SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા નથી. તા ગરીબ લેાકેાની સ્થિતિ જોઈને નહિ, પરંતુ જાણીને દાન કરવું. ભિખારણની સ્થિતિ જાણી પછી નિરાલાએ કહ્યું : “હું તને વીસ રૂપિયા આપુ' તે તું કેટલા દિવસ પસાર કરીશ ?” ભિખાણું : “મારા પતિ માં છે, તેથી વીસ રૂપિયા એક મહિના જ ચાલે છે, માટે પેટ ખાતર જ ભીખ માગતી હતી.” તા નિરાલાએ બાકીના સે રૂપિયા પણ તે ભિખારણને આપી દીધા. તે રકમમાંથી એક રેંટિયા ને રૂ અપાવ્યાં ને પેલી ભિખારણનુ દુ:ખ ચાલ્યું ગયું. પછી તે ભિખારણનુ દ્રશ્ય વણી કાવ્ય મનાવ્યું. તેા તેના ૨૫૦ રૂપિયા કવિને પુરસ્કાર તરીકે મળ્યા. એક ભાઈ એ ગુરુની ભક્તિ અર્થે “ રસ ” વહેારાવવાના લાભ લેવાનુ નક્કી કર્યું. સવારના ઘણા સાધુઓ વહેારવા આવ્યા. ત્યારે પેલા ભાઈ ખેાલ્યાઃ ૮ ભિખારીની માફક સાધુએ વહેારવા તૂટી પડયા છે. '' નિરાલાના હૈયામાં દાનની રુચિ જન્મી હતી. આ ભાઈના હૃદયમાં દાનની રુચિના આવેશ આવી ગયા હતા. સાચું દાન તા તે છે કે જેમાં દેનાર ને લેનારનું નામ કઈ એ જાણવું ન જોઈ એ. જેને ધન પરની મૂર્છા નથી છૂટતી તેવા આત્માએ આકડાની નીચે ભારીંગ તરીકે એકેન્દ્રિયના અવતાર પામે ર For Private And Personal Use Only
SR No.008733
Book TitlePrerna
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1982
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy