________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Dરણા
દીપક બૂઝાઈ ગયે. સત્ય તિ જતાં પતિના આભાસ રૂપે લેકએ દીપ પ્રગટાવ્યા, ને તે થઈ દીપાવલિ. પ્રભુ જેવા સૂર્ય જતાં, તેમણે નાનકડા કેડિયાને પ્રકાશ આપે.
આ પર્વમાં આંસુ છે, આનંદ પણ છે. પ્રભુ નિર્વાણ પામ્યા, એવું ગૌતમે જ્યાં સાંભળ્યું, ત્યાં હતાશ થઈ બેસી ગયા, પિકેક મૂકી ગૌતમ બાળકની માફક રડવા લાગ્યા. ગૌતમને વીરપ્રભુનું પગલું જ્ઞાનવંતુ દેખાયું ને તે જ્ઞાનને પ્રકાશ અંતરમાં પથરાતા પ્રભાતે ગૌતમને કેવળજ્ઞાન થયું.
For Private And Personal Use Only