાજારાણી સંયમના માર્ગે ચાલી નીકળ્યાં. " For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આમ માનવ જે કર્મનિજેરે માટે સહનશીલ બનશે, પશ્ચાત્તાપના પરિતાપમાં સેકાશે, તો તે માનવ કર્મની દયાને પાત્ર નહીં બને. તે માનવે કમના બંધન તેડી ફોડીને મહામાનવ બનશે. આ માટે ઇદ્રિને સંયમિત બનાવ વાની છે. વિષયકષાયના-વિષમય ચકાવામાંથી મુક્ત બનવાનું છે. કમની નિર્જરા કરવા સહનશીલતા અને પશ્ચાત્તાપને પાવવાના છે. મનને મક્કમ બનાવવાનું છે અને તનની આગતાસ્વાગતા કરવાની નથી. તનને ભૂલીને મને પ્રભુમાર્ગ વીકારવાને છે. આ જ શક્ય બને તે મનુષ્ય માત્ર દયા પાત્ર ન બનતાં મોક્ષ પાત્ર બને. માનવે વિચારવાનું છે કે તે મહાન છે. મહાન બનવા જચે છે. ભૌતિકના ભાગમાં ભકમીભૂત બનવાનું નથી, પણ વીતરાગન. માર્ગમાં મગ્ન બનવાનું છે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ સાધવાનું છે. અજ્ઞાન અાનતાની ઉપજ દુર્બળ અને દુર્બળ મનની ઉપજ ભય છે, અને ભયની ઉપજ દુઃખ છે. ૧૬ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir × | અભિરુચિ મનુષ્યને ચાર સુંદર સાધનો મળ્યાં છે : ૧. બુદ્ધિ ૨. ધન, ૩. કાયા અને ૪. ભાષા. આના સદુપયોગ થાય તો કુભ માનવભવ સફળ થઈ ાય. સ્કિન કાવ્ય સંભળાવું તે નિરર્થક છે. આંધળાને આરસી બતાવવી અયેાગ્ય છે. ઝાકળનું બિંદુ કમળપત્ર ઉપર નાતી જેવુ લાગે છે. જ્યારે તપેલા તવા ઉપર પડે તે વરાળ થઈ ઊડી જાય છે. તત્ત્વવિચારણા કરવા માટે બુદ્ધિના ઉપયોગ કરવાન છે. જીવન શા માટે મળ્યું છે? શા માટે હું જીવી રહ્યા છું ? હવે કાં વાતુ છે? આની વિચારણા ન થાય અને જીવનનુ ધ્યેય નિશ્ચિત ન થાય, તા બધી ધાંધલધમાલ નકામી છે. પાણી લાવવા બરાબર છે. માનવજીવનમાં “હું ને શેાધવાનુ છે. પાતાની જાતને શાધવાની છે અને તે માટે જ આ મનુષ્યભવ મળ્યે છે. મનુષ્યભવ આત્માના ઉદ્ધાર કરવા માટે જ મળ્યા છે. દરેક ક્ષણ જવતાં પહેલાં, તે અંગેનું ધ્યેય નક્કી કરવાનુ છે. પૂર્વભવમાં દાન દીધુ છે. તપ કર્યુ છે, તો જ આ ભવમાં સાધન-સંપત્તિ મળ્યાં છે. પૂર્વજન્મના પુણ્યથી જ આ ભવમાં સારા સંસ્કારી કુળમાં જન્મ થયા છે. અને આ બધાના સદુપયોગ કરવામાં ન આવે તો નરકગતિ અને તિય ચગતિ તૈયાર છે. ૧૧૭ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ આપણું ધાર્યું કઈ થતું નથી, ધાર્યું તે થાય કર્મસત્તાથી. સુકૃત માનવદેહને ઉત્તરોત્તર ઊંચે લઈ જાય છે તે માટે કાયા છે. કાયાથી આત્માને કાયાકલ્પ થઈ શકે છે. પાંચ વ્રતને સમજીને જીવનમાં ઉતારવાના છે, જેથી આપણું ધ્યેય શીધ્ર પાર પડે. લક્ષમી મળી છે, તે તેને ઉપગ દાનમાં કરે. દાનમાં આપેલ ધન આવતા ભવમાં અનેકગણું ધન આપે છે. બુદ્ધિથી તત્વનું જ્ઞાન મેળો, ધનને ઉપગ દાનમાં કરો, કાયાથી ત્યાગ કરે, શુદ્ધ આચાર પાળે અને જીવ માત્રને શાંતિ થાય તેવું વચન બેલે. આ ચાર સાથે પાંચમે સગુણ આવે છે અભિરુચિ. આપણું અભિરુચિ ઉચ્ચ (મોક્ષની હોવી જોઈએ. દેહ સાધન છે, મનથી કાર્ય કરી શકાય છે. ઉચ્ચ અભિરુચિ હશે તે જીવન ઉચ્ચ પ્રકારનું બનશે. સારા વિચારથી, મનની ઊંચી ભાવનાથી અને જ્ઞાનીનાં વચન શ્રવણથી આપણું અભિરુચિ ઉચ્ચ બને છે; આથી મનની ઉદારતા ખીલે છે ને મન પ્રફુલ્લ બને છે. જીવનને ઉચ્ચ બનાવવા માટે, અભિરુચિને ઉત્કૃષ્ટ બનાવવા માટે સારી ટેવ પાડવાનો પ્રારંભ કરે. slow and steady wins the race. સારી ટેવ ધીમે ધીમે પાડવાથી તેમાં સાતત્ય વધશે ને ધ્યેય પ્રાપ્તિ થશે. મેટી તપશ્ચર્યા ન થઈ શકતી હોય તે નવકારશીથી તપને પ્રારંભ કરે. ૧૧૮ For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણું ચેવિહાર કરે. નાની નાની વસ્તુઓને ત્યાગ કરે. ત્યાગમાં વીતરાગતા છે. ટેવ પાડતાં શ્રમ જણાશે. પણ તે શ્રમ ક્ષેમકર બનશે. શ્રમથી બરાક પચી જાય છે. આજે શ્રમ નથી, ત્યાં પેટના રોગ વધી ગયા છે. સારી ટેવ પાડવા માટે શ્રુતજ્ઞાન સાંભળવાની ટેવ પાડવાની છે. સાંભળવાનું ન મળે તે શ્રુતજ્ઞાન વાંચન કરવાનું છે. “જીવવિચાર”, “નવતત્વ', “ત્રિભાષ્ય, “કર્મગ્રંથ” વગેરેનું વાચન કરવાથી ધીમે ધીમે તે ભણવાનું મન થાય છે. ભણતાં ભણતાં આગળ વધી શકીએ છીએ ને આત્માને ઉદ્ધાર કરી શકીએ છીએ. શાસ્ત્ર અભ્યાસનું વ્યસન રાખવાનું છે અને તે વ્યસન સ્વ તથા પર માટે અતિ ઉપયોગી થઈ પડશે. Life is short and art is long. આયુષ્ય ટૂંકું ને ક્ષણભંગુર છે, માટે એક ક્ષણને વિલંબ કરવાનું નથી. આત્માનું જેટલું સધાય તેટલું સાધી લો. આત્મા હંમેશ ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનમાં રહેવા જોઈએ. ધર્મનું વાચન ને શ્રવણ દુર્ગણોને સહેલાઈથી દૂર કરી શકે છે. મળેલ સાધનેને સારે ઉપગ કરે. વહેલા ઊઠે, પ્રભુસ્મરણ કરે, મળેલ શક્તિનો વિકાસ કરે. નિશ્ચય અને વ્યવહાર અને જીવનમાં જોઈએ. માટે ભાવિનું ભાગ્ય ભવ્ય બનાવવું હોય તે વર્તમાનની જીવનક્રિયાને ભવ્ય બનાવે. ૧૧૦ For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સચ્ચિદાનંદ જ્ઞાનીઓ કહે છે કે “હું આત્મા છું, અમર રહેવાને છું, હું મરવાને નથી.” દેહ મરે છે, આત્મા કદી મરતો નથી. મરી જવાને વિચાર જ (ભય) આપણને મારી નાખે છે. જ્યારે આત્મા અમર છે, ત્યારે તેને ભય શાને હોય? હું એટલે શરીર નહીં, પણ આત્મા છે. શરીર તે સાધન છે. આત્મા પ્રકાશવંત છે. આત્મા જ્ઞાનમય છે. અજ્ઞાનમાં દુઃખ છે. જ્ઞાની કેઈપણ ક્ષણે દુઃખી હતા નથી, તેમના શરીરે તાવ હોય, પણ તેમનું મન પ્રસન્ન રહે છે. આત્મા તે જ સત્ત્વ ને સત્ય છે. આત્માને અનુભવ કરતાં પરમાત્માની અનુભૂતિ થાય છે. હૈયાને સ્ફટિક જેવું પારદર્શક બનાવવાનું છે. આ સંસારનાં દુઃખ મને અડી શકે તેમ નથી, કારણ કે હું તે આનંદમય છું. જ્ઞાની કદી જીવનમાં શેકમગ્ન બનતા નથી. સંસારની વિવિધતામાં મૃત્યુ, ગરીબી, માંદગી આવી જાય છે. સાગરના મંથનમાંથી મળેલ અમૃતમય કુંભ ક્યાં મૂકવે તેને વિચાર દેવે કરવા લાગ્યા. પર્વતના શિખર પર નહીં, પાતાળમાં નહીં, પણ માનવીના હૃદયમાં જ તે ૧૨૦ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા અમૃતમય કુંભ મૂકવામાં આવ્યું છે. માણસ બધે ફરે છે, પણ હૃદયમાં કદી ડૂબકી મારી શકતા નથી. આનંદરૂપ બનવું હોય તેને પિતાના હૃદયને શુદ્ધ કરવાનું છે. હૃદયને શુદ્ધ કરવા માટે પ્રભુની વાણીને સાંભળવાની છે. જે તરેલ છે, તેને સંગ કરવાને છે. તિન્નાણ તારયાણું–જે તરી ગયા છે, તે બીજાને તારી શકે છે. આસક્તિવાળો માનવી બીજાને પણ ડુબાડી દે છે. ભવઉપાધિને મટાડવા માટે પ્રભુની વાણી જ એકમેવ ઔષધિ છે. તે વાણું સત્ય છે, જે ચિત્તને આનંદ આપે તેવી છે. આત્મા ઉપરની કાળાશ દૂર થાય તે આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશી રહે છે. આપણો આત્મા જ્ઞાનમય છે, આનંદમય છે, સદ્મય છે. કર્મના પડળમાંથી આત્માને મુક્ત કરવાને છે. બીજાના ગુણે જેવાથી આપણુમાં ગુણોને સંચય થાય છે ને તેથી આત્મા વિકાસ સાધે છે. આત્માને સત, ચિત ને આનંદમય બનાવે છે તે ભક્તિનું આલંબન લે. ધર્મનું મુખ્ય અંગ ભક્તિ છે. ભક્તિ પાણીનું કામ કરે છે. કર્મમલથી શ્યામ બનેલા આત્મવસ્ત્રને ધેવા માટે ભક્તિરૂપી પાણી ખૂબ જરૂરી છે. ભક્તિમાં કહેવું પડતું નથી, પણ સહજ રીતે તે થઈ જાય છે. ગાય વનમાં જાય, ચારે ચરે, પણ ચિત્ત તે વાછરડામાં હોય છે. નટ દેરડી પર નાચે, ને લાખાને હસાવે પણ તેનું મન તે દેરડીમાં હોય છે. સ્ત્રીઓ માથા પર બેડાં મૂકી વાત કરતી કરતી ઝડપથી ચાલે છે, પણ ૧૨૧ For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા તમનુ' ચિત્ત તેા બેડામાં હેાય છે; તેમ આપણે સંસારમાં હાઈ એ, પર ંતુ મન તા પ્રભુભક્તિમાં હાવુ જોઈ એ. હૃદયની ભક્તિ મુક્તિ કરતાં પણ ચઢી જાય છે. ભક્ત પેાતાના હૃદયમાં ભગવાનને સમાવવાના છે. રામને નામે તા પથ્થર તરી ગયા. ભક્તિમય અનેલ હૃદય ઊધ્વગામી બને છે. આ માટે અતરની અશાંતિ દૂર કરવાની છે. સારા વિચારથી આપણું મન પ્રસન્ન રહે અને શરીર સારું રહે છે. જેમ અને તેમ મનને શુભ ધ્યાનમાં રાખવાનુ છે. ધર્મ ધ્યાન અને શુકલધ્યાનથી જ મેક્ષ મળે છે. જેમ કપડાંને રાજ ધાવાથી કપડાં સ્વચ્છ રહે છે, જેમ ઘરમાંથી રાજ કચરો કાઢવાથી ઘર સ્વચ્છ રહે છે, તેમ પ્રભુની વાણી રાજ સાંભળવાથી મન શુદ્ધ રહે છે ને ઉત્તમ વિચાર આવે છે. આયુષ્ય અલ્પ છે. જેટલુ મેળવી શકાય તેટલું મેળવી લેવુ. આવતી કાલના વિશ્વાસે રહેવાનુ નથી. જે માણુસમાં શુદ્ધિ ને બુદ્ધિ ન હેાય તે ગમે તેમ વર્તે છે. આપણે આપણા આત્મા સત્, ચિત્ ને આનંદમય બનાવવાના છે, શુદ્ધ, સરળ ને સ્વચ્છ બનાવવાના છે. આત્માનુ સંશાધન કરવાનું છે. અંતરમાં જેમ જેમ ઊંડા ઊતરશે, તેમ તેમ આત્માનુ શુદ્ધ સ્વરૂપ નજરે પડશે. આત્મા પરમ આત્મા અની શકે તેમ છે. તેને માટે ઉપર બતાવેલ માર્ગે ચાલશે તે આત્મા પરમ બની શકશે. ૧૨૨ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | શ્રદ્ધા ને સંયમ આ જીવ ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે, ત્યારે મનુષ્યભવ મળે છે. મનુષ્યભવમાં પ્રભુની વાણી ગુરુમુખે સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ શ્રવણથી વીતરાગ પરમાત્મા પ્રત્યે અટલ શ્રદ્ધા જાગે છે અને જામે છે. તે શ્રદ્ધા માનવને મક્ષ પ્રતિ દોરી જાય છે. પુણ્યશાળી આત્માને મહાપુરુષોની વાણી સાંભળવાનું ઘણું મન થાય છે. જેવી સેબત તેવી અસર. પાણીનું બિંદુ છે તે સામાન્ય, પરંતુ ગરમ લોખંડના તવા પર પડે તે છમ થઈને ઊડી જાય છે, તે જ કમળપત્ર પર પડે તે સુંદર મેતીને આકાર લે છે. એક રાજા પિતાના નોકર ઉપર પ્રસન્ન થયે ને નેકરને માગવા કહ્યું. નેકરે કહ્યું: “જ્યારે હું દરવાજા પાસે ઊભે હેલું, અને આપ ત્યાં આવે ત્યારે મારા કાનમાં કહેજે કે “હું ભગવાનને પૂજતે રહું, ભગવાનને ભૂલી ન જઉં.” - રાજા આમ તેના કાનમાં કહે છે તેથી લોકોને લાગ્યું કે “આ તે રાજાને માનીતું છે. એટલે લેકમાં તે પૂજાવા લાગે. પ્રભુ પરની શ્રદ્ધાનું આ અદ્દભુત ફળ છે. આપણે પ્રભુ પાસે માગવાનું : “ભવે ભવે તુહ ચલણણું.” હે પ્રભુ! ભવ ભવ તારા ચરણોની સેવા હો. ૧૨૩ For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા સદ્ગુણીની અને વડીલેાની તા સેવા કરવાની છે. આમ જગતમાં દેવ, ગુરુ અને ધમ એ ત્રણ તત્ત્વો ઉત્તમ છે. આ ત્રણ તત્ત્વા મેાક્ષ અપાવે છે, તે સંસારમાં શું ન અપાવે ? એકલવ્યે દ્રોણાચાય ના ફક્ત માટીના પૂતળાને શ્રદ્ધાથી પૂજવાથી અર્જુન કરતાં વધુ ઉત્તમ વિદ્યા તેને પ્રાપ્ત થઈ. કલાપીએ કહ્યું કે શ્રદ્ધા કોઈ કાળે નિષ્ફળ જતી નથી. શ્રદ્ધાથી ન ધારેલ હાય તેવાં કાય પાર પડે છે. શ્રદ્ધા જેટલી ઊંડી તેટલુ આત્મ-કલ્યાણુ વધારે થાય છે. પ્રભુના માર્ગમાં મક્કમતા રાખી શ્રદ્ધાને અડાલ અનાવશેા તેા અડાલ પદ પ્રાપ્ત કરી શકશે. આજનું ભણતર શ્રદ્ધા વિનાનુ છે, તેથી જીવનમાં વિકલ્પે ને વિકારા ઉપસ્થિત થાય છે. પહેલાં લેાકેામાં ભણતર આધ્યુ હતુ પણ ધર્મ પર શ્રદ્ધા અડગ હતી, તેથી તેઓ તરી જતા હતા. શ્રદ્ધા ઊડી ય તા જીવનમાં ગરબડ ઊભી થઈ જાય છે...અને તર્ક વિતર્કનુ સામ્રાજ્ય છવાઈ રહે છે. પરંતુ શ્રદ્ધાથી મતિ નિર્મળ બને છે, તે નિમા મતિ–મનથી આત્મદર્શીન સહજ ખન છે. શ્રદ્ધા પછી સચમ આવે છે. પહેલાં શ્રવણું, પછી શ્રદ્ધા અને પછી સંયમ. શ્રદ્ધા હોવા છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદય હાય તેા ચારિત્ર લઈ શકાતુ નથી, પરંતુ સયમની ઉત્કટ ભાવના રાખવાથી લાંબા ગાળે ચારિત્ર ઉદયમાં આવે છે. બીડીનું વ્યસન ગમે તેટલુ હાય, પણ ૧૧૪ For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા મનમાં નિણ્ય કરે કે બીડી છેડી જ દેવી છે. તે એક દિવસ અવસ્ય મીડી છૂટી જ જશે. આત્મવીય ને ફારવવાથી ચારિત્ર લઈ શકાય છે. આપણે પથારીમાંથી ઊડી શકતા ન હાઈ એ, પણ ખબર પડે કે આ રૂમમાં આગ લાગી છે, તા તરત જ દોડીને આપણે મહાર જતા રહીએ છીએ, તેવું જ આત્મવી ફારવવા અંગે સમજવું. જે માણસ નવકારશી પચ્ચક્ખાણ ન કરનારા પણુ આત્મવીય ને તપમાં ફેરવવાથી માટી તપશ્ચર્યા કરી શકે છે. આ જીવ છદ્મસ્થ હોવાથી કોઈ વાર શુદ્ધિમાંથી અશુદ્ધિમાં આવી જાય. ઘીમાં કીટુ હાય છૅ, તે તે ગળવાથી દૂર કરી શકાય છે. તેમ મુક્તિમાં જવાની ભાવના હોય તે દુર્ગુણા ધીમે ધીમે દૂર થાય છે. સયમથી જીવન શુદ્ધ બની જાય છે. પાતાના સ્વભાવના આ સમયે વિચાર કરવાના છે. કુઠારતા અને અભિમાન પાતાના સ્વભાવમાંથી દૂર કરવાના છે, આત્માને ઊધ્વગામી બનાવવાના છે. શરીર માટે અચેાગ્ય કાર્ય કરીને આત્માને અધાગામી બનાવવાના નથી. વ્યવહારમાં પણ નીતિ સારી રાખવાની છે. શરીરને સાચવવાનુ છે. શરીર આત્માને ઊધ્વગામી બનાવવા માટે સહાયક છે. જેને ઊર્ધ્વગામી બનવાનું છે તેણે પારકી પંચાત છોડી દેવાની છે. અંતે શ્રદ્ધાથી સયમ સુદૃઢ બને છે. સયમ સિદ્ધિને સાચી શકે છે. ૧૫ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * સૌંદર્ય પામતાં પહેલાં.. બર્નાર્ડ શેએ એક જગ્યાએ લખ્યું છે કે, “પિતાના કુળનાં બાળકોના ધડને કાપીને ઘરમાં ગઠવીએ તે સારાં ન લાગે, તેમ સુંદર ખીલેલાં પુષ્પોને તેડીને પોતાની ફૂલદાનીમાં ગોઠવવા તે યોગ્ય નથી.” ફૂલમાં જીવન છે. કેટલાક લોકે કહે છેઃ “તે પછી કુદરતે ફૂલે શા માટે બનાવ્યાં ?” તે તેને જવાબ કલાપી આપે છેઃ “સુંદરતા જોવા માટે છે, તેને સ્પશીને કચડી નાખવા માટે નથી. તેને દૂરથી ઉપયોગ કરવાનું છે, પણ કદાપિ તેને ઉપભેગ કરવાને નથી. પુષ્પની સુંદરતા તથા સુરભિને વિનાશ કરવાને આપણને શું અધિકાર છે? પ્રભુમાં જે ગુણે છે, તે પુષ્પામાં છે. તેથી જ પુષ્પ પ્રભુને ચરણે ધરવામાં આવે છે. નાકની ક્ષણિક તૃપ્તિ માટે પુના પ્રાણ લેવાના નથી. નાક શ્વાસોચ્છવાસ માટે મળ્યું છે. “નાકને ખાતર આપણે દુનિયા સાથે લડવા તૈયાર થઈ જઈએ છીએ. અસાત્વિક આહાર, કામવૃત્તિ તથા ક્રોધને ઉત્પન્ન કરે છે. તેનાથી આપણે શ્વાસેવાસ દુર્ગધમય બને છે. પ્રભુને શ્વાસઅફવાસ કમળ જે સુગંધિત હોય છે. દુર્ગધ દૂર કરવા માટે પ્રભુ જેવા બનવું જોઈએ. ૧૨૬ For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આંખ, કાન, નાક પછી સ્પશેન્દ્રિય ખતરનાક નીવડે છે. સ્વદાર સંતેષમાં જીવન જીવવાનું છે. વિવિધરંગી પતંગિયા જેવું જીવન ન બને તે માટે પૂર્ણ સજાગ રહેશે. પાછળ દોડતાં પતંગિયા ખતમ થઈ જાય છે, એ નિશ્ચિત છે. સુદર્શન શેઠ અને મને રમા કામને જિતનારાં હતાં, તેથી પ્રાતઃકાળે તેમનાં પુણ્ય નામ સ્મરવામાં આવે છે. જે દંપતીનું શિયળ નિર્મળ હોય તેને શાસનદેવી સહાય કરે છે. પુરુષે કુમારનન્દી સેની જેવા કામલંપટ નથી બનવાનું, પણ રામ જેવા કામવિજેતા બનવાનું છે. રામ જેવા અનશે તે સ્ત્રી પણ સીતા જેવી મળશે. કપિલાએ વિચાર્યું કે “આ સ્વરૂપવાન યુવાન સુદર્શન સંયમ કેવી રીતે પાળી શકે? તેની પરીક્ષા કરવા સુદર્શન શેઠને ફસાવ્યા. સુદર્શન શેઠે કહ્યું: “કપિલા તને ખબર નથી કે હું પુરુષમાં નથી.” અને સુદર્શન શેઠ આબાદ બચી ગયા. “સંયમ અને સદાચાર એ જ આત્માનું અમૂલ્ય ધન છે.” સુદર્શન શેઠનું વચન દ્રવ્યથી અસત્ય હતું પરનું ભાવથી સત્ય હતું. “સદુ હિત સત્યમ ” સુદર્શને સ્વદાર સંતોષનાં નિયમધારક હેવાથી પ્રતિજ્ઞા કરી: “કેઈને ઘરમાં એકલા જવું નહીં.” જેની પાસે રૂપ છે, યૌવન છે, તેણે ચેતીને ચાલવાનું છે. કારણ કે રૂપ અને યૌવનને જ લૂંટવા ચાર આવે છે. - કપિલા તથા મહારાણી અભયાએ ઝરૂખામાંથી સુદ ૧૨૭ For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ર્શન શેઠ, મનેરમા શેઠાણું અને સંતાનોને જોયાં અને કપિલાને વેરને કીડો સળવળી ઊઠડ્યો. રાણીને યેનકેન પ્રકારેણ સમજાવીને સુદર્શનને ચલિત કરવા તૈયાર કરી. પૌષધ કરી સુદર્શન શેઠ પષધશાળામાં આત્માસાધનામાં લીન હતા ત્યારે તેમને ઉઠાવવા ઘાટ ઘડ્યો. મનને બરફ જેવું બનાવવાનું છે કે જેથી તેમાં કાંકરે પડે તેય તરંગ ઊભા થતા નથી, પણ પાણી જેવું મન હોય તે નાનકડી કાંકરી પડતાં તરંગોની હારમાળા સર્જાય છે. વીતરાગ પરમાત્મા પોતાના મનને એવું બાંધી લે છે કે તેમની સેવામાં ૬૪ ઈદ્રો, અનેક ઈન્દ્રાણીઓ તથા દેવીઓ હાજર હોય છે, છતાંય લેશમાત્ર કામનું રુંવાડું ફરકતું નથી. જ્યારે મન સમક્ષ પ્રલોભનો આવે ત્યારે તેને વીતરાગના મન જેવું બનાવી દેવાનું છે. રાણી અભયાએ સુદર્શનને ચલિત કરવા શક્ય તેટલા બધા અગ્ય પ્રયત્ન કરી જોયા. છેવટે સ્ત્રીસહજ બોલી ઊઠી: “મારી વૃત્તિ સંતે, નહીંતર બદનામ કરીશ.” પણ અંતે તે ફાંસીની સૂળી સુદર્શન માટે સિહાસન બની. વીતરાગ ધર્મને જયજયકાર કર્યો. ૧૨૮ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | સંગને રંગ જે સંગ તેવો રંગ', “જેવી સબત તેવી અસર.” ઈયળ ભમરીનું ધ્યાન ધરતાં ધરતાં ભમરી બની જાય છે, દુર્જને સાથે રહેવાથી દુષ્ટતા આવી જાય છે. આપણામાં જે સાત્વિકતા નહીં હોય તે બાહ્ય વાતાવરણની અસર થવાની. કહેવાય છે કે Man is the creature of the circumstances. માનવનું ઘડતર આજુબાજુનું વાતાવરણ કરે છે. માણસ હલકા નથી, તેની આસપાસનું વાતાવરણ તેને હલકો બનાવે છે. નાનપણમાં દીક્ષા આપવાથી, બાળકને સત્યને ને સર્વને, શુદ્ધિને ને શ્રેષ્ઠતાને, સરળતાને અને સમતાને સંગ પહેલેથી થાય છે તેથી ભાવિમાં પ્રખર જ્ઞાની બની શકે છે. નાનકડા ચંગ મહાન હેમચંદ્રાચાર્ય બની શક્યા. આજે પણ જ્ઞાનવૃદ્ધ સંયમી આત્માઓ છે, તેઓએ સંયમ ગ્રહણ બાલ્યાવસ્થામાં કર્યું હતું. પહેલેથી પ્રકાશ માર્ગે જવાનું હોય છે, એટલે અંધકાર સ્પર્શતા નથી. સંસારનાં વિકાર, વિકલ્પ ને વિકૃતિ અનુભવ્યા પછી, કાજળના અનેક પટ ચઢાવ્યા પછી આત્માને પ્રકાશ મેળવતાં કેટલે શ્રમ પડશે? ૧૨૯ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા અને તેય આવશ્યક વ્યતા પ્રાપ્ત કરી શકે કે કેમ તે પ્રશ્નાર્થ હોય છે. જ્ઞાનને સંગ અજ્ઞાનીને જ્ઞાની બનાવે છે. પારસમણિ લખંડને સુવર્ણ બનાવી શકે છે. પ્રાણનું બિંદુ કમળપત્ર પર પડે તો તે મિતી સમાન ચમકી ઊઠે છે, તપ્ત તાવડી ઉપર પડે તે વરાળ બની અદશ્ય બની જાય છે, અને સ્વાતિ નક્ષત્રમાં મનમુખમાં પડે તે મલ્યવાન મતી સર્જાય છે. આ છે સંગને અદ્ભુત રંગ. નર્મદાના નદીના કંકરને જુઓ તે તે બધા બન્યા છે શંકર. ગોળ ગોળ બન્યા છે તે કંકર વહેતા પાણીના સ્પશે. ઉનાળાની ગરમીથી બળ ઝળહે માનવ સરેવરને કાંઠે જાય છે તેને શીતળતા ને શાંતિ લાગશે, કારણ કે ત્યાં વાતાવરણમાં શીતળતા છે, શાંતિ છે. અર્જુન માળી, દઢ પ્રહારી, ચંડકૌશિક જેવા અધમ પાપાત્માઓને પ્રભુને સંગ થવાથી, તેમની કરુણાના ભાગીદાર બન્યા અને તેમનો આત્મા પાપમુક્ત બની ગયે. જીવનને વિકાસ કરવા માટે સંતસમાગમની જરૂર છે. ક્રિશ્ચિયને રવિવારને દિવસે બધું મૂકી દેવળમાં જાય છે. રજાને હોલીડે ( Holiday) કહે છે, કારણ કે તે holyપવિત્ર દિન છે. તે દિવસે પવિત્રતાના સાગર પાસે પાપાત્મા જાય છે ને પુણ્યાત્મા બનીને આવે છે. પશ્ચાત્તાપના ૧૩૦ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેિરણા સંગથી અનેક પાપાત્મા પુણ્યવંતા બન્યા છે. તેથી ગુરુમુખે પ્રભુવાણીનું શ્રવણ એક અજબ રસાયણ છે. જેમ પાછું પંપથી ઊંચે ચડે છે. તેમ મન પ્રવચન-શ્રવણથી ઊંચે ચઢે છે. નહીંતર મન અને પાણીને સ્વભાવ ઢળી જવાને છે. મન મીણ જેવું છે, જે આકાર આપ હશે તે આપી શકાશે. શ્રવણને સંગ માનવને સ્થૂળ ભેગમાંથી સૂમ ત્યાગ તરફ લઈ જાય છે. આપણે અનુભવ છે કે કેરી જે ટોપલામાં એકાદ બગડેલી આવી ગઈ તે તેના સંગથી બધી બગડી જાય છે. બહરૂપી તરગાળાએ સાધુને વેશ પહેરી ઉદા મહેતાને મંગલિક સંભળાવ્યું તે ઉદા મહેતાનું જીવન ધન્ય બની ગયું ને સમાધિમાં દેહ છોડ્યો. તે સાધુવેશમાં સંપત્તિની લાલચને ઠોકરે મારી. સાધુવેશના સંગે મોટા રાજાને નમાવ્યા. નયસાહને સાધુને સંગ થયે ને જીવન પલટાઈ ગયું ને ઉત્તરોત્તર ઉત્કર્ષ સધાતાં તીર્થકર બન્યા. અકબરને હીરવિજયજીને સંગ થતાં અકબર અહિંઅ. ધર્મપ્રેમી બન્યા. કુમારપાળને હેમચંદ્રાચાર્યજીને સંગ તે પરમ આહંત બની શક્યા. શુભ સંગ શુદ્ધિ માટે છે, સર્વોચ્ચ પદ પ્રાપ્તિ માટે ૧૩૧ For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5. અન્ન તેવો ઓડકાર આહારવિહાર પર આચારવિચાર અવલંબે છે. તામસી આહાર વાપરવાથી સ્વભાવ તામસી–ઉશ્કેરાટ અનુભવ થાય છે. સાત્વિક આહારથી સાત્વિકતા આવે છે. અન્નાહારીના વિચાર ને વર્તન માંસાહારી કરતાં અતિશ્રેષ્ઠ હશે. તેથી પેટમાં ખરાબ આહાર ન જવા દેવે અને મગજમાં ખરાબ વિચાર ન જવા દેવા. મગજમાં સારા વિચાર હોય, પણ પટમાં અનિષ્ટ આહાર હય, તે મન બગડી જાય છે. એક સાધુ ગોચરી કરીને તુરત જ સૂઈ ગયા, ત્યારે ગુરુએ પૂછ્યું : “તમે આજે કેમ સૂઈ ગયા છો?” સાધુ : “મને ઊંઘ આવે છે, મને સૂવા દ્યો.” ત્યારે ગુરુએ વિચાર કર્યો, આજે આહાર બદલાઈ ગયા લાગે છે, તેથી ગુરુ મહારાજે પૂછ્યું: “તમે આહાર ક્યાંથી લાવ્યા હતા ?” મુનિએ એક શેઠનું નામ આપ્યું–તે શેઠને પૂછતાં તેમણે જણાવ્યું : “મંદિરમાંથી લાવેલ સતે માલ મેં સાધુને વહેરાવ્યું છે.' જે વસ્તુ પ્રભુને ચઢીને ઊતરી જાય તે નિર્માલ્ય બની જાય છે–સેકન્ડહેન્ડ બની જાય છે, અને તે ઊતરેલ માલ વાપરવાથી આપણી વૃત્તિ પણ ઊતરી જાય છે. પ્રભુએ ૧૩૨ For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણું શ્રાવકને ધાન જેવા નહીં, પણ ગજ-હાથી જેવા બનવા કહ્યું છે. કટકા જેટલા માટે તરુ પિતાની પૂંછડી હલાવે છે, ખુશામત કરે છે; પરંતુ હાથી તે ગૌરવથી મણ લાડવા ખાઈ જાય છે. મંદિરમાં અર્પણ કરેલા દ્રવ્યથી સંઘ ઊંચે નહીં આવે, પુરુષાર્થથી પ્રાપ્ત કરેલ દ્રવ્યથી સંધ ઊંચે આવશે. આજે ઘરમાંથી પુરુષાર્થ અને શ્રમ ચાલ્યા ગયા છે. દુઃખની વાત એ છે કે આજે લોકોના ઘરે રસોઈયા આવી ગયા છે. પહેલાં તે સ્ત્રી પોતાના પતિને હાથે રાઈ બનાવીને રાભાવપૂર્વક જમાડતી હતી, પુત્રને વાત્સલ્યભાવે પીરસતી હતી. આજે તો રસોઈયા રોટલી ફેંકીને જમાડે છે! આજે સદ્દભાવ (પ્રેમ) વાત્સલ્યની ભાવના સ્ત્રીમાંથી ચાલી ગઈ છે, તેથી આહારશુદ્ધિ જવાતી નથી. આહારશુદ્ધિ વિના આચારશુદ્ધિ સંવે ક્યાંથી? મૂર્ણ નાસ્તિ કુતર કરી છે જ્યાં પણ ન હોય ત્યાં હિંસાની શક્યતા છે. જ્યાં હિંસા આવી ત્યાં રે આવ્યા. ખેરામાં લાલ કીડી આવવાથી વિચાર બગડી જાય છે. કાળેયાથી કોઢ રેગ થાય છે. કેટલાંક સૂક્ષ્મ જંતુથી ખસ, ફેલ્લા વગેરે થાય છે. આપણે વારંવાર સાંભળીએ છીએ કે હોટેલમાં ચા પીધા પછી ર૦-૨૫ મરી ગયા; શીખંડ ખાધા પછી અનેકને ૧૩૩ For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ઊલટી થઈ અને કેટલાક મરી ગયા; આ પ્રમાણે અસાત્ત્વિક આહાર વાપરવાથી આપણુ' ખમીર ચાલ્યું જાય છે. પેલા સાધુએ અસાત્ત્વિક આહાર વાપરવાથી અનિષ્ટ અશુભ વિચાર આવ્યા. પુણિયા શ્રાવકનુ મન સામાયિકમાં સમતા ધારણ કરતુ નથી, તેથી પાતાની પત્નીને પૂછ્યું : “ આજે આહારમાં કાંઈ અહારનું આવ્યું છે ? ” પત્નીએ ખૂબ વિચાર કરી જવાબ આપ્યું : હા, આગ સળગાવવા બીજેથી થાડા દેવતા લાવી હતી " ખસ, આ જ તેની અસ્વસ્થતાનું કારણ હતું ! ' જીભનું રક્ષણ કરવા માટે ત્રીસ ભૈયા (દાંત ) અને બે દ્વાર (કોટ) ( હાઠ) છે. તે જીભે આહાર અને વ્યવહારનું રક્ષણ કરવાનુ છે. આહારના અતિરેક ઇન્દ્રિયાનાં તાકાન સજે છે, માટે જ અષ્ટપ્રકારી પૂજમાં નૈવેદ્ય મૂકતી વખતે અનાહારીપઢની માગણી કરીએ છીએ. ઇન્દ્રિયાને શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે માણ્ડ્સે ઉપવાસ કરવાના છે. ઉપવાસથી તન, મન અને ઇન્દ્રિયા શુદ્ધ થાય છે. જ્યાં ઇન્દ્રિયાએ પોતાનાં રૂપ, રંગ, મેાહ, માયા છેડયાં; એટલે ત્યાં મન પણ સ્વસ્થ અને શાંત થશે. આત્મા પાતાના સ્થાને સહજ વળી શકશે. ખાતાં વિચાર, વિચારતાં ચિંતન કરો. ૧૩૪ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | કાયાની માયા મનુષ્યજીવન અસિધાર પર વ્યતીત થઈ રહ્યું છે. એક બાજુ મેક્ષ અથવા દેવત્વ છે, બીજી બાજુ નરક અથવા તિર્યંચ છે. સંસાર એટલે શું? સમ-ઉપસર્ગ પૂર્વક સૃ–ધાતુ. સુ એટલે સરકવું, ચાલવું તે. સંસરતિ ઈતિ–સંસાર. જે ગતિ ર્યા કરે છે, જે ચાલ્યા કરે છે, તેનું નામ સંસાર છે. કેઈપણ જીવને સ્થિર-શાશ્વત્ આશરે કે આધાર ન મળે તેનું નામ સંસાર. તમે સૂઈ ગયા છો, પણ ગાડી તે ચાલ્યા જ કરે છે. આમ સંસારમાં તમારો આત્મા જાગ્રત હોય કે નિદ્રિત હેય પણ સંસાર સતત ગતિ કર્યા કરે છે. Time and ide waits for none. અહીંથી દરેક માણસને જવાનું તે નક્કી છે જ, પણ તેણે કયી દિશામાં જવાનું છે, તે પહેલાં નક્કી કરવાનું છે. પિતાનું અંતિમ ધ્યેય દૃષ્ટિ સમક્ષ રાખીને પ્રવૃત્તિ ને પ્રગતિ કરવાની છે. શાળાના દરેક વિષયના ગુણુંક ૧૦૦ નિશ્ચિત છે. તે ગુણાંકન વિદ્યાથી પોતાની શક્તિ, સગવડતા, બુદ્ધિ તેમ જ સમજણપૂર્વક પિતાનું વાચનપતાને અભ્યાસ કરે છે. તેનું એક જ ૧૫ For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા લક્ય છે કે “યા હોમ કરીને પડે ફતેહ છે આગે.” જ્યાં દયેયલક્ષ્ય નિશ્ચિત થયું, ત્યાં પહોંચવાની સરળતા પ્રાપ્ત થાય. કદાચ મુસીબત કે ઝંઝાવાત આવે તો પણ સામનો કરી શક્ય તેટલા વધુ ગુણાંક મેળવશે. ઘણું પુણ્યથી પ્રાપ્ત થયેલ દુર્લભ મનુષ્યભવ ફેંકી દેવાનું નથી. આપણે જાણીએ છીએ કે સેનાની કે હીરાની જાહેરાત કરતાં ચા, સિગારેટની વધુ જાહેરાત થાય છે. હંમેશાં મેંઘી વસ્તુ કરતાં હલકી વસ્તુની જાહેરાત વધારે થાય છે. દરેક વસ્તુને જોવાની ને જાણવાની છે. કલર નાખેલ આઈસ્કીમ આંખને, નાકને, જીભને ગમે છે; પણ ટેન્સીસવાળું મન તેની ના પાડશે. પાંચે ઇન્દ્રિયને હિતાહિતને વિચાર જ હોતું નથી. સમગ્ર વિચાર મન કરે છે. સેમાં નવ્વાણું ઈન્દ્રિયે આધીન થઈને કામ કરે છે, ફક્ત એક જ મનને પૂછીને કામ કરે છે. જે પેઢી નોકરે અથવા ઘણાથી ચાલતી હોય છે, ત્યાં કેની જવાબદારી હોતી નથી, તેથી ગોટાળા થાય છે; પરંતુ એક વ્યક્તિ સર્વસત્તાધીશ હોય તે તે પોતાની પેઢીને અધર બનાવે છે, પ્રગતિશીલ બનાવે છે. દિનપ્રતિદિન નવાં નવાં સાધને જોઈ ઇન્દ્રિ વિહ્વળ બને છે, તે સાધન મેળવવા માનવી આકાશપાતાળ એક કરે છે, પણ તેનું પરિણામ આપણે જોતાં નથી. આપણે તે આકારમાં જ ગૂંચવાઈ ગયા છીએ. ૧૩૬ For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આ માટે જ્ઞાન અને ભક્તિની જરૂર છે. એકલી ભક્તિ કેઈક સમયે લપસાવી નાખે છે, એકવું જ્ઞાન તારક બનતું નથી. - ભક્તિ અને જ્ઞાનના સમન્વયથી પાંચે ઇન્દ્રિય સર્જકાત્મક બને છે. મન કેળવાય છે. મન કેળવાય તે રીતરાગતા પ્રગટે છે અને ન કેળવાય તે રાગ-દ્વેષના દ્વન્દ્ર જન્મે છે. આપણે પ્રેયસને ઢાળ નથી પસંદ કરવાન–શ્રેયસૂને ઢાળ અપનાવવાનું છે. છ રસને ત્યાગ કરી આયંબિલ કરનારે પોતાના મનને કેવું અદ્ભુત કેળવ્યું હશે? યુવાન સ્ત્રીના શબને જોઈને કામી માણસે કામનો વિચાર કર્યો. ચોરે દાગીનાને વિચાર કર્યો, શિયાળે માંસને વિચાર કર્યો અને જ્ઞાનીએ વિચાર કર્યો કે “આ શરીર તે સડી પડી જવાનું છે, જ્યાં સુધી આપણું હાથમાં છે, ત્યાં સુધી તેને દ્વારા આત્મ-કલ્યાણ સાધી લેવાનું છે.” - નિર્માલય આહાર પચે ઇંદ્રિને બરબાદ કરે છે. માટે સાત્વિક આહારની અગત્યતા પ્રભુએ સમજાવી છે. ૧૩૭ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | ભય પરિગ્રહથી અંતરની મસ્તી ખલાસ થઈ ગઈ છે. જરૂરિયાત કરતાં વધારે ખાવું કે પહેરવું નહીં. આહાર સ્વાદ માટે નહીં, પણ ક્ષુધાવેદનીય રેગના ઉપશમન માટે ઔષધરૂપે અનાસક્તભાવે આહાર કરવાનું હોય છે. આહાર સાત્વિક ને શુદ્ધ જોઈએ. આહાર સાથે નિદ્રા જરૂર પૂરતી હેવી જોઈએ. બ્રાહ્મમુહૂતે ઊઠીને અરિહંતનું સ્મરણ કરવું. તેથી તે મરણ અંતરમાં ઘુંટાઈ જાય છે. વધારે ઊંઘવાથી તંદુરસ્તી બગડે છે ને ખરાબ વિચાર આવે છે. પશુના આહાર–નિદ્રા શરીરના પિષણ માટે છે. મનુષ્યના આહાર-નિદ્રા આત્માના પિષણ માટે છે. મેક્ષના ધ્યેયને પહોંચવા માટે શરીર ટકાવવાનું છે. પહેલું સુખ તે જાતે નર્યા. દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સંપત્તિ તંદુરસ્ત શરીર છે. આહાર તનપષક અને નિદ્રા મનપષક હોવી જોઈએ. પણ માનવ ભયની ભૂતાવળથી બેબાકળે બની જીવે છે. ઉપાધ્યાય યશોવિજ્યજી મહારાજ સાહેબ કહે છે કે, “ભયથી મુક્ત થવા માગતા હોય તે તું તારી ઈન્દ્રિયોને જીતવા માંડ. જ્યારે ઇન્દ્રિયે જીતાશે ત્યારે ભય ચાલ્યા જશે.” ૧૩૮ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રેરણા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગતમાં ભય તા સાત પ્રકારના છે, પરન્તુ આજે લેાકે આત્મ ભય, સમાજ ભય અને રાજ્ય ભયથી ખૂમ ત્રસિત છે. જેમ જેમ જ્ઞાન આવશે, તેમ તેમ આત્માના ભય ચાલ્યા જશે. જે ખરાબ તત્ત્વ મગજમાં ઘૂસી ગયું હાય તે। તે જ્ઞાનથી દૂર કરવાનુ છે. નાના બાળકને ડરાવવા નહીં, નહીંતર તે ખીક તેમના મગજમાં ઘર ઘાલી જશે ને તે ડપાક તેમ જ કાયર થશે. ભય સામે આત્માએ અભય બનવાનું છે. આત્મા અભય બન્યા એટલે દુનિયામાં કોઈ ભય લાગતા નથી. નમ્રુત્યુણ માં જિનેશ્વર પરમાત્માને ‘ અભયદચાણું ” પદ્મથી સ્તુતિ કરીએ છીએ. જીવનને ખેદ વગરનું અનાવવાનુ છે. સારાં ને નરસાં તત્ત્વા જગતમાં રહેવાનાં જ. રામ અને ધાબી પણ મળવાના તેમ જ રામ અને ભરત પશુ મળવાના. ભરત જેવુ નિષ્પાપી જીવન ગાળી રામને સમર્પિત થઈ જાવ. એક વખત એક ભાઈએ મને વાત કહેલ કે, “અમે અન્ને ભાઈ મુ ંબઈમાં શાંતિથી જીવન ગાળતા હતા. તે વખતે હું એસ. એસ. સી (મેટ્રિક)માં ભણતા હતા, અને માટાભાઈ નાકરીમાં ઘેાડુ' કમાતા; તેથી એક મહિના એક વખત જમીને મારા ચાપડાના ખર્ચા કાઢયો. ત્યાં મુંબઈમાં હુલ્લડ થયું અને હુલ્લડમાં મેટાભાઈ ને છરા વાગ્યા અને મોટાભાઈ ચાલ્યા ગયા. તે ૧૩૯ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા વખતે હું બી. એ. ના છેલ્લા વર્ષમાં હતું. મને મોટાભાઈથી ઓછા પગારે નોકરી મળી ગઈ. એક રવિવારે એક મહામાનું વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયે ગયે. ત્યાં “રામાયણ” પર મુનિશ્રી બાલતાં ભારતના સ્વાર્થ ત્યાગ પર જે સમજાવ્યું તેથી મને ભરત બનવાનો વિચાર આવી ગયે, અને રામની ખાતર ભરતે રામની ગેરહાજરીમાં રાજ્ય રામને ચરણે ધર્યું, તેમ મેં પણ ભારતના વિચારે અપનાવી લગ્ન ન કરવાને વિચાર કર્યો અને મારા મોટાભાઈનાં સંતાનોને ઉછેર્યા–સારી રીતે ભણાવ્યાં. તેઓ આગળ વધ્યા અને આજે તે સંતાને પિતાથી પણ અધિક મને પૂજે છે.” આમ દુનિયામાં ખરાબ ને સારાં ત પડેલાં છે. સારાં તત્વોથી જ સમાજ ચાલે છે. અર્પણથી જ સંસાર સુખી બને છે. કોઈ કામ તે કેઈએ ભરત બનવાનું છે. જગતમાં ભય નથી. અજ્ઞાનતાને લીધે જ આપણે ભય ઉત્પન્ન કરીએ છીએ. ટ્રેનમાં જે આપણું ડબ્બામાં કઈ જબરજસ્તીથી ઘુસી જાય તે પહેલાં તેની સાથે લડીએ છીએ અને પછી તેની સાથે આપણે મૈત્રી કરીએ છીએ. પહેલાં આપણામાં અજ્ઞાતપણું હતું, પણ પછી જ્ઞાતપણું આવતાં આપણે તેના મિત્ર બની જઈએ છીએ. “સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે”. જેની પાસે ઘણી સત્તા છે, ઘણું સંપત્તિ છે, ઘણું અભિમાન છે. તેને ભય છે. તેવા ભયવાળાને ગુરખા રાખવા ૧૪૦ For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા પડે છે, જે બીજાને મારે તને માર પડે છે, પણ જે બીજાને તારે છે, તેની લાકા સેવા કરે છે. ચડકૌશિક પાસે ન જવા લેાકે મહાવીર પરમાત્માને વિનંતી કરે છે. ભગવાન તે અભય સ્વરૂપ હતા. તેમને કયાંય ભય દેખાતા ન હતા. અંગારા રૂને ખાળી મૂકે છે, પણ પાણીમાં પડતાં પાત મુઝાઈ જાય છે. કોઈ આગ અને તા આપણે પાણી બનવાનુ છે. અધિકાર મેળવવા અ ( નહીં) ધિકાર ( ધિક્કાર ) જોઈશે. ધિક્કાર કોઈ પ્રત્યે નહીં હોય એટલે તમે અભય મનશે. અભય તમારા આત્માને પરમાત્મામાં મસ્ત બનાવશે. ચિત્ત . સત્ય પ્રિય વાણાં બાલવાથી, દાન-દયાથી, ઈન્દ્રિયા અને મનના નિગ્રહ કરવાથી, સામાનું અપમાન ન કરવાથી તે માન આપવાથી તેમ જ ચિત્તને ધર્મોમાં જોડવાથી પ્રસન્ન રહેવાય છે. ૧૪૧ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ! પ્રાયશ્ચિત્ત વિનીત આત્મા નાના દોષની પણ ઉપેક્ષા કરતા નથી. શુભ્ર, શુદ્ધ વસ્ત્ર પર લાગેલ એક નાનકડો ડાઘ મનને ડોળી નાખે છે, તે સ્વયમેવ શુદ્ધ આત્મા પર દુર્ગણને દોષ લાગેલ હોય તે આત્મા વ્યથિત અને વ્યગ્ર ન બને એ કેમ સંભવે? અર્થાત્ વ્યથિત બને છે. માણસની કિંમત તેના બાહ્ય દેખાવમાં કે પ્રદર્શનમાં નથી, પણ તેના સંસ્કાર પર અવલંબે છે. સંસ્કાર સંપન્નની પ્રવૃત્તિ શુભદાયી ને સુખદ હેય છે, તે પ્રગતિ શ્રેય સાધક હોય છે. પ્રભુએ માનવતા આપવાનું કાર્ય જીવનભર કર્યું છે. વિનીત માનવી જ્યાં જાય છે, ત્યાં પૂજાય છે. અવિનીત માનવી બધેથી હેરાન થાય છે. વિનીત બનવા માટે સદ્ગુણો જીવનમાં ઉતારવાના છે. સદ્ગણે આવતાં આપણી ભાવને શુદ્ધ ને સંસ્કારી બનતી જાય છે. આથી નાના બનવાનું છે. નમ્ર માણસ આકારમાંથી અનાકારી બને છે. પ્રભુની વાણી નમ્રતા સદ્બેધે છે. તેમનાં વચનનું મનન ને ચિંતન કરવાનું છે. તે વાણી સાંભળ્યા પછી આપણી તુચ્છતા ને અહમ ચાલ્યા જાય છે. “અહમ ” ને “અહં” બનાવવા માટે પ્રભુનું For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ સાંનિધ્ય, પ્રભુનું પૂજન, ધ્યાન આવશ્યક છે. પ્રભુદર્શન કરતી વખતે હૃદયને સરળ બનાવવાનું છે. સરળ હૃદય નિર્ભય હોય છે. માળી અબ્રાહમ લિંકન ગુલામમાંથી આ સદ્દગુણને કારણે પ્રમુખ બન્યા હતા. અબ્રાહમ લિંકન માળી તરીકે કામ કરતો હતો, તેના માલિકે દાડમ લાવીને તેને રસ કાઢીને લાવવા કહ્યું. તે રસ તરે લાગતાં તેના માલિકે તેને ઠપકે આપે, ત્યારે અબ્રાહમે કહ્યું : “હું માળીનું કામ કરું છું, દાડમ ચાખવાનું નહીં.” અને માલિકે તેની કદર કરી. આવા સરળ હૃદયી પ્રગતિ સાધી શકે છે. બાળક સરળ છે, માટે સૌને તે ગમે છે. વાંસળીને કેઈએ પૂછ્યું: “તું કૃષ્ણને બહુ કેમ ગમે છે?” વાંસળીએ જવાબ આપે: “હું પાલી છું, સરળ છું, એટલે કૃષ્ણને ગમું છું.” જેનું હૃદય સરળ થયું, તેને પાપના ઓછા નહીં ગમે. જરાક ભૂલ થશે કે પ્રાયશ્ચિત્ત લેશે. તપશ્ચર્યા કરતાં પ્રાયશ્ચિત્તનું મૂલ્યાંકન અનેકગણું છે. પ્રાયશ્ચિત્ત તે સ્વર્ગેથી ઊતરી આવેલ પવિત્ર ઝરણું છે, તેમાં ડૂબકી મારવાથી પાપી પણ પુણ્યશાળી બને છે. દઢપ્રહારીએ ચાર ચાર હત્યા કરી, પણ પ્રાયશ્ચિત્તથી તેને મુક્તિ મળી. પાપ કરીને તેને છુપાવવા કરતાં પાપની આલોચના ૧૪૩ For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ખુલ્લા દિલે લેવી એ શ્રેયસ્કર છે. પ્રાયશ્ચિત્ત એ આકરી સાધના છે, તેથી ચિત્તશુદ્ધિ થાય છે. દઢપ્રહારીએ જ્યાં ખૂન કર્યા હતાં, તે ગામની ભાગોળે સાધુ બનીને તન અને મન સ્થિર કરીને ઊભું રહ્યાં. ત્યારે લોકો તેની નિંદા કરે છે, તેને પથ્થર મારે છે, તેના પર ધૂકે છે, પણ દઢપ્રહારી તે તેને પ્રાયશ્ચિત્તનું પવિત્ર જળ સમજી, તેમાં ડૂબકી માતા પિતાનાં પાપને ધૂએ છે અને પશ્ચાત્તાપથી તેણે ત જ ભવમાં કેવળજ્ઞાન પામી મુક્તિ મેળવી. તેણે મન અને તન પર સંયમ રાખે, અને તે સંયમરૂપી અમૃત અનેક વિષને વિનાશ કરી નાખે. પ્રભુ મહાવીરે પ્રાયશ્ચિતને અગ્રસ્થાન આપેલ છે. ખામેમિ સજીવે, સજીવા ખમંતુ મે” આ સુવર્ણ કર્ણિકાએ તે અનેકાનેકનાં કથિર જેવાં જીવન સુવર્ણમય બનાવ્યાં છે. પરંતુ લક્ષ્મણ સાધ્વીએ માયા–કપટથી પ્રાયશ્ચિત્ત કર્યું અને એટલે પાપનું વિષ ન ઊતર્યું. તેથી અનેક ભવમાં ભટકવું પડ્યું. એંશી વીશીને કાઇ ગયો. આવતી ચોવીશીએ મોક્ષ થશે. મુક્તિ રમણી વરવા માટે આત્માને શુદ્ધ, સરળ બના વવાનો છે. તે ઉપર બિંદુના અનંતમા ભાગને ડાઘ પણ ન લાગે તેની પૂરેપૂરી તકેદારી રાખવાની છે. તેવા આત્મા ઉત્તરોત્તર ઉચ્ચ પ્રગતિ કરી, ઉત્તગ શિલા-સિદ્ધ શિલાએ પહોંચે તે નિશ્ચિત્ત ને નિર્વિવાદ છે. For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir × | આત્મ વિકાસ આત્માના વિકાસ ને પ્રકાશ માટે ઇંદ્રિયા ઉપર સંચમ અને મનમાં સમતાની આવશ્યકતા છે. આત્માના પિતા શુદ્ધ વિવેક છે. તે વિવેકના દુશ્મના છે : મિથ્યાત્વ, સંશય, વિપર્યાસ અને અસત્ માન્યતા. સાચાને જૂઠું અને જૂઠાને સાચું માનવુ તેનુ નામ મિથ્યાત્વ છે. સત્યને ભ્રમ તે સંશય છે. શંકાને હૃદયમાંથી દૂર કરીને સમ્યક્ત્વને પ્રાપ્ત કરવાનું છે. ગ્રહણ કરવા ચેાગ્ય વસ્તુને મેળવવા માટે ખેાટી વાતા, વિકલ્પા દૂર કરવાના છે. આત્માની માતા ધૈય છે. મુસીખત ગમે તેવી આવે છતાં ધૈય રાખવાથી સારુ પરિણામ પ્રાપ્ત થાય છે. પ્રભુ ઋષભદેવ માર માર માસથી ઘર ઘર કરી રહ્યા છે, પણુ આહાર મળતા નથી. પ્રભુએ ધૈય ના ત્યાગ કર્યાં વગર ઉપવાસ કરવા માંડચા, જેને આઠ ભવના સમધ હતા, તેવા શ્રેયાંસકુમારને વૈશાખ સુદિ બીજની રાત્રે સ્વપ્ન આવ્યું. ત્રીજને દિવસે પ્રભુજીનાં દશને જાતિસ્મરણ થયું અને પ્રભુજીને શેરડીના રસથી પારણુ કરાવ્યું. ત્યારથી વિષ તપના પારણાં અખાત્રીજને દિવસે થાય છે. આ વિષ ૧૦ ૧૫ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા તપ છે અને સમતાનું રસાયણ છે. આથી શરીર બદલાઈ જાય, એટલે કૃશ-દુર્બળ બને છે પણ આત્મા બદલાતું નથી, પરંતુ આત્મગુણથી વિશેષ તેજસ્વી-એપ બને છે. એમ પણ કહી શકાય કે આત્માને શુદ્ધ ઉપયોગ એ પિતા છે અને ધૈર્યતા એ માતા છે. શુદ્ધ ઉપગથી શંકા ચાલી જાય છે. આત્માને બંધુ શિયળ છે અને પત્ની સમતા છે. અને જ્યારે શુદ્ધ વિવેક અને ઉપગ, ધૈર્ય, સમતા અને શીલ સંગમ થાય ત્યારે આત્માની મુક્તિ સહજ બને છે. આત્માની દુનિયામાં ધમીને જીવન ભર્યું ભર્યું લાગે છે. આ આત્મા રણમાં હોય, કે ઘરમાં હોય, કે વનવગડામાં હેય તેય તેને એકલતાપણું લાગતું નથી. આત્માની એકલતાના બ્રમને જ્ઞાન દૂર કરે છે. જેનું કોઈ નથી તેનો સાથી ધર્મ છે. ધર્મની જાણ માટે, જ્ઞાનની પિછાન માટે જ્ઞાનીના સંગની આવશ્યક્તા છે. હીરા, ઝવેરાત કે પન્ના કરતાં જ્ઞાનીની કિંમત અનેકગણું વધારે છે. જ્ઞાનીના વચનમાં, વર્તનમાં અને પ્રત્યેક ક્રિયામાં જ્ઞાન ભરેલ દેખાય છે. જ્ઞાનીને સાંભળવાથી મન પ્રસન્ન થાય છે. જ્ઞાનીને મળવાથી આનંદ આનંદ છવાઈ રહે છે. જ્ઞાનીના વચને જીવનને પ્રકાશ આપે છે. જ્ઞાનરૂપી જળ જે દિવસે ન મળે, તે દિવસે મન ગૂંગળાઈ જાય. તેથી દિવસમાં થોડીવાર પણ પ્રભુની વાણી સાંભળવાની છે, વિચારવાની છે. ધનિકને દુઃખ છે, ૧૪૬ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરા ગરીબને પણ દુ:ખ છે, જગતમાં સુખી હોય તેા તે જ્ઞાની છે. જ્ઞાની પાતે તરે છે, બીજાને તારે છે. જ્ઞાની જ્ઞાન સાથે ક્રિયા દર્શાવે છે. તેએ જ્ઞાનના દીવામાં ક્રિયાનુ તેલ પૂર્યા કરે છે. ક્રિયાના તેલ વિના જ્ઞાનદીપક બુઝાઈ જાય છે. જ્ઞાનવારિથી હૃદય કમળ બની જાય છે અને આત્મા ભાવિત થાય છે, માનવજીવનને ઉચ્ચ ને ઉદાત્ત બનાવે છે. જ્ઞાન સાથે ક્રિયાની ખૂબ જ જરૂર છે. જ્ઞાન અને ક્રિયાથી મેાક્ષ મળે છે. જ્ઞાનની તૃપ્તિ ક્રિયાના આહારથી થાય છે. પ્રભુની વાણી ગંગાના પ્રવાહ જેવી શુદ્ધ ને પવિત્ર છે. સદ્ગુરુના મુખેથી પ્રભુની વાણી સાંભળી જીવનમાં ઉતારીએ તે આત્મા ઉન્નતિના ઉત્તુંગ શિખરને સર કરી શકે છે. પ્રભુની વાણી વરસતી હોય ત્યારે જ્ઞાનનુ ટાંકુ ભરી લેવાનુ છે, અને ગુરુના વિયાગ હોય ત્યારે આપણે તે ટાંકુ ખેાલવાનુ છે, ને આત્મામાં પ્રકાશ પાથરવાના છે. ૧૪૭ For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * આત્મવિકાસ કોઈ વસ્તુની કિ ંમત નક્કી કરવા માટે પહેલાં તે કેવી છે? તે શાને માટે છે? શેમાંથી તે બનેલી છે? વગેરે તપાસવુ પડે છે. હીરાની પરખ કરવા માટે ઝવેરીને હજાર દિવસ લાગે છે, પછી તે આવડે છે. હીરાની પરખ કરવી તે તા જડની વાત છે. તેમ જ્ઞાનીઓ કહે છે કે આત્માના સદ્ગુણુ કે દુર્ગુણ જાણવા હાય તા પ્રભુનાં વચનને સમજવાં પડશે, જાણવાં પડશે. પાંચદશ વર્ષે ધમ પાછળ ખર્ચવા પડશે. ડિગ્રીએ મેળવવા પાછળ ૨૦-૨૫ વર્ષ ગાળી નાખીએ છીએ. પા ને સેમલ પવાથી તે ઔષધ બની જાય છે. પરંતુ જો તે કાચા રહી જાય તે તે ખાવાથી માણસ મરી જાય છે. જો આપણા અંતરમાં ધર્માં ઊતરી જશે તે આપણે દૃષ્ટ—પુષ્ટ બની જઈશુ, સુખી ને શાંત મનીશુ. જો શ્રાવક તત્ત્વાર્થ સૂત્રના જાણકાર હાય તેા ગમે તેવા સાધુ પાટ પર આવી શકતા નથી, એટલે સાધુઆને તત્ત્વના અભ્યાસ કરવા પડે છે, તેઓ ગુરુની આજ્ઞામાં રહે છે અને વ્યાખ્યાન પણ સાવચેતીપૂર્વક આપે છે. ૧૪ For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ શ્રેષ્ઠ છે છે અભ્યાસ માટે તે આત્મા શ્રાવકે દરરોજ નિયમિત કમમાં કમ એક ગાથા કરવી જોઈએ અને આમ કરતાં શક્ય તેટલાં સૂત્રે પૂર્ણ કરવા જોઈએ, આત્મા દ્રવ્યની ચર્ચા કરવી જોઈએ. દુનિયાના ગ્રંથમાં તત્વાર્થ સૂત્ર તથા કર્મગ્રંથ શ્રેષ્ઠ ગ્રંથ છે. દુનિયાના અભ્યાસ માટે ઘણાં વર્ષો વાપરી નાખ્યાં તો આત્માના અભ્યાસ માટે હવે બાકીનાં ચેડાં વર્ષો વાપરવાનાં છે. જ્યાં સુધી અંતરનાં ગુણ ન આવે, તેને વિકાસ ન થાય ત્યાં સુધી તત્વને અભ્યાસ કરવાનું છે. આત્મા ગુણ બનશે, ત્યારે તે બીજાના ગુણોની પરખ કરી શકશે. જ્યાં સુધી આપણી પાસે દર્શન, જ્ઞાન ને ચારિત્ર ન હોય, ત્યાં સુધી આપણે બીજાનાં દર્શન, જ્ઞાન ને ચારિત્રને જાણી શક્તા નથી. જ્ઞાનથી જે વૈરાગ્ય ન આવે તે તે જ્ઞાન નકામું છે. જ્ઞાનાય ફલં વિરતિઃ ! જ્ઞાનદશા આવતાં કામ, ક્રોધ, લોભ, માન અને માયા ઓછાં થતાં જાય છે અને ક્રમે ક્રમે વૈરાગ્ય પ્રગટ થતું જાય; રાગ-દ્વેષ પણ દૂર થતાં જાય છે. ક્ષમાથી, શાંતિથી, નિર્લોભતાથી જ્ઞાનીના જ્ઞાનને માપી શકાય છે. એક જ્ઞાની (હરે પ્લેસ)ને ચીડવવા માટે એક માણસ ગમે ત્યાં જઈ ગમે તેમ બેફામ ગાળો દેવા લાગે, આક્ષેપ કરવા લાગ્યા; કલાકો સુધી આમ કર્યા કર્યું, પણ પેલા ભાઈ તે ઠંડા કલેજે પિતાનું કામ કર્યે જતા હતા. જરા શાંત થયા ત્યારે તે જ્ઞાનીએ પિલાને ઠંડા પાણીને ૧૪૯ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ગ્લાસ પીવા આપ્ટે. ચીડવનાર તે ડેગાર બની ગયે; પણ છતાંય આવેશ ઊછળી આવ્યા ને પાછે તે બડબડાટ કરવા લાગ્યો. સાંજ પડી, અંધારું થયું જ્ઞાનીએ તે ઉપહાર વગેરેથી તેનું સ્વાગત કર્યું. તે ઘરે જવા નીકળે ત્યારે પિલા જ્ઞાનીએ પોતાના પુત્રને ટીવી લઈ તેને ઘર સુધી મૂકી આવવા કહ્યું. કોંધી તે જ્ઞાનની હિમશીલા પાસે રહી જીવનભર અકોધી બની ગયા. ક્ષમા જેનામાં આવી જાય છે, તે પ્રભુમય બની જાય છે. પ્રભુની સાત હાથની કાયા જોઈને અનાર્ય લેકે ગુસ્સે થયા. તેમને પ્રભુનું જ્ઞાનમય જીવન ન ગમ્યું. પ્રભુ મનપણે ક્ષેત્સર્ગમાં હોવા છતાં અનાર્ય લોકેએ અનેક ઉપસર્ગો કર્યા. પ્રભુ તે ક્ષમાશમણ હતા. તેમણે તો સમતાપૂર્વક બધું સહન કર્યું. ઉત્તમ હતુ, ઉત્તમ કપડાં, મકાન, ભેજન હોય પરંતુ મનની શાંતિ ન હોય તો બધું જ કડવું લાગે છે. પહેલાં સાધનો ન હતાં, જીવન શાંતિમય ને ધર્મમય હતું. આત્માને વિકાસ સારે થતું. આજે સાધના વધ્યાં છે, જીવન અશાંત અને અધમી બન્યું છે, તેમાં આત્મા ગૂમ થઈ ગયેલ છે. માત્ર બે ઘડીની ચિત્તની શાંતિમાં ભરત ચકવતીએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. સાધ્યને પામવા માટે સાધનની જરૂર સાથે સમ્યગૂજ્ઞાન પરમ આવશ્યક છે. ૧૫૦ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આત્મવિકાસ માટે જ્ઞાનની જરૂર છે. તે જ્ઞાનપ્રાપ્તિ થાય છે જ્ઞાની પાસે. ગુરુ આપણને જે કહે છે, તે મીઠું નથી કહેતા, પણ સત્ય કહે છે. આગમ અને અરીસા અને સાચુ અતાવે છે. ચહેરાનું રૂપ અરીસા બતાવે છે, આત્માનુ રૂપ આગમ બતાવે છે. આત્માનુ રૂપ જાણ્યા બાદ તે પ્રમાણે તેના વિકાસ કરવા જિનવાણી અનુસાર યથાશક્તિ પ્રયત્નશીલ રહેવુ એ જ આત્મવિકાસના સત્ય ઉપાય છે. રક્ષણ ? એક રાજાએ પેાતાના રક્ષણ માટે ભણેલા વાંદરાને રાખ્યા હતા. રાજા ઊંધમાં હતેા તે દરમ્યાન તેમના માં પર માખી ખેડી હતી. ખુલ્લી તલવાર લઈને રક્ષણ કરતા વાંદરાએ તલવારના પ્રહાર માખી ઉપર કર્યો અને રાજાનાં ધડ, મસ્તક જુદાં થઈ ગયાં. તેવી જ રીતે માનવે માનવીની રક્ષા માટે વિજ્ઞાનરૂપ વાંદરાના હાથમાં અણુશક્તિની ખુલ્લી તલવાર મૂકી છે. ૧૫૧ For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ! જીવનવિકાસમાં અવરોધક તત્ત્વ જીવનવિકાસ નમ્રતાથી, વિનયથી, જ્ઞાનથી, પ્રેમથી ને રાગ-દ્વેષને શેષહીન બનાવવાથી થાય છે. આ વિકાસને અવરાધનાર કેટલાંક ત છે. જળનળીમાં જ્યારે ભરાઈ ગયે હેય તે જળપ્રવાહ અટકી પડે છે, તેવી રીતે મનમાં કચરે ભરે તેવાં પાંચેક ત છે તે તને દૂર કરવામાં આવે તે જીવનને વિકાસ ત્વરિત ને શ્રેયસાધક નીવડે છે. આ બધા માટે પ્રભુની વાણી એકમેવ ઉપાય છે, તેથી અંદરથી પ્રસન્નતા પ્રગટે છે. સ્વર્ગ કે નરક અંતરમાં છે. એટલે અવરોધક પ્રથમ તત્વ છે અહંકાર. માણસમાં અહંકાર આવે છે, ત્યારે આત્માની કમળતા ચાલી જાય છે, નમ્રતા દૂર થાય છે, વિનય-વિવેક અદશ્ય બને છે. અહંકાર સાથે ધન હોય તે જીવન સળગતી ચિતા બને છે. પિતા-પુત્રને જુદા પાડનાર ધન છે. જગતના ઝઘડાઓમાં વિપુલ ભાગ ભજવનાર ધન છે. પૈસાની જરૂરિયાત પૂરી પાડવા માટે છે, પણ આજે જરૂરિયાત કરતાં વિશેષ ભેગું કરવાની વૃત્તિ જન્મી છે. સુખ માટે અધિક સાધને ભેગા કરવામાં આવે છે, તેથી જીવનવિકાસમાં સાનુકૂળતાને બદલે પ્રતિક્ષણે અવનવી પ્રતિકૂળતા ઊભી થાય છે. ૧પ૦ For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ પ્રતિકૂળતામાંથી અસંતોષ, અસંતેષમાંથી અહંકારની મહાજવાળા અને એ મહાવાળાજીવન વિકાસની સર્વ સાધનાને ક્ષણમાત્રમાં ભસ્મસાત્ કરે છે. અહંકારથી અશાંતિ જન્મે છે, અશાંતિથી અમૃતમય દિવ્યજીવન વિષમય બની જાય છે. રાવણનું પતન કરનાર અહંકાર હતે. Pride has a fall. અભિમાન પતનને રાજમાર્ગ છે. બીજુ તત્વ છે ક્રોધ, કડવાં ફળ છે કોધનાં. તે હલાહલ ઝેર છે. ક્રોધી પોતે બળે છે–બીજાને બાળે છે, ક્રોધાંધ બનેલ માનવી ન કરવાનું કરી નાંખે છે, કહી નાખે છે. અભિમાન જે ઊકળતું પાણી boiling water ખદબદતું હશે તે ક્રોધ તે વરાળ (steam) છે. અભિમાન સ્વને ઘાતક નીવડે છે, ક્રોધ સ્વ તથા પરને ઘાતક નીવડે છે, ત્રીજુ તત્વ છે પ્રમાદ. પ્રમાદ ઊધઈ સમાન છે; જીવનને તે ફેલી ફેલીને ખાઈ જશે. પ્રમાદ માનવીને પાંગળો બનાવે છે. પ્રમાદ (આળસ) એ માનસિક અવ્યવસ્થા છે. પ્રમાદથી માણસ વ્યસની જે બની જાય છે. સ્કૂતિ જીવનમાંથી અદશ્ય થઈ જાય છે, તે અભિશાપ રૂપ છે. પ્રમાદ માનવીને પરતંત્ર, પરવશ, ચિટ બતાવે છે. પ્રમાદથી વ્યક્તિ પામર બને છે અને પિતાનું વ્યક્તિત્વ ગુમાવે છે. ચોથું તત્વ છે રેગ. રેગ શારીરિક કે માનસિક બે પ્રકારે હોય છે. ૧૫૩ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા શારીરિક રોગ કરતાં માનસિક રોગ મહાભયંકર. મન મક્કમ હશે તે શરીર કામ આપવાનું. રેગ કમાંધીન છે. શરીરમાં રોગે ઘર ઘાલ્યું હોય ત્યારે ગમે તેટલી પ્રબળ ઈચ્છા હોય, તે પણ પ્રભુપૂજા, ગુરુ પ્રવચન-શ્રવણ થઈ શકતાં નથી. જાણવા છતાં રોગ તેને નકામે બનાવી મૂકે છે. પ્રભુની વાણી સંભળાવનાર ઉત્તમ સાધુ–ગુરુઓ હાય, પણ જ્યાં લક હોય ત્યાં શું થાય? ઘરમાં વિવિધ પકવાન હોય પરંતુ જ્યાં ડાયાબિટિસ હોય ત્યાં શું થાય? ધર્મ આરાધના માટે બધી અનુકૂળતા હોય, પરંતુ રોગગ્રસ્ત શરીર પ્રતિકૂળતા કરે ત્યાં શું થાય? ઇન્દ્રિય પાસેથી સુંદર કામ લેવાની જિજ્ઞાસા હોય. પણ તેઓ જ રોગથી ખદબદતી હોય ત્યાં શું થાય? પાંચમું તત્ત્વ છે આળસ. આત્મવિકાસનું મહાન અવરોધક તત્વ આળસ છે. ક્ષણે ક્ષણને ઉપગ કરી લેવાનો છે. મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીને ડગલે ને પગલે કહેલ છેઃ “હે ગોયમ! સમય માત્રને પ્રમાદ ન કરીશ. તેને ખબર છે દેહનું ક્યારે શું થશે? તે જ્યાં સુધી શક્યતા ને સ્વસ્થતા છે, ત્યાં સુધી દેહમાંથી આળસ ખંખેરી નાખી તેની પાસેથી ઉત્તમ કાર્ય લેવાનું છે. આળસથી શરીર નઠોર બની જાય છે. મનની શક્તિ કુંઠિત બની જાય છે. જેને આત્મવિકાસ સાધવા હોય તેણે આ પાંચ મૂળભૂત અસત્ તત્ત્વ છોડવા જ રહ્યાં. ૧૫૪ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir X | શિક્ષણ ? કોઈ ફેકટરી જુએ, તેમાં જે raw materials થાપરવામાં આવે છે, તે ખૂખ જ ખરાબ હોય છે. જોવા પણ ન ગમે, પરંતુ તેનુ production, અતિ સુંદર હેાય છે, જોવુ ગમે છે; અને શરીર આતમરામ લિમિટેડ ક ંપનીના પરિવારના એક ભાગીદાર છે, તે શરીરને જે material આપવામાં આવે છે, તે કેટલુ' સુદર હાય છે? અને તેનુ production ! નામ પણ લેવું ન ગમે તેવું ! શરીર સંગ્રહ કરવા ચેાગ્ય નથી. તેના ઉપયેાગ કર વાના છે. રાગથી મુક્ત થઈ જશે! તેા જીવનને આનંદ મળશે. રાગયુક્ત જીવન સમાધાન શાંતિ નહિ આપી શકે. જીવનની શાંતિ તે સાધુસંતા પાસે મળશે. આજે આત્મવિજ્ઞાનની વિદ્યાપીઠ નથી, કે જ્યાંથી વિવેકાનંદ કે હેમચંદ્રાચાય પ્રાપ્ત થાય, જ્યાં ચારિત્ર ઘડાય. વિવેક, વિનયનું ઘડતર થાય તેવુ શિક્ષણ જોઈ એ. ડો. રાધાકૃષ્ણને એક વાર કહેલ કે, “ Not educa* tion but character.” ચારિત્રનું નિર્માણ, સદાચાર દેશને ઊંચે લાવી શકશે. આજે વિદ્યાથી ઓને કેવુ શિક્ષણ મળે છે ? જ્યાં ૧૫૫ For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ચારિત્રનું ઘડતર નથી, સદાચાર નથી, તેવા વિદ્યાથીઓ દેશને કેટલા ઉપગી થશે? ૧૫૦ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ કે વીરચંદ ગાંધી ચિકાગે સર્વધર્મ પરિષદમાં ગયા હતા. ત્યાં તે વિરસિંહએ ભારતીય સંસ્કૃતિની સિંહગર્જના સંભળાવી હતી. ત્યાંના સુષુપ્ત આત્માને જાગ્રત કર્યા હતા. આજે એવા સંત ક્યાં? એવી ચેતના ક્યાં? અમે કલકત્તામાં ભણતા હતા. નાના હતા ત્યારે સાંભળેલ એક વાત છે ? આસુતોષ મુકરજી બંગાળ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા, તે વખતે ગવર્નર લેર્ડ કર્ઝન હતા. તેમણે મુકરજીને કહ્યું : “તમે કેબ્રિજ જઈને ત્યાંનું શિક્ષણ જોઈ આવે અને ભારતીય વિચાર જણાવે.” ભારત બ્રિટિશ સત્તા નીચે હતું. મુકરજી ઉપકુલપતિ હતા. ત્યારે અંગ્રેજ કહે તેમ કરવું પડતું. છતાં તેમણે કહ્યું : “આનો જવાબ મારી માતાને પૂછીને કાલે આપીશ.” માતા-પિતા તીર્થ સમાન છે. જે માતા-પિતાને વફાદાર છે, તે પરમાત્માને વફાદાર છે. મુકરજી ઘરે ગયા. વિનયપૂર્વક માતાને નિવેદન કર્યું? વાઈસરોયના કહેવાથી ઇંગ્લેંડ જઉં ત્યાંના શિક્ષણની જાણકારી મેળવવાની છે!” ૧૫૬ For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા માતા ૮૦ વર્ષનાં હતાં. શિક્ષિત નહતાં. માતાએ જવાની મના કરી, તે બીજે દિવસે રાજીનામાના પત્ર સાથે કર્ઝનને મળ્યા અને કહ્યું: “મારી માતાની નામરજી છે, તેથી નહીં જઈ શકું. કદાચ આપ ગુસ્સે થાવ તે આ મારુ રાજીનામું તૈયાર છે.” આ સાંભળી વાઈસરાય પ્રસન્ન થયો. તેણે મુકરજીને છાતીએ લગાડ્યો અને કહ્યું: “આજે મને ભારતનું દર્શન થયું. ભારતનું પ્રતીક અહીં છે.” આ હતે ભારતીય સંસ્કૃતિને આદર્શ—અહીં સંસ્કૃતિનું ગૌરવ હતું. અને આજે? આજે વિપરીત વાતાવરણ છે. આટલા સુંદર આદર્શ ભારતના છે. શ્રેષ્ઠ સંસ્કૃતિ છે છતાંય ધર્મકિયા ફક્ત રવિવાર પૂરતી સીમિત રાખી છે! લકે ફરિયાદ કરે છે: “મહારાજ, શું કરીએ? પેટની સમસ્યા મોટી છે. તે પૂરી થતી નથી.” તે તે માટે એક જ સમાધાન છે. “આત્માનું દર્શન કરો ને પેટથી માંડીને પેટી સુધી સમાધાન થશે.” આજે દેશની સમસ્યા નથી. પણ ભાવિ પેઢી ક્યાં જઈ રહી છે? ભયંકર પ્રવાહ તરફ હડસેલાઈ રહી છે. સમગ્ર જગતને ચિંતાને પ્રશ્ન છે. સ્કૂલ, કોલેજ, સિનેમા ને હોટેલ––આ ચાર સિવાય બીજી જગ્યા વિદ્યાર્થી જગતને જણાતી નથી. ધર્મ તે એલરજિક લાગે છે. આ એક રેગ ૧૫૭ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ છે. તેમની સ્થિતિ દયામય છે. શિક્ષણ કેવું હોવું જોઈએ? જ્ઞાનસ્ય ફલમ વિરતિઃ આજે શંકરાચાર્ય, હેમચંદ્રાચાર્યના આદર્શ ક્યાં છે? જોધપુરમાં અમે હતા ત્યારે છે. ગાંધીએ ત્યાંના શિક્ષણનું એક સેમ્પલ બતાવ્યું. ઈન્સ્પેકટર એક વાર શાળામાં ઈન્સ્પેકશન કરવા ગયા. આઠમા ધોરણમાં ગયા ને ત્યાંના વર્ગ શિક્ષકને કહ્યું : “કઈ હોશિયાર છોકરાને બતાવે.” તે એક છોકરે ઊભે થયે ને બે , “સાહેબ, જે પૂછવું હિં તે પૂછે.” તેને પ્રશ્ન પૂછવામાં આવતાં તેણે વ્યવસ્થિત જવાબ આપે. પછી નવમા ધોરણમાં ગયા તે ત્યાંના વર્ગશિક્ષકને સારે છોકરે બતાવવા કહ્યું. તે જે આઠમા ધોરણમાં હતું, તે નવમા ધોરણમાં ઊભે થયે. ઈન્સ્પેકટરે પૂછયું: તું આઠમા ધોરણમાં હતું તે અહીં ક્યાંથી ?” કરેઃ “સાહેબ, તેનું આપને શું કામ છે? આપને પૂછવું હોય તે પૂછે.” પછી તે છોકરાએ કહ્યું: “મારો મિત્ર ગેરહાજર છે, તેને બદલે હું આવ્યું છું.” તે વર્ગશિક્ષકને આની ખબર ન પડી! એકને બદલે બીજે જ વિદ્યાર્થી વર્ગમાં આવે ને હાજરી પુરાવે? તેથી વર્ગશિક્ષકને ધમકાવ્યા. તે તેમણે કહ્યું: “સાહેબ, હું આજે આવ્યો છું. મારા મિત્ર શિક્ષક મેચ જોવા ગયા છે. તેને ૧૫૮ For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા બદલે હું duplicate શિક તરીકે આવ્યો છું. તેથી મને કાંઈ ખબર નથી.” તેથી હેડમાસ્તરને કહ્યું: “તમને ડીસમીસ કરવામાં આવશે. આવી રીતે duplicate શિક્ષક આવે?” તે તેણે કહ્યું: “સાહેબ, હું ગરીબ બ્રાહ્મણ છું. ડીસમીસ કરશે તે મરી જઈશ. મહેરબાની કરે.” તે ઈન્સ્પેકટરે કહ્યું: “ડરવાની કોઈ જરૂર નથી, હું પણ duplicate છું !” આમ જ્યાં બધું duplicata ચાલતું હોય ત્યાં શિક્ષણને ઉદ્ધાર ક્યાંથી થાય? આજે સમસ્યાઓ જીવનની વધી છે. તેનું સમાધાન એક જ છે. આત્માની બેજ કરે. સ્વયં ને સ્વયં શોધી કાઢે તે આત્મવિકાસ થશે. વિકાસ સાથે પ્રકાશ આવશે. પ્રકાશ આવતાં પૂર્ણતાનો પંથ દેખાશે ને પરમાત્મા પદ પ્રાપ્ત થશે. ૧૫૯ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *| સસ્કાર આલ્યકાળમાં જે સસ્કારી મળી જાય છે, તે જ્વનભર ટકી રહે છે, જે સમયે જે શુભ ભાવ આવે તે સમયે તે કાર્ય કરી લેવાનું છે. મનુષ્યભવ આપણને મળી ગયે છે. તેા આત્મકલ્યાણ કરી લેવાનુ છે, રાગ-દ્વેષને ઓછા કરવાના છે. ક્રોધ આવે ત્યારે ક્રોધને તમાચે! મારવાના છે. આપણે આપણી જાતને જોવાની છે, વિચારવાની છે ને આગળ વધવાનુ છે. ગુણસાગરનું મન લગ્ન પૂર્વે સચમમાં લાગી ગયું હતું. ચેરીમાં આવતાં ગુણુસાગરનુ મન શુભચિંતનમાં ચઢી જાય છે ને ધીમે ધીમે શુભ અધ્યવસાયથી તેમને વળજ્ઞાન થઈ ગયું . બાલ્યકાળના સંસ્કાર યુવાનીમાં ખીલી ઊઠે છે. સુલસાના આધ્યાત્મિક વિકાસ પ્રકાશ પાથરી રહ્યો હતેા. ભગવાન શ્રી મહાવીરદેવ સુલસાને ધ લાભ કહેવડાવ્યેા હતેા. જેને આત્મદર્શન થયુ છે, તે જોઈને બીજાને આત્મદર્શન થાય છે. તેથી જ અખંડ શ્રાવકને તારવા માટે સુલસાને અખંડ મારફ્તે ધર્મલાભ કહેવડાવ્યા. પૈસા, સત્તા, પ્રદશ ન, માહમાયા કઈ જ આત્મદશીને ખેંચી શકતા નથી, ચમત્કાર એ ધમ નથી. ધમ કરતાં કરતાં ૧૬૦ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા ચમત્કાર થઈ જાય છે. ધર્મ તે મોક્ષ અપાવી શકે છે. તે સાંસારિક સુખ અપાવી શકે તેમાં કાંઈ નવાઈ નથી. અંબડ જ્યારે શ્રાવક બન્યા. ત્યારે સુલસાએ તેનું સ્વાગત કર્યું. જ્યારે બ્રહ્માનું સ્વરૂપ કર્યું, વિષ્ણુ સ્વરૂપ દર્શાવ્યું, પરંતુ સુલભા તે પ્રતિ ન ખેંચાઈ. આભાસી મહાવીર બન્યું. અને સુલભા ચલિત ન થઈ ત્યારે અંબડ છેવટે સુલભા પાસે આવ્યા ને સાચું જ્ઞાન જાણ્યું. સંસ્કાર હતા તે સમાધાન થયું : આથી એ જ્ઞાન થાય છે કે આત્મા અમર છે, આત્મા નિત્ય છે. આખા જગતનો નાશ થઈ જાય, પણ આત્માને કદી નાશ થતો નથી. શરીર માટીમાં મળી જાય છે, આત્મા માટીમાં મળી જતું નથી. જગતના વિનશ્વર પદાર્થો જ્યારે નહીં હોય, ત્યારે પણ આત્મા તે અખંડ રહેવાનું જ છે. પારાના કટકા કરે તે પણ અંતે તે પારે પાછે મળી જ જવાને છે. ઇદ્રિનાં સુખે આત્માએ ભેગવેલાં છે. નરકતિર્યંચનાં દુઃખે પણ આત્માએ ભેગવેલાં છે, પણ મન બધું ભૂલી જાય છે. જે આત્માનું સ્વરૂપ છે, તે આપણે ભૂલી જઈએ છીએ. આ જીવે ઘણું સુખ ભોગવ્યાં છે. રાજાનાંરાણીનાં-દેવનાં–દેવીઓનાં સુખ અનંતી વાર ભેગવ્યાં છતાં પણ તૃપ્તિ થઈ નથી–થતી નથી. આત્મા તે નિત્ય છે. તે સદાકાળ રહેવાને છે. તેની નિત્યતા સમજવા માટે પ્રભુની વાણી સાંભળવી જોઈએ. સાંભળ્યા પછી શ્રદ્ધા થવી ૧ For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા જોઈએ, પ્રતીતિ થવી જોઈએ, રુચવી જોઈએ અને સ્પર્શ થે જોઈએ. આત્મસ્પર્શના થયા પછી દેહનાં સુખ-દુઃખની અસર થતી નથી. આપણે તડકે ચાલીએ તે પગ બળે છે, પણ અંધકમુનિ કે ગજસુકુમાલનું શું થયું હશે, તે વિચાર જ પ્રકાશ પાથરે છે. આચરણમાં કદી ઢીલા થવાનું નથી, ઉત્કૃષ્ટ આચરણથી મુક્તિ મેળવવાની છે. જેટલું વધુ દુઃખ સહન થાય, તેટલા કર્મના ભૂકા ઊડી જાય. જ્ઞાન બહારથી આવતું નથી. જ્ઞાનપ્રકાશ તે અંતરાત્મામાં છે. હીરામાં અંદર તેજ પડેલ છે. હીરાને ઘસતા જાવ તેમ તેમ હીરાનું તેજ વધ્યા કરે છે. સોનાને કે મેતીને ઘસવાથી લાઈટ આવે છે. આરસને ઘસવાથી, તેનું લાઈટ બહાર આવે છે, પણ ઈટને ઘસવાથી માટી ખરતી જાય છે. પ્રભુની વાણી, ગુરુને ઉપદેશ, પ્રભુનાં દર્શન-પૂજન આત્માના જ્ઞાનને ઉઘાડે છે, સંસ્કારને શુદ્ધ બનાવે છે, સુષુપ્ત પડેલ સંસ્કારને જાગૃત કરે છે. તેની જાગૃતિ થયાથી જ્ઞાનના પ્રવાહ વહેવા માંડે છે. કેવળજ્ઞાન બહારથી નથી આવતું, પણ તે તે અંતરમાં જ પડેલ છે. ભરત મહારાજા ચક્રવર્તી હેવા છતાં અરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું, કારણ કે શરીરને જોતાં જોતાં અજ્ઞાનને પડદે હટી ગયે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આમ, જન્મજાત પૂર્વના સંસ્કારે સિદ્ધિ અપાવે છે. ૧૬૨ For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રવણ પ્રભુવાણીના શ્રવણથી, ચિ ંતનથી અને ધ્યાનથી આપણામાં અનેક સદ્ગુણા પ્રાપ્ત થાય છે. શ્રવણુ અને ક્રિયાને અળગાં કરીએ તો સદ્ગુણા અળગાં થાય છે. શ્રવણથી સમતા તથા મનની પ્રસન્નતા મળે છે. * શ્રવણુ કર્યાં પછી તેની એકે એક વાત જો આપણા આત્માને સ્પશી જાય તે જીવન ધન્ય અની જાય છે. એક સાધુને ટ્રેનમાં વૈરાગ્ય પ્રાપ્ત થઈ યેા, કારણ કે સાંભળ્યું કે “ ટરમિનલ આવી ગયુ છે, માટે ગાડી ખાલી કરો.” આ વાકયથી સાધુને થયું કે સંસારનું ટમિનલ આવી ગયું છે. બધુ છોડીને ચાલ્યા જવાનું છે. આ શ્રવણુનુ ચિંતન કરતાં મનમાં વૈરાગ્ય જાગ્યે ને જીવન ધન્ય બની ગયું. રામદાસ સમથે`ચારીમાં સાવધાન શબ્દ સાંભ "" ળતાં મનમાં સાવધાન અની ગયા ને સસાર પર વૈરાગ્ય આવ્યે; ને બધુ' ત્યજીને ત્યાગ પંથે ચાલી નીકળ્યા. શ્રવણુ કરીને સુવાકયોને મેંદીની માફ્ક ઘુંટવા જ કરવાનાં છે, તેથી જીવન વૈરાગ્યના વિવિધ રંગે રંગાશે અને દુ:ખ અને દારુણ્ય અદૃશ્ય થશે. પ્રભુનું દર્શીન, પ્રભુવાણીનું શ્રવણ અને તેનું મનન ૧૬૩ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આત્માને ઊર્ધ્વગામી બનાવે છે. ગ્ય શ્રવણ અને મનન ન હોય ત્યાં જીવનમાં સંવાદિતતા આવતી નથી. આજે દુઃખ અને દર્દી દેખાય છે, લોકમાં અશાંતિ દેખાય છે, કારણ કે ધર્મ સાંભળવા મળતો નથી. આપણે બેલીએ છીએ કાંઈ, મનમાં વિચાર હોય છે કાંઈ અને વર્તન પણ કાંઈક જુદું હોય છે. આમ સંવાદિ. તતા ન હોવાથી જીવનમાં શાંતિ મળતી નથી. તે માટે ધર્મશ્રવણની જરૂર છે. શ્રવણથી ને તેના મનનથી આત્મા પર ચલ કચરો દૂર થાય છે અને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. વિવેક જે આ લેકની જ ઈચ્છા રાખે છે તે ક્રૂર ગણાય છે, જે પરલોકના સુખની ઇચ્છા રાખે છે તે મજૂર ગણાય છે, અને આત્મામાંથી પરમાત્મા બનવાની ઈચ્છા રાખે છે, તે સાચે શુરવીર ગણાય છે. ૧૬૪ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * પ્રકાશ પંથે ઇંદ્રિયેા ઉપર સચમ ત્યાં સુખ અને તેને અસયમ ત્યાં દુઃખ. જીવનમાં સુખી થવુ' હાય, જીવનને સુખમય બનાવવુ. હાય તો સંયમના સાથ, સહકાર, સહુચેાગ સ્વીકારે. ભૌતિક વસ્તુ પરના રાગને ત્યાગમાં પલટી નાખા. શ્રી કૃષ્ણ મહારાજાએ પાતાની રાજકુમારીઓને કહ્યું : “ તમારે મહારાણી ખનવુ હોય તે પ્રભુનેમિનાથના માગે જાવ, અને દાસી અનવું હાય તા રાજમહેલમાં રહેા.” સયમમાં સુખ છે. સંસારીએ શ્રીકૃષ્ણજીને વખાણતા હતા. શ્રીકૃષ્ણ નેમિનાથજીને વખાણતા હતા. ગુણવાન ગુણીને ઓળખે છે. આપણી પાસે ભૌતિકવાદ, પૌદ્ગલિકવાદ અને સાંસારિકવાદ છે; ત્યાં સુધી આત્મિકવાદ આપણી પાસે નહી આવે. જેમ ગુફામાં સિહુ છુપાઈને બેસી રહે છે, તેમ અંતરમાં ઘણા દ ણા છુપાઈ ને બેસી રહે છે, અને જ્યારે તે બહાર આવે છે ત્યારે આપણે દાને પરાધીન બની જઈ એ છીએ. ભૌતિક ગુણા કરતાં આત્માના ગુણે ઘણા જ ઉત્તમ છે. સાધુ દેવલાક જવા માટે ચારિત્ર નથી પાળતા, પણુ ૧૬૫ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા મોક્ષે જવા માટે જ ચારિત્ર પાળે છે. જેમ અનાજની સાથે ઘાસ આપોઆપ મળી રહે છે, તેમ મિક્ષની ઈચ્છાવાળાને સંસારસુખ તે એની મેળે જ મળી રહે છે. ગુરુની અનન્ય સેવા કરવાથી, ગુરુએ કાળધર્મ પામતાં પહેલાં ચેલાએ માગેલ “પારસમણિ આપે. ચેલો સંચમના રંગે રંગાયેલા ન હતા તેથી પારસમણિએ તેને અક્કડ બનાવી દીધું અને હાથમાં ભૌતિક પારસમણિ રહ્ય ને આત્માએ પરમ પદને પારસમણિ ગુમાવ્યું. તે માટે સંયમની સાધનાની આવશ્યકતા છે, તે પ્રકાશના પંથે લઈ જાય છે. સંપત્તિ આવે એનું યાદ ન કરવું, પણ સંયમને યાદ કરે. વિપત્તિ આવે વિતરાગતા સાંભરે. ૧૧ મા ગુણઠાણા સુધી વિષય-કષાય આડે આવે છે, તે અસાવધ આત્માને પટકીને પહેલા ગુણઠાણે મૂકી દે છે. તેમાંય લાભ અને માન સંસારીને તેમ જ સાધુને પરેશાન કરી મૂકે છે. શરીર ક્ષીણ થવા માંડે, અંગ-ઉપાંગ શિથિલ થવા માંડે, પણ મોહ, માયા, મમતા, માન, લાભ ઓછાં થતાં નથી. પાંચ મહાવ્રતવાળે જાય, અગિયારમા ગુણઠાણે જાય, તો પણ તેની પાસે લોભ તે હોય જ છે. આત્માને પ્રકાશ પંથે લઈ જવા માટે નિયમ–સંયમની જરૂર છે. પેલા શિષ્ય પાસે પારસમણિ આવ્યું, ને તેને કેફ તેને ચઢશે. તેમને સન્માર્ગે લાવવા એક સુશ્રાવકે For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા પિતાને ત્યાં પધારવા તે શિષ્યને આમંત્રણ આપ્યું. ઠાઠમાઠથી ચેલાજી પધાર્યા, કારણ કે વિટામિન “એમ” નું જોર હતું. શેઠ તે ધનવાન હતા. તેમણે ચેલા પ્રત્યે અતિ વિનય, વિવેક, ભક્તિ દર્શાવ્યાં. ચેલે તે આ જોઈ નવાઈ પામ્ય ને અતિ પ્રસન્ન થયા. - શેઠ એમ માને છે કે ગુરુની ભક્તિ કરવાથી જ આ ધનસંપત્તિ મળ્યાં છે, અને ધન હું ગુરુની સેવા કરવામાં જ વાપરું છું. શેઠની ભક્તિ ને સેવાથી ચેલાને પિતાને પારસમણિ શેઠને આપવાનું મન થયું. તેથી શેઠને તે પારસમણિ આપે. પરંતુ શેઠે તે પારસમણિ ન લીધે; પરંતુ તેમની પાસે રહેલ લેખંડનો ચીપિયે લીધે અને પિતાના કપાળમાં ફેરવ્યો તે ચીપિ સેનાનો થઈ ગયો. તે શ્રીમંતનું પુણ્ય એટલું બધું હતું કે ફક્ત તેને સ્પર્શ જ પારસમણિ જેવું સર્જવા સમર્થ હતે. પ્રકાશ પંથે જવા પ્રયાણ કરનાર ચેલે ભૌતિકના અંધકારમાં અટવાઈ ગયે હતે-હવે તેને ખ્યાલ આવ્યો કે ભૌતિક સંપત્તિ સુખ નથી આપી શકતી. તેને ત્યાગ સુખ આપી શકે છે. શેઠનું ધન ઉપરનું નિર્મમત્વ જોઈ ચેલે નવાઈ પામ્યો હતો. શેઠ પાસે પરિગ્રહ-પાર વિનાને હિતે છતાં પોતે અનાસક્ત, અલિપ્ત બની રહેતા હતા. સંયમની કિંમત તેમને સમજાઈ હતી. ચેલાને મોડે મોડે તેનું જ્ઞાન For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા થયું અને પ્રકાશના પંથને પામવા ચેલે ચાલી નીકળ્યે. ગુણી બનવાનુ છે, અપગ્રહી બનવાનુ છે, સંયમી ને અનાસક્ત બનવાનુ છે. ભાગ પ્રતિ રાગ નહી, પણ ત્યાગ કેળવવાના છે. તે માટે જ્ઞાની ગુરુઓના મુખે નિયમિત પ્રભુ-વચના સાંભળવાનાં છે. આથી અજ્ઞાનતાનાં પડળા દૂર થવા લાગે છે. સતત સારી ને સાચી સાધના પછી પુણ્યપ્રકાશની આછેરી રેખા પ્રસન્નતા પ્રગટાવે છે અને ધીમે ધીમે આત્મા પ્રકાશને પૃથે પ્રયાણ આદરી દે છે. વિવેક જીવનમાં ત્રણ ઉદ્દેશ છેઃ માણસ અંધારી રાતમાં બેટરી લઇને બહાર ફરવા જાય છે, જો બેટરી ન હેાય તે બેટરીવાળા સાથે જાય છે અથવા કાઇને પૂછીને જાય છે. તેવી જ રીતે જીવનમાં પણ કાં તે પાતે સાધુ સંત કે જ્ઞાની થઈને કરવુ, તેમ ન થાય તે જ્ઞાનીની સાથે રહેવું; તેમ પણ ન બને તે! સ ંસારમાં કેમ જીવુ તે જ્ઞાનીને પૂછીને જીવવું, ૧૬૮ For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | પ્રગતિ જે લેકે જીવનમાં આગળ વધવા માગતા હોય તેમણે જીવનને જોવાનું, તપાસવાનુ અને સુધારવાનું છે. આથી જીવનમાંથી પ્રમાદ, અજ્ઞાનતા, જડતા ને શિથિલતા અદૃશ્ય અને છે. “ કહેવા કરતાં કરવું ભલું." જગતને કહેવાને બદલે, જગતને દોરવાને બદલે, ઉપદેશ આપવાને બદલે તે અધુ પેાતાના જીવનમાં ઉતારવાનું, આત્મસાત્ કરવાનું. તે જોઈને લેાકેાને તેવા થવાની તમન્ના જાગશે અને વિના ઉપદેશે લાકો કલ્યાણમય માગે સ્વયં આવશે. Example is better than precept. પ્રગતિ માટે આચારની જરૂર છે, પ્રચારની જરૂર નથી. ખાવું, પીવું અને સુખેથી જીવન પસાર કરવામાં વનની મહત્તા નથી, પરંતુ “મારે સિદ્ધ થવું છે, પ્રભુ! મારે તારા જેવુ થવુ છે' આવી તમન્ના ક્ષણે ક્ષણે જાગવી જોઈએ. મહુત્તાની આશા રાખવાની છે, મહત્ત્વાકાંક્ષી બનવાનું નથી. આપણને ફર્સ્ટ કલાસ પાસ થવુ ગમે છે, પણ બીજો કોઈ ફસ્ટ કલાસ આવે તે આપણને ગમતુ નથી. આ વિચાર પ્રગતિ કરાવતા નથી, પણ અવગતિ તરફ ધકેલે છે. આપણે પૂર્ણ બનવાનુ છે, બીજાને પૂર્ણ બનાવવાના ૧૬૯ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા * છે. આપણી સાથે બધાને નેક્ષગામી બનાવવાના છે. પ્રાપ્ત થયેલ શક્તિને પ્રગતિ પૃથે વિકસાવી અન્યના આત્માને વિકસિત કરવાના ને પ્રગતિમય મનાવવા છે. · વિ જીવ કરું શાસનરિસ’ની ભાવનાને જીવી બતાવવાની છે. તેથી મન ઉચ્ચ ભૂમિકાએ પહોંચશે, ઉદારતા સભર બનશે અને સંકુચિતતા શૂન્યમાં પરિણમશે. મમત્વમાં કોઈ ભાગ પડાવે તે આપણને ગમતુ નથી. ભૌતિક વસ્તુએ દુઃખમય છે, પણ પારમાર્થિકતામાં સુખ છે. એ ષ્ટિ જીવનને આધ્યાત્મિક બનાવે છે. તેથી પ્રગતિમાં પ્રાણ પુરારો. યાદ કરે। શાલિભદ્રના પૂર્વભવને ગરીમ માતાએ માગી લાવેલ વસ્તુની ખીર બનાવી, લાડકા દીકરાને ખાવા માટે ગરમ ખીર થાળીમાં ઠારવા મૂકી. માતા પાણી ભરવા ગઈ. ભૂખ્યા ડાંસ થયેલ ખાળકને થયુ' કે ' કોઈ અતિથિ આવે ને આ ખીરમાં ભાગ આપું, ' પહેલાં અતિથિને આપવાના વિચાર આવે છેને પછી ખાવાના વિચાર આવે છે. ભાવના ઉત્કટ હતી. અતિથિ પધાર્યા આનદની અવધિ ન રહેતાં અધીય ખીર વહોરાવી દીધી. આ શુદ્ધ ભાવનાએ અઢળક સંપત્તિના માલિક શાલિભદ્ર બનાવ્યા. યોગ્ય ભૂમિમાં મીજ વાવવામાં આવે તા એકમાંથી અનેક બીજ ઊગી નીકળે છે. સાધુ મહારાજના ધર્મ ઉપદેશથી ભૂખ્યા ગરીમ ૧૭૦ For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા બાળકના દિલમાં ભાવનાની ઉત્કટતાએ પુણ્યનું ભાથું બાંધ્યું અને અઢળક સંપત્તિને તે માલિક બન્યું. દાન–શીલ-તપ અને ભાવથી પુણ્ય પ્રાપ્તિ થાય છે. પ્રગતિ સાધવા માટે વાંચન, વિચાર ને અનુભવ આવશ્યક છે. આ માટે વિષય-કષાય ને મેહ-મમતા ત્યાગવાના છે. તે ધ્યાન સાથે જ્ઞાન, મનન, ચિંતનની જરૂર છે. આ બધા ગુરુવાણીનું શ્રવણ હિતકારી છે. જે કાળે જે થવાનું છે, તે થવાનું જ છે, પણ ધર્મધ્યાનથી અંતરનું સુખ મળે છે, આર્તધ્યાનથી દુઃખ મળે છે. આંતરિક અનુભવ આત્માને અનન્ય આનંદ કરાવે છે. તેથી આત્મા પ્રસન્ન ને પ્રફુલ્લિત બને છે અને વિકાસ પંથે વળી પ્રગતિના પ્રવાહમાં વિહાર કરે છે. આત્મા જ્યાં પ્રગતિ પંથે વળે કે પ્રકાશનો પૂંજ પલ્લવિત બનવાનાં અને પંથ સરળ-સહજ બનવાને. તેથી પ્રગતિ સાધી શકાય છે. પ્રકાશ પામી શકાય છે. ૧૭૧ For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ! સમસ્યા અને સમાધાન અનંત ઉપકારી અનંત જ્ઞાની જિનેશ્વર પરમાત્માના પિતાના પ્રવચનમાં અનંત કરુણા સાથે એકે એક શબ્દમાં જગતના છાનું અનંત દુઃખ-દર્દ છુપાયેલ છે. તેમાં વેદના છે. અનંત કરુણાસભર શ્રી જિનેશ્વર પરમાત્માએ એકાન્ત જગતને ઉગારવા માટે દેશના (પ્રવચન)માં એક અતિમૌલિક પ્રેસ-process (પ્રક્રિયા દર્શાવી છે. વિશ્વવત સમગ્ર જીવાત્મા પરમાત્મા બને તેવો પરમ કારુણ્ય (વાત્સલ્ય) ભાવ હતો, ભવ ભ્રમણથી મુક્તિ મેળવવાની તાલાવેલી જોઈએ. પરમાત્મા બનવાની આંતરિક તત્પરતા હશે, તે પરમાત્મ પદ પ્રાપ્ત થશે. પરમાત્માએ જાગૃતિનું સૂત્ર આપેલ છે. એકે એક શબ્દ સુષુપ્ત આત્માને જાગ્રત કરવા માટે જળ સમાન છે. એ જળસિંચનથી આત્મા જાગ્રત બની જાય, વ્યક્તિ નિર્વેદ મય બની જાય અને સ્વયં સ્વરૂપ પ્રાપ્ત કરી શકે. પરમાત્માએ જીવનને પરિચય મૃત્યુના માધ્યમ દ્વારા આપેલ છે. જીવન એક સમસ્યા છે. પરમાત્માએ અંતિમ દેશના વખતે કહ્યું: “હે ગૌતમ, સમય પ્રમાદ ન કર.” ૧૭૨ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૌતમના માધ્યમ દ્વારા સર્વ આત્માને જાગ્રત કર્યા. સમયનો પ્રમાદ જીવનને માટે ઘાતક બની જાય છે. પ્રમાદ-મૃત્યુ પર પ્રહાર કર્યો. શબ્દોની સાધના સ્વયં પ્રકાશિત બને તે માટે જીવનને પરિચય આપે. હાલનું જીવન તે સાચું જીવન નથી, પરંતુ જ્વાળામય છે. life of man is the field of battle. જીવન એટલે સતત સંઘર્ષ. ત્યાં સમસ્યાનું સમાધાન નહીં મળે. સ્વયંને સ્વયંમાં બેજ કરવાની છે તે સ્વયં પ્રાપ્ત નહીં થાય તે solution શું છે? ચિત્તના સમાધાનથી સમાધાન થશે. જગતની આરાધના-સાધના ચિત્તની સ્વસ્થતા-સમાધાનમાંથી પ્રાપ્ત થશે. સ્વયં આત્માને પરિચય–સ્વયંનું મૂલ્યાંકન કરવાનું છે. આ પરિસ્થિતિમાં જીવન અંગે, ત્યાગ અંગે, જગત અંગે વિચારવાનું છે. ત્યાગની ભૂમિકા–સમર્પણની ભૂમિકામાં લઈ જવા માટે પ્રવચન છે. પરંતુ અહીં તે યાચના છે, દરિદ્રતા છે. જે દારિદ્ર છે, તે સ્વયં માલિક નથી. જીવનની દરિદ્રતા એ મહાન સમસ્યા છે. જીવન માગવા માટે નથી, અર્પણ કરવા માટે છે. અજ્ઞાનના અંધકારમાં ભમવા માટે જીવન નથી, સમ્ય દર્શનથી પ્રકાશ મેળવવા માટે છે. જીવનને અર્થ સમજાઈ જાય તે મૂછ ચાલી જાય. ૧e For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા કેટલાક લેકે કહેતા આવે છે: “મહારાજ ! આટઆટલી આરાધના કરવા છતાં ચિત્ત સમાધાનમાં રહેતું નથી. નવકારવાળી ગણતાં ચિત્તની એકાગ્રતા થતી નથી.” ચિત્તની અસ્વસ્થતા એ એક રોગ છે, આરાધના વિકાર છે. આ અંગે લોકોમાં જાણકારી નથી. હંમેશ સમપણમાં આનંદ છે. આ human psychology છે. કઈ એમ કહેતા નથી કે “મહારાજ, નેટ ગણતાં મન ભટકે છે, પણ એમ કહે છે કે “નવકાર ગણતાં મન ભટકે છે. આ વિકાર છે. તેથી શુદ્ધ આત્મા થતું નથી ને તેથી પરમાત્મા પ્રાપ્તિ થતી નથી. ચિંતનના ઊંડાણમાં જવાથી વીતરાગતા સહજ પ્રાપ્ત થાય છે. તે માટે ભૂતકાળના અંધકારમાં ભટકવાનું નથી કે ભવિષ્યની કલ્પનામાં રાચવાનું નથી, પણ વર્તમાનમાં તરવાનું છે. આ સંસારના માધ્યમ દ્વારા સર્જન કરવાનું છે. જીવન આત્માના સર્જન માટે છે, જીવન વિસર્જન માટે નથી. જીવન મૌલિક મૂલ્યવાન તને પ્રાપ્ત કરવા માટે છે. પૂર્વભવના સંસ્કાર દ્વારા આજે સંસારમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે કઈ યુનિવર્સિટીમાં પ્રાપ્ત નહીં થાય. ભગવાન મહાવીરે આત્માનું વિજ્ઞાન બતાવેલ છે. જગતમાં કેઈ તે બતાવી શકેલ નથી. જગતનું વિજ્ઞાન સર્વ વિનાશની ભૂમિકા પર રચાયેલ છે, ત્યારે આત્માનું ૧૭૪ For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ વિજ્ઞાન વિકાસ–સર્વ કલ્યાણની ભૂમિકા પર રચાયેલ છે. જગતનું વિજ્ઞાન વિકૃત બનાવે છે, તેને સંસ્કારી બનાવવા પરમાત્માએ સમર્પણની ભૂમિકા બતાવી છે. તેમના શબ્દોમાં દુઃખ છે, દર્દ છે, કરુણાથી ભરેલ છે. પરમ પદને ભક્તા બનવાને માર્ગ પરમાત્માએ દર્શાવેલ છે. જગતમાં કોઈ ને કોઈ પ્રકારે સંગ્રહ કરવામાં આવે છે. પરમાત્માએ સંગ્રહને બદલે સમર્પણની ભાવના બતાવી. સમર્પણ વિરુદ્ધ સંગ્રહને સંઘર્ષ છે. શરીર છોડવાનું છે, જગત છેડવાનું છે, સંગ્રહ છોડવાને છે, સંસાર છેડવાને છે, આ બધું સમજીને અમે પહેલેથી સંસાર છોડ્યો છે, ને સાધનામાં આગળ જઈએ છીએ. જ્યાં ત્યાગની ભૂમિકા છે, ત્યાં વિવેક પ્રાપ્ત થાય છે. જગત અપૂર્ણ છે. ત્યાં પૂર્ણતા લાવવા ત્યાગની જરૂર છે, તૃપ્તિની જરૂર છે. વર્તમાન જગતમાં અપૂર્ણતા છે, તેથી ત્યાં દરિદ્રતા છે; ત્યાં ભીખ છે. તે જીવનને પૂર્ણ બનાવવા માટે સંતોષની જરૂર છે. સંતોષ વગર ભૂખ નહીં મટે. જ્યાં સમર્પણ નથી, ત્યાગ નથી, ધ્યેય નથી, ત્યાં સ્વયં કેમ પ્રાપ્ત થાય? જીવનને પરિચય મૃત્યુના માધ્યમ દ્વારા હોય છે. જીવનની હરપળ મૃત્યુ તરફ જઈ રહેલ છે. માનવતા જાગ્રત કરી ધ્યાનપૂર્વક પરિચય પ્રાપ્ત કરે. સ્વયં ભાગ્યનું નિર્માણ કરે. ૧૭૫ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ સંપત્તિ, સત્તા ચાલ્યા જશે. કાલ જોઈને આજનો વિચાર કરે. મૃત્યુ જેઈ સાવધાન થાવ. તમારે ત્યાં ગાર્ડ હશે. સિક્યુરિટી ગાર્ડ હશે, પહેરેદાર હશે, પુણયથી પ્રાપ્ત થયેલ પરિવાર હશે, પણ મોત આવશે તે કઈ પહેરેગીર તેને રોકી શકશે નહીં. એડવોકેટ જનરલ કેટેમાંથી સ્ટે–ઓર્ડર લાવી શકશે નહી, કે પ્રથમ કક્ષાને ફિઝિશિયન હશે તો તેની ગોળીથી મૃત્યુ ક્ષણવાર થશે નહીં. જીવન સર્વસ્વ છતાં જીવન પ્રાપ્ત નથી કરી શકાતું. જીવનમાં એટલું બધું દિલ-દિમાગમાં ભર્યું છે કે ત્યાં બીજુ કાંઈ ભરી શકાતું નથી. સ્વયં જ સ્વયંને પ્રાપ્ત કરવા મનોકામના સેવતા નથી. કોઈ મકાનમાં બધી વસ્તુઓ ભરી દે, ગોડાઉન બનાવી દે. કેઈ કહેઃ “આ ચીજ રાખે.” તમે કહેશેઃ “એટલું બધું ભર્યું છે, કે લેશમાત્ર અવકાશ નથી.” તેમ તમારા દિલ-દિમાગમાં એટલું બધું ભર્યું છે કે પ્રવચન દ્વારા કાંઈ Supply કરું તે તે માટે અવકાશ નથી- Vacancy નથી. આખા જગતને વિચાર કરનાર સ્વયંને વિચાર કરતું નથી. સંસાર સમસ્યા છે. તેનું સમાધાન પ્રાપ્ત કરવા પ્રયત્ન નથી. સંસાર ત્યાં સમસ્યા. ત્યાં સ્વસ્થતા હશે તે સમાધાન For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા પ્રાપ્ત થશે સમાધિ મળશે. તમે કેટલીક બાબતે અમોને પાછી આપે છે. મહારાજ કહેઃ “સંસાર અસાર છે. જીવ કર્મવશ છે. કર્મ પ્રમાણે જીવ સંસારનું પરિભ્રમણ કરે છે. સાધુ તે આચારને માર્ગ બતાવે છે. જીવનમાં જાગૃતિ આવે તે માટે પ્રવચન આપે છે. ત્યારે તમે શું જવાબ આપે છે? “સાહેબ, શું કરીએ, મેહનીય કર્મને ઉદય છે. કર્મવશ બધું કરવું– ભોગવવું પડે છે. આપ રહ્યા સાધુ-અમે તે સંસારી. પાપ કરવાં પડે છે. એટલે આને અર્થ એ થયે કે સાધુ ધર્મ કરવા માટે છે કે સંસારી પાપ કરવા માટે છે! સાધુ જીવનને ધર્મ ને મર્મ સમજાવે છે. શ્રાવકે પોપકારી બનવું જોઈએ, ઉદારતા દાખવવી જોઈએ. ઉદારતા દ્વારા કલ્યાણ કરવું જોઈએ. વિતરાગની વાણી-વીતરાગની દૃષ્ટિને જોઈ નહીં, સંસારની દષ્ટિએ જીવન જોયું. તારે જ્યારે બધું છોડવાનું છે–અપમાન સહન કરીને રાજીનામું-ત્યાગપત્ર આપવું પડે, તેના કરતાં સમજીને આગળથી ત્યાગી દેવું ઉત્તમ છે. - સાધુ-સંતે સંસારને સમજીને આગળ સંસારમાંથી બહાર નીકળી ગયા. ૧૭ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ જીવ અને જગતને પરિચય કરશે તે જણાશે કે મૂછીને ત્યાગ નથી, મમત્વ ભયંકર છે. મમત્વ અનેક સમસ્યા ઊભી કરે છે. વ્યક્તિએ ભૂતકાળની ભ્રમણ સેવવાની નથી, ભવિષ્યકાળની કલ્પનામાં રાચવાનું નથી. વર્તમાનને સમજવાને છે. સંસાર છોડવાને છે, શરીર છેડવાનું છે. મમત્વ ને મૂછ જાય તે સમર્પણની ભૂમિકા આવી જાય. ક્ય શ્રદ્ધાના પ્રશ્નનો જ્ઞાન ઉત્તર આપે છે કે, આપણું જ સિદ્ધાંતેને સૌથી મોટો પ્રચારક હોય તો તે હદય છે. જીવનમાં સૌથી સરળ ને શ્રેષ્ઠ પુસ્તક તે સંસાર છે. સૌથી વધુ વિશ્વાસુ મિત્ર ભગવાન અને સૌથી મોટું જે કઈ દુઃખ હોય તે પ્રાપ્તિમાં અસંતોષ છે. १७८ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || * સહનશીલતા સહન તનનું છે જ્યાં, ત્યાં દહન છે કર્મનું. સહનશીલતા માનવને મહાન બનાવે છે. દુઃખ આવે સમતા રાખવાની છે. દુઃખ દેનાર મેટા નથી, દુઃખ સહન કરનાર મેટા છે. પ્રતિકૂળતાનું જોડાણ થયું હોય, તે તે છે કર્મ વિપાકને ઉદય. દુખ ઉત્પન્ન કરનાર આત્મા જે છે, તે દુઃખ સહનાર પણ આત્મા જ છે. કર્મને વિપાક પૂર્ણ થતાં દુઃખ ચાલ્યું જશે. એક દિવસ સેક્રેટિસની પત્ની સેક્રેટિસ ઉપર ખૂબ જ ગુસ્સે થઈ પણ સેક્રેટિસ તે શાંતિથી સમતાથી વાંચતે હતો. આથી સેક્રેટિસની પત્ની વધુ ચીડાઈ. તે વખતે સેક્રેટિસ બહાર નીકળે, તે ગંદુ પાણું તેણીએ સેક્રેટિસ પર રેડ્યું. આથી સોક્રેટિસ બોલ્યા : “ગર્જના થાય તે વરસાદ વરસ જોઈએ.” અને સહનશીલતાથી પત્નીને ગુર શાંત થઈ ગયે. સહનશીલતા સાથે સંયમને સથવારે હોય છે. વિકારેને, વિકને સંયમિત રાખવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. ચિત્તશુદ્ધિ માટે સંયમની ઘણું જરૂર છે, અને ત્યાં ગતિમાં પ્રગતિ થાય છે. જ્યાં સંયમ છે, ત્યાં શક્તિ છે. ઈન્દ્રિયેના વિષય–કષાયને સંયમિત રાખવાથી ૧૭, For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ્ય વિપુલ શક્તિ ઉત્પન્ન થાય છે, ને ચેતન્ય પ્રકાશ તરફ પગરણ માંડે છે. બંદૂકની શક્તિ કરતાં વીર્યવાન આત્મામાં શક્તિ વધારે છે, તેથી જ ગાંધીજીએ સત્ય અહિંસાથી અનેક ભૌતિક શક્તિવાળા સામે જીત મેળવી. બળવાન રાવણને સામને એક કેમલાંગી સીતા કરી શકી. ૨ાખની ઢગલીઓ જેવી અનેક સ્ત્રીઓ કરતાં એક તણખા જેવી સંયમી સતી સ્ત્રી ચડિયાતી છે. જ્યાં સહિષ્ણુતા છે, જ્યાં સંયમ છે, ત્યાં જીવન સંવાદિત છે. ત્યાં એકાગ્રતા ને આનંદનું સર્જન છે. સર્જન એ જ માનવજીવનની સફળતા છે. જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે સતત જાગ્રત રહેવાનું છે. એક નાનામાં નાનું છિદ્ર નાવને ડુબાડી દે છે, એક નાનામાં નાને તણખે ગંજીના ગોડાઉનને ભસ્મ કરી નાખે છે. એક નાનામાં નાની ભૂલ માનવને વિરાટમાંથી વામન બનાવી મૂકે છે. જે માણસે સહન કરીને મોટા થયા તેમને યાદ કરવાના છે. સુદર્શન શેઠે સહન કર્યું, તે આજે પ્રાતઃસ્મરણીય બની ગયા. “ભરફેસરની સઝાય યાદ કરે. એ બધા આત્માએ અકણ સહનશીલતા કેળવી હતી. તેમના સંયમની સુવાસ આજ સુધી રહી છે. પ્રભુ મહાવીરદેવે ઉપસર્ગો શાંતિપૂર્વક સહ્યા ને આજે અનેક હૃદયમાં સ્થાન પામી રહ્યા. આમની પાસે જ્ઞાન દશા હતી. હસતાં હસતાં For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ દુઃખને સહન કરીને કર્મની નિજર કરી. જીવનને શુદ્ધ બનાવ્યું, આત્માને વિકાસ સાધ્યે. આ માટે જીવનને પ્રભુના ચરણમાં સમપિત કરવાનું છે ને કહેવાનું છે કે, “ભભવ તુમ ચરણની સેવા, હું તે માગું છું દેવાધિદેવા.” સંયમ કેળવવા માટે શુભ ને શુદ્ધ આલંબન જોઈએ. આવું આલંબન નવપદ-સિદ્ધચક્ર છે–આથી મૈત્રી, પ્રમદ, કાય અને માધ્યસ્થભાવ ઉત્પન્ન થાય છે. પૃથ્વી સહન કરે છે, તેથી તે ફળદ્રુપ બની. અનેક સુંદર પાક ઉત્પન્ન કરે છે. માતા સહિષ્ણુતાની મૂર્તિ છે, માટે તે પૂજનીય છે. જે સહે છે, તે હસે છે. પથ્થર સહન કરે છે ને તે પ્રતિમા બની પૂજનીય બને છે. ખેડૂત સહન કરે છે ને તે જગતને તાત કહેવાય છે. નદીના પાણી સંયમરૂપી કાંઠા વચ્ચે વહે છે, તે તે અનેકને જીવન અપે છે, અનેક પર ઉપકાર કરે છે. સાધુ સહન કરે છે ને પૂજનીય બને છે. - જ્યાં સહિષ્ણુતા ને સંયમ છે, ત્યાં જીવન ઊર્ધ્વગામી અને છે; આત્માને વિકાસ થાય છે અને અનેકને ઉપકારી બની શકે છે. પ્રભુની એાળખ–તેની સમજણ માનવામાં અનેકવિધ સદ્દગુણે વિકસાવે છે. માનવ પિતાને સમજી, આવેલ દુઃખે તે કર્મોને પરિપાક છે, તેમ માની તે શાંતિથી સહન કરે છે. તેથી તેને વિકાસ થતું જાય છે. આમ સહિષ્ણુતા ને સંયમ જીવનરથનાં બે પૈડાં છે, જેથી જીવન ઉચ્ચ પરમ પદે સરળતાપૂર્વક પહોંચી શકે છે. ૧૮૧ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | સહિષ્ણ મૂર્તિ સરોવર કિનારે પક્ષીયુગલને જોતાં પવનંજ્યને અંજના પ્રત્યે કરેલ અન્યાય સમજાય છે. પિતાની ભૂલ લાગે છે. તેથી રાત્રે યુદ્ધમેદાનમાંથી ઘેર આવે છે ને સવાર પડતાં પહેલાં તે ચાલ્યા જાય છે. જતાં જતાં તેણે પોતાની મુદ્રિકા અંજનાને આપી. ઘરમાં કેઈને પવનંજય આવ્યાની ખબર ન પડી. વખત જતાં અંજનાના સગર્ભાના ચિફ પ્રગટ થયાં. સાસુને તેના ચારિત્ર અંગે શંકા પડી તેમને થયું અંજનાના દોષથી જ પવનંજય ૨૨ વર્ષથી બોલાવતે નથી. આ રીતે અંજનાને કલંકિની માનીને તેને પિયર ધકેલે છે. ગામલોકે તેના પ્રતિ તિરસ્કાર વરસાવે છે. તે થાકીને, હારીને પિતાને ત્યાં જાય છે. ત્યાં પણ તે જ હાલ! માતાપિતા અંજનાને સંઘરવા તૈયાર નથી. ભાઈ કહે છે કે, એક આંગળીએ સાપ કરડયો હોય તે આપણે તે આંગળી કાપી નથી નાખતા ?”—પણ માબાપ તે સાંભળવા-સમજવા તૈયાર નથી. તેમણે કહ્યું : “અંજના આ૫ણું છે, પણ કલંક્તિા બન્યા પછી આપણા ઘરમાં તે ન જોઈએ.” અંજના ભાગ્યમાં માનતી હોવાથી ભાગ્ય સામે લડે છે અને જંગલમાં ચાલી જાય છે. માણસ ઉપવાસ કરી શકે For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા છે, પણ અપમાન સહન કરી શકતું નથી. જંગલમાં ફળફૂલ ખાઈને તે જીવન ગુજારે છે. ત્યાં એક દિવસ વિદ્યાચરણ મુનિનાં દર્શન થાય છે. મુનિ તેને ધર્મલાભ આશીર્વાદ આપે છે, અને મુનિને પિતાના કર્મ વિશે પૂછે છે. મુનિ ચાર જ્ઞાનના જ્ઞાતા છે. દીકરીની માફક અંજના ગુરુની આગળ પિતાનું હૈયું બોલે છે. ભયંકર રોગવાળાને સ્પેશિયાલિસ્ટ ડોકટરની જરૂર પડે છે, તેમ કષાયવાળાને અને વ્યસનીને ગુરુની ખૂબ જ જરૂર પડે છે. અંજના દુઃખી ખૂબ થઈ છે, અને તે હૃદય ખેલીને પિતાના દુખની વાત ગુરુને કહે છે તથા કહે છે : દુનિયામાં મારું કેઈ નથી.” - ગુરુ : “એવું બેલો નહીં, આ હરણ, સસલાં, પશુ-પક્ષીઓનું અહીં કોણ છે? આપણે એકલા આવ્યા, એકલા જવાના છીએ. આત્મા એકલે છે, માટે, તમે ચિંતા ન કરે. તેમ જ તારાં બધાં દુઃખેને દૂર કરનાર પુત્ર તને જન્મશે.” સત્યને સૂર્ય કદી આથમતે નથી, પણ થોડું દુખ આવતાં આપણે આપણું લેવલ ગુમાવી બેસીએ છીએ. ગુરુ કહે છે : “તમારો પુત્ર પાંચ ભવથી આરાધના કરતે કરતે આવે છે અને આ જ ભવે મે જનારે છે.” ૧૮૩ For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આથી અંજનાને ઘણે સંતોષ થયું. ત્યાર પછી તેણે પિતાના દુઃખનું કારણ પૂછયું, ત્યારે ગુરુએ કહ્યું: “અશુભ કર્મોને લીધે જ તમારે દુઃખ સહન કરવું પડ્યું.” અંજના : “એ કેવી રીતે?” ગુરુ = સાંભળ, પૂર્વે કનકરાય રાજાને લક્ષમીવતી અને કનકેદરી બે રાણી હતી, લક્ષમીવતી અતિ સુંદર હોવાથી કનકેદરી તેની ઈર્ષ્યા કરે છે. “રાજા લક્ષ્મીવતીને વધુ ચાહે છે.” એમ તેના મનમાં થયા કરતું. તેથી તે લક્ષમીવતીને હેરાન કરવા ડગલે ને પગલે પ્રયત્ન કરે છે. પ્રભુની સેવા અને પતિની સેવા–એ જ લક્ષમીવતીના મુખ્ય આદર્શો હતા. ભગવાનની ભક્તિ ભાવપૂર્વક કરતી. ભગવાન વિના તે ક્ષણભર રહી શકતી નથી. તેને હેરાન કરવા કનકેદરી ભગવાનને ઉકરડામાં સંતાડી દે છે. તે ભગવાન ૨૨ ઘડી ઉકરડામાં રહે છે. પછી ગુરુ કહે છે : “હે અંજના! તે કનકેરીને જીવ જ તું છે અને તે પ્રભુની પ્રતિમાને વિયેગ લક્ષમીવતીને ૨૨ ઘડી સુધી કરાવે, તેથી આ ભવમાં તમને તમારા પતિને ૨૨ વર્ષને વિયેગ થયે. હવે તેને અંત આવી રહ્યો છે, માટે દુખને આપનાર પિતાનાં જ કર્મો છે.” અંજનાએ પિતાના દુઃખમાં હિંમત રાખી. નવ માસ પૂર્ણ થતાં નદી કિનારે વૃક્ષ નીચે બાળકને જન્મ થયો. આ બાળક ચરમશરીરી અને મોક્ષે જનાર આત્મા હતે. For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આવા નિર્જન જંગલમાં અજના તેના જન્મ મહાત્સવ કેવી રીતે ઉજવી શકે ? તેથી તે નિરાશ થાય છે ને રડે છે. તે રડતી હતી ત્યારે પ્રતિસૂય ત્યાંથી પેાતાના વિમાનમાં પસાર થાય છે, સ્ત્રીના રડવાના અવાજ સાંભળી નીચે આવ્યા. અંજનાને મળ્યા અને વાતચીતમાં જણાયુ કે અંજનાના તે મામા હતા. તે પાતાના વિમાનમાં બધાને લઈ જાય છે. વિમાનમાં તેારણેા ઘણાં હાવાથી ખાળક કૂદાકૂદ કરતાં વિમાનમાંથી પડી જાય છે, પણ જીવતુ રહે છે, ૨૨ વર્ષોંના સંચમ પછીનુ આ માળક હતુ. જેવી છીપ તેવુ માતી હોય છે, તેજસ્વી માતા સમાન તેજસ્વી બાળક છે. આ માજુ પવનજય યુદ્ધમાંથી ઘરે આવે છે, એટલે અજનાને મળવા તેના મહેલમાં જાય છે. ત્યાં અંજના ન હાવાથી મા પાસે જાય છે. · અંજના કયાં ?' એમ પૂછે છે એટલે માને આશ્ચય થાય છે. પત્રનજયને અંજનાની અવગણનાની ખબર પડે છે. તેની શેાધમાં જીવન ખચી નાખે છે અને મુસીબતના ઢગ ઓળંગ્યા પછી અંજના મળે છે અને છેલ્લે જીવનને સયમ માગે વાળે છે. ૧૮૫ For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | સમાધિ “ શિષ્ટ માણસા અશિષ્ટ ખાતા નથી ' એમ મનરેખાએ પેાતાના જેઠ મણિરથને કહેવડાવ્યું તથા કહ્યું : “ આ જીવે અનંતા ભવા કામ અને અર્થની પાછળ વેડફી નાંખ્યા, પણ આત્મા અમર ન અન્ય. જે એક ભવ પ્રભુની પાછળ વાપરીએ તે એક ભવમાં મુક્તિ મળી જાય.” આહાર, નિદ્રા, ભય, મૈથુનની ક્રિયા તિયચ કરે છે. તે ક્રિયા આપણે કરીએ છીએ. ઘડપણમાં આપણે વિચાર કરીએ છીએ કે યૌવનમાં મે' મારું શરીર ભાગમાં વાયુ, તેના કરતાં પ્રભુભક્તિમાં વાયુ હેાત તેમને મેાક્ષ મળી જાત. કામની ખાતર, ધનની ખાતર કુટુંબને છેાડી દઈ એ છીએ, પણ એક વર્ષ પ્રભુ થવા માટે વાપરીએ તેા જીવન ધન્ય થઈ જાય છે. સંસારની માયામાં પાણી લેવીએ છીએ. યુવાનીને કામમાં અને ઘડપણને અમાં વાપરવાનાં નથી. વૃદ્ધ માણસને કામ છેાડતા નથી. મણિરથના મનમાં કામ જાગેલા છે, તેથી મનરેખાને મેળવવા તે કાવાદાવા કરી રહ્યો છે. એક વાર મદનરેખા અને તેના પતિ યુગમાઠું લતા ૧૮૬ For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા મંડપમાં સૂઈ ગયાં છે; ત્યારે મણિશે વિચાર કર્યાં કે યુગમહુને મારી નાખુ તા જ મનરેખા મને મળે. આમ વિચારીને યુગમાહુને ખંજર મારીને મણિરથ ચાલ્યા ગયા. મદનરેખાએ જોયું કે પેાતાના પતિ અલ્પ સમયના મહેમાન છે, તેથી તેણે પેાતાની ફરજ અદા કરી. યુગમાહુના આત્માને આત ધ્યાનમાંથી ધમ ધ્યાનમાં લાવવા પ્રયત્ન કર્યાં. re પાપી આત્મા પણ નવકારમંત્રનું સ્મરણ કરે તો તે સદ્ગતિ પામે છે, માટે જીવનભર નવકારમત્રને સ્મર્યા કરવાના છે. યુગમાહુને લાગ્યું : “ હું તો એકલે આળ્યે છુ ને એકલેા જવાનો છું. માટે મૈત્રી ભાવનાથી મારે જવુ ઉત્તમ છે. યુગખાડુની છેલ્લી ક્ષણ મદનરેખાએ સુધારી લીધી. યુગમાહુનો આત્મા દેહ છેાડી ચાલ્યા ગયા. મદનરેખાના હૈયામાં દેવ, ગુરુને ધમ હતાં; તે ઘર છેડી ચાલી નીકળી. મનરેખા ગર્ભવતી હતી. સમય થતાં બાળકના જન્મ થયા. આ સમયે મદનરેખા વિચારે છે કે રૂપ અને અમાં માણુસ આત્માને ભૂલી જાય છે, અને ન કરવાનાં કામ કરી નાખે છે. મનરેખાને થયું કે આ રૂપથી મેં શું શુ ગુમાવ્યું ? પતિને ગુમાવ્યેા, ધરને અને ભાઈ એ ડ્યુ. ૧૮૭ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાઈને મારી નાખ્યું ! નવપ્રસૂતા મદનરેખા મહાસતીજી નવજાતશિશુને વૃક્ષપત્રમાં લપેટી વૃક્ષ નીચે સુવડાવી મહાસતીજી નિકટવતી જળાશયે શરીરશુદ્ધિ, વશુદ્ધિ કરવા ગયાં. ત્યાં તારાની હાથી આવ્યે ને મદનરેખાને સૂંઢમાં લઈને ચાહ્યા જાય છે, ત્યારે મદનરેખા · અરિહંત, અરિહ'ત'નું સ્મરણ કરે છે. તે સમયે મણિરથ વિદ્યાધર ત્યાંથી પસાર થાય છે, તે મનનરેખાને બચાવે છે. મનરેખાને જોતાં મણિરથના મનમાં કામ જાગી જાય છે. પ્રેરણા વિદ્યાધરે હાથીના ભયમાંથી મદનરેખાને મચાવી. હવે મદનરેખાને કામના ભયમાંથી મણિરથને બચાવવાના છે. મદનરેખાને પેાતાના રૂપથી વૈરાગ્ય આવી ગયે. પેાતાનું રૂપ, તેને વિરૂપ લાગ્યું. વિદ્યાધરના કામજ્વર જ્ઞાનીની વાણીથી ઊતરી જાય છે. મદનરેખા વિદ્યાધરને પૂછે છે કે મારા પુત્રનુ શુ થયું ? તેણે કહ્યું કે મિથિલા નગરીના નિઃસંતાન રાજા તેને લઈ ગયા છે અને ત્યાં પ્રેમથી રાણી તેને ઉછેરે છે. જે સ્ત્રીને પેાતાનાં બાળક, પતિ, ઘર ગયાં હોય તે ખૂબ દુ:ખી દુ:ખી થઈ જાય છે. છેવટે વિદ્યાધરને કહે છે કે, “ મને જાત્રા કરવા નંદીશ્વર દ્વીપ લઈ જાવ.” ૧૮૮ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા મનરેખા ને મણિરથ અને ગુરુને વદન કરવા જાય છે, ત્યારે ગુરુ તેમના મનના ભાવ જાણી જાય છે, તેથી ગુરુએ બ્રહ્મચય ના મહિમા સમજાયે. દુનિયામાં કોઈ સિદ્ધિ મેળવવી હોય તેા બ્રહ્મચર્યનું પાલન કરવુ જોઈ એ. તેની અસર વિદ્યાધર પર સારી થઈ ને જાગ્યા ત્યારથી સવાર ગણી તેણે ગુરુની પાસે બ્રહ્મચ વ્રત લીધું. વિવેક આ જીવન નાશવત છે. માટે ઊઠે, જાગે અને ચેતી જાએ. હજી ખાજી હાથમાં છે. સ ંસારમાં સારભૂત તેવા ધર્મની આરાધના કરે, પાપથી પાછા હતી જાય અને પુણ્યકાર્ય માં આગળ વધે, અલ્પ જીવનમાં જે મેળવવાનુ છે તે મેળવી લેા. આયુષ્ય અલ્પ છે. ત્યારે મરી જઈશું તેની ખબર નથી. માટે કાલે કરવાનુ આજે અને આજે કરવાનું અત્યારે જ. ૧૨૯ For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * તૃષાત્યાગ સંસાર એ તે તૃષા છે. તે તૃષા સંસારની વૃદ્ધિ કરાવે છે. તૃષાની તૃપ્તિ માટે પ્રભુના પ્રેમપીયૂષની જરૂર છે. તે પામવા માટે આ મહામૂલા મનુષ્યભવ મળ્યા છે, અને આત્મકલ્યાણની બધી સામગ્રી આપણને મળી ગઈ છે, છતાંય મનુષ્યભવને પસ્તીની માફક વેડફી રહ્યા છીએ. જો આ ભવની ભવ્યતા નહી' સમજાય તેા આત્માની દિવ્યતા પ્રાપ્ત નહીં થાય. પૂર્વ સચિત પુણ્યથી જે પ્રાપ્ત થયેલ છે, તેને અધમ કાર્યોમાં ખચી નાખવાનુ નથી. સુલસાના બધા પુત્રા મરી ગયા છતાં દુઃખી થયા વગર પ્રભુ મહાવીરનાં દશ ન કરવા ગઈ. તે માનતી હતી કે ‘ જે છેડવાનુ” છે, તે છૂટી ગયુ છે, જે પેાતાનુ છે, તે કદી જતું નથી અને જે જાય છે, તે મારું નથી ” આવા જ્ઞાનને કારણે તે વંદનીયપૂજનીય બની. આવા જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનચક્ષુની જરૂર છે. આ માટે એકાંતમાં પેાતાના આત્માની સાથે વિચારણા કરવાની છે. વાસના, અસચમ અને કામ–વિષયને દુખાવવાના નથી, પણ તેમને સમજાવવાના છે, તેમને ત્યાગના રાહે લઈ જવાના છે. ત્યાગમાં જ સુખ સમાયેલું છે, વિષયામાં સુખ નથી. જેમ જેમ દેવલેાકમાં ૧૯૦ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરણા ઉપર જઈએ, તેમ તેમ દેહને સ્પર્શ ચાલ્યા જાય છે અને માનસિક સુખ વધતું જાય છે. પહેલા બાર દેવક પછી નવ વૈવેક, પાંચ અનુત્તર અને તેના ઉપર સિદ્ધ શિલા છે. ચૌદ રાજલકને ભાગ ઊભેલા ને બે હાથ કેડે દીધેલા હોય તેવા મનુષ્ય આકારને છે. મોઢામાં પાંચ અનુત્તર છે અને મસ્તક ઉપર સિદ્ધ શિલા છે. પહેલા બે દેવલેમાં પપમ અને સાગરોપમનું આયુષ્ય હોય છે, ત્યાં મનુષ્ય કરતાં સુખ અને સ્પર્શ અત્યધિક શ્રેષ્ઠ હોય છે. ત્રણથી પાંચ દેવલોક સુધી સ્પર્શ નથી, ત્યાં દ્રષ્ટિથી જ સંતોષ થાય છે. છઠ્ઠા ને સાતમા દેવકમાં વાતે અને દૃષ્ટિથી જ સંતોષ થાય છે. આઠમા દેવલોકમાં દેવીના સંગીતથી સંતોષ થાય છે. પછીના દેવેલકમાં આમાંનું કંઈ પણ હેતું નથી. વૈવેકમાં જ્ઞાનીઓનાં વચનની વિચારણા હેય છે. અનુત્તરમાં તેત્રીસ સાગરોપમ જ્ઞાનીનાં વચનામાં અને વચના રાગમાં પસાર થઈ જાય છે. પુણ્યાનુબંધી પુણ્ય આવતાં ત્યાગદશા વધતી જાય છે, અને ત્યાગમાંથી જ સારુ સુખ દેખાય છે. ત્યાગમાં મનને વાળવાનું છે, કેળવવાનું છે ત્યાગમાં તૃપ્તિ છે, ત્યાગમાં મુક્તિ છે. સંસ્કાર સારાં કપ પહેરવામાં નથી, પણ ત્યાગમાં છે. ૧૯૧ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આજે લેકે પસાથી, સત્તાથી, લાગવગથી, રૂપથી બધાને માપી રહ્યા છે. પણ તેમાં સત્ય કે સત્વ નથી. સાધર્મિક વાત્સલ્ય પાછળ ત્યાગની ભાવના રહેલ છે. પરિગ્રહની તૃષા પાછળ માનવી દેશ્યા કરે છે. તે તૃષાને ત્યાગ કરવા માટે આ છે. સાધર્મિક વાત્સલ્યમાં કેઈમેક્ષે જનાર આત્મા જમી જાય તે જીવન ધન્ય બની જાય. માનવમાં માનવતા છે, દિવ્યતા છે, પવિત્રતા છે. તે દિવ્યતાથી તેને તથા જગતને જોવાનું છે. ચંદન સ્વને ત્યાગ કરે છે, તે સુગંધ ને શીતળતા આપે છે. જ્યારે ત્યાગને પરિ પાક ઉત્તમ હશે, તે તે ત્યાગીની મહેંક ચેતરફ ફેલાશે. અને ત્યાગી આગળ ભેગી નમે છે માટે આ ભૌતિક સંસારમાં માનવીને અનેક પ્રકારની તૃષા હેરાન કરે છે, તેને તપાવે છે, તરફડાવે છે અને જીવનને વૃથાને વ્યાધિમય બનાવી મૂકે છે. અનેક બંગડીને અવાજ રાજવીને શૂળ જે લાગતું હતું. તેને ત્યાગ થવાથી શાંતિ લાગી. તે પાંચ ઇઢિયેના વિષય-કવાયની તૃષા નાબૂદ થશે, તે ઉપર સંયમ આવશે તે ધીરે ધીરે વિકારને, વિકલ્પને ત્યાગ થશે અને જીવન પ્રકાશ પંથે વિહરી દિવ્યતાને આસ્વાદ અનુભવશે. ૧૨ For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भानुभयो घटज्ञान ANIMLI भोर श्री अरुणोदय फाउन्डेशन SHREE ARUNODAYA FOUNDATION AHMEDABAD * BOMBAY * * * BANGALORE * MADRAS मुद्र : હેમાંગ પ્રિન્ટસ" स्टेट, गोरेगांव (पू), भु५४-४०००१3. पन्ना 0-3२ट्रीय For Private And Personal Use Only