________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આપવાથી તેની શક્તિ ને કિંમત વધે છે, પ્રભુવાણીના વાક્ય વારંવાર વિચાર્યા કરીએ તો જીવન ધન્ય બની જાય, અજ્ઞાનના મેતિયા ઉતારનાર પ્રભુવાણી છે.
આપણે વિચારવાનું કે આત્મજ્ઞાનની બાબતમાં હું જડ હતો ત્યારે પ્રભુએ આત્માનો વિચાર આવે. તેથી આત્માને ઊર્ધ્વગામી બનાવવા પ્રયત્ન કર્યો. પરિગ્રહ છે. થાય તો આત્મા ઊંચે જઈ શકે છે. વિજ્ઞાનને નિયમ છે કે જેમ જેમ દબાણ ઓછું થાય તેમ તેમ વસ્તુ ઊંચે જઈ શકે છે. તો વિષયકષાય–રાગદ્વેષ-પરિગ્રહને ભાર ઓછો થાય તો આત્મા ઊંચે જઈ શકે છે. આ ચાર પ્રકારની સુખ શય્યા આત્મકલ્યાણળે છે.
For Private And Personal Use Only