________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ર્શન શેઠ, મનેરમા શેઠાણું અને સંતાનોને જોયાં અને કપિલાને વેરને કીડો સળવળી ઊઠડ્યો. રાણીને યેનકેન પ્રકારેણ સમજાવીને સુદર્શનને ચલિત કરવા તૈયાર કરી.
પૌષધ કરી સુદર્શન શેઠ પષધશાળામાં આત્માસાધનામાં લીન હતા ત્યારે તેમને ઉઠાવવા ઘાટ ઘડ્યો.
મનને બરફ જેવું બનાવવાનું છે કે જેથી તેમાં કાંકરે પડે તેય તરંગ ઊભા થતા નથી, પણ પાણી જેવું મન હોય તે નાનકડી કાંકરી પડતાં તરંગોની હારમાળા સર્જાય છે.
વીતરાગ પરમાત્મા પોતાના મનને એવું બાંધી લે છે કે તેમની સેવામાં ૬૪ ઈદ્રો, અનેક ઈન્દ્રાણીઓ તથા દેવીઓ હાજર હોય છે, છતાંય લેશમાત્ર કામનું રુંવાડું ફરકતું નથી. જ્યારે મન સમક્ષ પ્રલોભનો આવે ત્યારે તેને વીતરાગના મન જેવું બનાવી દેવાનું છે.
રાણી અભયાએ સુદર્શનને ચલિત કરવા શક્ય તેટલા બધા અગ્ય પ્રયત્ન કરી જોયા. છેવટે સ્ત્રીસહજ બોલી ઊઠી: “મારી વૃત્તિ સંતે, નહીંતર બદનામ કરીશ.” પણ અંતે તે ફાંસીની સૂળી સુદર્શન માટે સિહાસન બની. વીતરાગ ધર્મને જયજયકાર કર્યો.
૧૨૮
For Private And Personal Use Only