________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | સ્વાસ્યનો મર્મ
આજે ફેશનની દૃષ્ટિએ કહેવાતા સ્વાસ્થ માટે માંસાહાર શરૂ થયું છે. પણ આ ભણેલા ભીંત ભૂલે છે. શાકાહારી હાથી માંસાહારી સિંહને ચગદી શકે છે. શાકાહારી લાંબુ આયુષ્ય ભેગવી શકે છે, માંસાહારી ટૂંકું ને નીરસ જીવન ભગવે છે.
જીવનના સિદ્ધાન્તથી સે વર્ષ જીવી શકાય છે, નહિં કે માંસાહારી ખેરાક, દવા, પ્રેટીને, વિટામિને કે ઈજેકશનથી.
ભારતની ભૂમિમાં અકાળે મૃત્યુ તે અશુભ ચિહ્ન ગણાતું. તે ભૂમિમાં સુંદર સંસ્કૃતિ છે. તે સંસ્કૃતિ લાંબા આયુષ્યના કારણરૂપ હતી અને છે.
શરીરને ઉપગ ઇદ્રિના દુ૨૫ગ માટે કરવાને નથી. તેની ભૂખ વિષયકક્ષાએથી મટાડવાથી નથી. પાંચ ઇદ્રિને સુમાગે વાળીને-કેળવીને સંસ્કૃતિને પિષક બનાવવાની છે. આંખમાં અમૃત ભરવાનું છે, કાનથી ભગવાનની વાણી સાંભળવાની છે, નાકથી સુંદર સૌરભ સુંઘવાની છે, જીભને મધુર બનાવવાની છે અને સ્પર્શ તે પ્રભુને કરવાનો છે. આ ઇદ્ધિને નિર્મળ બનાવવાથી શુભ તને
For Private And Personal Use Only