________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
શકે છે. જગતને પેાતાની વિશાળ પાંખામાં લઈને ઊડવાનું છે. મૈત્રીથી સૂકાં હૃદયે ભીંજાય છે. વિશ્વમૈત્રીની ભાવનાથી અન્યના દુઃખથી આપણે દુઃખી થઈ એ છીએ. ડુક્કરને દુઃખમાંથી મુક્ત કરનાર અબ્રાહમ લિંકને કહ્યુ કે,
આ મેં ચાનું કામ કર્યું નથી, પણ મારા હૃદયના દુઃખને દૂર કરવા આ કાર્ય કર્યુ હતુ.” યાનું કામ કહેવાનુ નથી, યાનું કામ કરવાનું છે. આ છે તન-મનના સ્વાસ્થ્યનુ ખરું સુખ.
૫૭
For Private And Personal Use Only