________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
* આત્મવિકાસ
કોઈ વસ્તુની કિ ંમત નક્કી કરવા માટે પહેલાં તે કેવી છે? તે શાને માટે છે? શેમાંથી તે બનેલી છે? વગેરે તપાસવુ પડે છે. હીરાની પરખ કરવા માટે ઝવેરીને હજાર દિવસ લાગે છે, પછી તે આવડે છે. હીરાની પરખ કરવી તે તા જડની વાત છે.
તેમ જ્ઞાનીઓ કહે છે કે આત્માના સદ્ગુણુ કે દુર્ગુણ જાણવા હાય તા પ્રભુનાં વચનને સમજવાં પડશે, જાણવાં પડશે. પાંચદશ વર્ષે ધમ પાછળ ખર્ચવા પડશે. ડિગ્રીએ મેળવવા પાછળ ૨૦-૨૫ વર્ષ ગાળી નાખીએ છીએ.
પા ને સેમલ પવાથી તે ઔષધ બની જાય છે. પરંતુ જો તે કાચા રહી જાય તે તે ખાવાથી માણસ મરી જાય છે. જો આપણા અંતરમાં ધર્માં ઊતરી જશે તે આપણે દૃષ્ટ—પુષ્ટ બની જઈશુ, સુખી ને શાંત મનીશુ.
જો શ્રાવક તત્ત્વાર્થ સૂત્રના જાણકાર હાય તેા ગમે તેવા સાધુ પાટ પર આવી શકતા નથી, એટલે સાધુઆને તત્ત્વના અભ્યાસ કરવા પડે છે, તેઓ ગુરુની આજ્ઞામાં રહે છે અને વ્યાખ્યાન પણ સાવચેતીપૂર્વક આપે છે.
૧૪
For Private And Personal Use Only