________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
શ્રેષ્ઠ છે છે
અભ્યાસ માટે
તે આત્મા
શ્રાવકે દરરોજ નિયમિત કમમાં કમ એક ગાથા કરવી જોઈએ અને આમ કરતાં શક્ય તેટલાં સૂત્રે પૂર્ણ કરવા જોઈએ, આત્મા દ્રવ્યની ચર્ચા કરવી જોઈએ. દુનિયાના ગ્રંથમાં તત્વાર્થ સૂત્ર તથા કર્મગ્રંથ શ્રેષ્ઠ ગ્રંથ છે.
દુનિયાના અભ્યાસ માટે ઘણાં વર્ષો વાપરી નાખ્યાં તો આત્માના અભ્યાસ માટે હવે બાકીનાં ચેડાં વર્ષો વાપરવાનાં છે. જ્યાં સુધી અંતરનાં ગુણ ન આવે, તેને વિકાસ ન થાય ત્યાં સુધી તત્વને અભ્યાસ કરવાનું છે. આત્મા ગુણ બનશે, ત્યારે તે બીજાના ગુણોની પરખ કરી શકશે. જ્યાં સુધી આપણી પાસે દર્શન, જ્ઞાન ને ચારિત્ર ન હોય, ત્યાં સુધી આપણે બીજાનાં દર્શન, જ્ઞાન ને ચારિત્રને જાણી શક્તા નથી.
જ્ઞાનથી જે વૈરાગ્ય ન આવે તે તે જ્ઞાન નકામું છે. જ્ઞાનાય ફલં વિરતિઃ ! જ્ઞાનદશા આવતાં કામ, ક્રોધ, લોભ, માન અને માયા ઓછાં થતાં જાય છે અને ક્રમે ક્રમે વૈરાગ્ય પ્રગટ થતું જાય; રાગ-દ્વેષ પણ દૂર થતાં જાય છે. ક્ષમાથી, શાંતિથી, નિર્લોભતાથી જ્ઞાનીના જ્ઞાનને માપી શકાય છે. એક જ્ઞાની (હરે પ્લેસ)ને ચીડવવા માટે એક માણસ ગમે ત્યાં જઈ ગમે તેમ બેફામ ગાળો દેવા લાગે, આક્ષેપ કરવા લાગ્યા; કલાકો સુધી આમ કર્યા કર્યું, પણ પેલા ભાઈ તે ઠંડા કલેજે પિતાનું કામ કર્યે જતા હતા. જરા શાંત થયા ત્યારે તે જ્ઞાનીએ પિલાને ઠંડા પાણીને
૧૪૯
For Private And Personal Use Only