________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રવણ
પ્રભુવાણીના શ્રવણથી, ચિ ંતનથી અને ધ્યાનથી આપણામાં અનેક સદ્ગુણા પ્રાપ્ત થાય છે. શ્રવણુ અને ક્રિયાને અળગાં કરીએ તો સદ્ગુણા અળગાં થાય છે. શ્રવણથી સમતા તથા મનની પ્રસન્નતા મળે છે.
*
શ્રવણુ કર્યાં પછી તેની એકે એક વાત જો આપણા આત્માને સ્પશી જાય તે જીવન ધન્ય અની જાય છે. એક સાધુને ટ્રેનમાં વૈરાગ્ય પ્રાપ્ત થઈ યેા, કારણ કે સાંભળ્યું કે “ ટરમિનલ આવી ગયુ છે, માટે ગાડી ખાલી કરો.” આ વાકયથી સાધુને થયું કે સંસારનું ટમિનલ આવી ગયું છે. બધુ છોડીને ચાલ્યા જવાનું છે. આ શ્રવણુનુ ચિંતન કરતાં મનમાં વૈરાગ્ય જાગ્યે ને જીવન ધન્ય બની ગયું. રામદાસ સમથે`ચારીમાં સાવધાન શબ્દ સાંભ
""
ળતાં મનમાં સાવધાન અની ગયા ને સસાર પર વૈરાગ્ય આવ્યે; ને બધુ' ત્યજીને ત્યાગ પંથે ચાલી નીકળ્યા.
શ્રવણુ કરીને સુવાકયોને મેંદીની માફ્ક ઘુંટવા જ કરવાનાં છે, તેથી જીવન વૈરાગ્યના વિવિધ રંગે રંગાશે અને દુ:ખ અને દારુણ્ય અદૃશ્ય થશે.
પ્રભુનું દર્શીન, પ્રભુવાણીનું શ્રવણ અને તેનું મનન
૧૬૩
For Private And Personal Use Only