________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરણા ઉપર જઈએ, તેમ તેમ દેહને સ્પર્શ ચાલ્યા જાય છે અને માનસિક સુખ વધતું જાય છે.
પહેલા બાર દેવક પછી નવ વૈવેક, પાંચ અનુત્તર અને તેના ઉપર સિદ્ધ શિલા છે. ચૌદ રાજલકને ભાગ ઊભેલા ને બે હાથ કેડે દીધેલા હોય તેવા મનુષ્ય આકારને છે. મોઢામાં પાંચ અનુત્તર છે અને મસ્તક ઉપર સિદ્ધ શિલા છે.
પહેલા બે દેવલેમાં પપમ અને સાગરોપમનું આયુષ્ય હોય છે, ત્યાં મનુષ્ય કરતાં સુખ અને સ્પર્શ અત્યધિક શ્રેષ્ઠ હોય છે. ત્રણથી પાંચ દેવલોક સુધી સ્પર્શ નથી, ત્યાં દ્રષ્ટિથી જ સંતોષ થાય છે.
છઠ્ઠા ને સાતમા દેવકમાં વાતે અને દૃષ્ટિથી જ સંતોષ થાય છે. આઠમા દેવલોકમાં દેવીના સંગીતથી સંતોષ થાય છે. પછીના દેવેલકમાં આમાંનું કંઈ પણ હેતું નથી.
વૈવેકમાં જ્ઞાનીઓનાં વચનની વિચારણા હેય છે. અનુત્તરમાં તેત્રીસ સાગરોપમ જ્ઞાનીનાં વચનામાં અને વચના રાગમાં પસાર થઈ જાય છે. પુણ્યાનુબંધી પુણ્ય આવતાં ત્યાગદશા વધતી જાય છે, અને ત્યાગમાંથી જ સારુ સુખ દેખાય છે. ત્યાગમાં મનને વાળવાનું છે, કેળવવાનું છે ત્યાગમાં તૃપ્તિ છે, ત્યાગમાં મુક્તિ છે. સંસ્કાર સારાં કપ પહેરવામાં નથી, પણ ત્યાગમાં છે.
૧૯૧
For Private And Personal Use Only