________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | વચનશુદ્ધિ
જેમ જેમ વસ્તુ શુદ્ધ થતી જાય, તેમ તેમ તે સુંદર દેખાવા માંડે છે. તળાવની તડેમાં જળ પૂરાતાં સરસ બની જાય છે, તેમ જીવનમાં ધર્મને રસ આવતાં, આપણે આનંદી બનીએ છીએ.
મન, વચન અને કાયાનાં ત્રણ સાધને હથિયાર જેવાં છે. કડિયે જે સાધનેથી ૧૪ માળનાં મકાન બાંધે છે અને મકાન બાંધતાં બાંધતાં તે ઊંચે ચઢતે જાય છે, ત્યારે તે જ સાધનથી કુ ખેદનાર નીચે ઊતરતે જાય છે. એક ઉપર પ્રકાશમાં જાય છે, બીજે નીચે અંધકારમાં જાય છે. મકાન બાંધવાનું કામ અઘરું છે, ખાડો ખોદવાનું કામ સહેલું છે.
તેવું જ આ મન, વચન અને કાયાનું છે. તેમને સદુપયેાગ કરવા માટે જ્ઞાનની જરૂર છે, પરંતુ જેને દુપગ કરે છે, તેને જ્ઞાનની જરૂર નથી. જેને સાધના કરવી છે, તેને જ્ઞાન, સ્વાધ્યાય અને ઇન્દ્રિયને સદુપયોગ કરવાને છે.
પહેલાં શરીર ને પછી મન અને વચન આવે છે. કાચબાની જેમ ઈન્દ્રિયોને સંકેલી લેવાની છે. હનિયામાં
For Private And Personal Use Only