SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * | નવપદ સ્વય તરે છે, અનેકને નવપદ આરાધક આત્મા તારે છે. જેના હૃદયમાં નવપદ છે, તેને કોઈ ના ડર નથી. • નમે અરિહંતાણ’ના પ્રભાવથી કાળા સપ પણ પુષ્પમાળા અની જાય છે. અઢાર દોષોથી ર્જિત અરિહંત પ્રભુ છે. જગતમાં પ્રકાશ ફેલાવી દે છે. અરિહંત પછી સિદ્ધપદ્મની આરાધના સિદ્ધિ અપાવે છે. આચાય આપણને મેાક્ષ મા અપાવે છે. તેઓ પંચાચારના ઉપદેશ આપે છે, મુનિરૂપી તારાઓમાં આચા ચંદ્ર સમાન છે. જગતને અજવાળનાર દીવા આચાય છે. આચાય ને સ્વદર્શન અને પરદનના ખ્યાલ હાવા જાઈ એ. જગતના બધા જ પ્રશ્નોના જવાખ આચાય પાસે હાય છે. શાસનના રાજા આચાય છે. ઉપાધ્યાય ભગવંત તે રાજાના રાજકુમાર યુવરાજ જેવા છે. તેઓ શાસનના વિદ્યાથી ઓને તૈયાર કરે છે. ઉપાધ્યાય ભગવંત પૃથ્થર જેવા મનુષ્યાને સુંદર કોતરી, કંડારી પ્રતિમાનું રૂપ આપે છે. સાધુને તૈયાર કરવા માટે ઉપાધ્યાયની જરૂર છે. ૧ For Private And Personal Use Only અહિ તે
SR No.008733
Book TitlePrerna
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1982
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy