________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
પિતાને ત્યાં પધારવા તે શિષ્યને આમંત્રણ આપ્યું. ઠાઠમાઠથી ચેલાજી પધાર્યા, કારણ કે વિટામિન “એમ” નું જોર હતું. શેઠ તે ધનવાન હતા. તેમણે ચેલા પ્રત્યે અતિ વિનય, વિવેક, ભક્તિ દર્શાવ્યાં. ચેલે તે આ જોઈ નવાઈ પામ્ય ને અતિ પ્રસન્ન થયા.
- શેઠ એમ માને છે કે ગુરુની ભક્તિ કરવાથી જ આ ધનસંપત્તિ મળ્યાં છે, અને ધન હું ગુરુની સેવા કરવામાં જ વાપરું છું. શેઠની ભક્તિ ને સેવાથી ચેલાને પિતાને પારસમણિ શેઠને આપવાનું મન થયું. તેથી શેઠને તે પારસમણિ આપે. પરંતુ શેઠે તે પારસમણિ ન લીધે; પરંતુ તેમની પાસે રહેલ લેખંડનો ચીપિયે લીધે અને પિતાના કપાળમાં ફેરવ્યો તે ચીપિ સેનાનો થઈ ગયો. તે શ્રીમંતનું પુણ્ય એટલું બધું હતું કે ફક્ત તેને સ્પર્શ જ પારસમણિ જેવું સર્જવા સમર્થ હતે.
પ્રકાશ પંથે જવા પ્રયાણ કરનાર ચેલે ભૌતિકના અંધકારમાં અટવાઈ ગયે હતે-હવે તેને ખ્યાલ આવ્યો કે ભૌતિક સંપત્તિ સુખ નથી આપી શકતી. તેને ત્યાગ સુખ આપી શકે છે. શેઠનું ધન ઉપરનું નિર્મમત્વ જોઈ ચેલે નવાઈ પામ્યો હતો. શેઠ પાસે પરિગ્રહ-પાર વિનાને હિતે છતાં પોતે અનાસક્ત, અલિપ્ત બની રહેતા હતા. સંયમની કિંમત તેમને સમજાઈ હતી. ચેલાને મોડે મોડે તેનું જ્ઞાન
For Private And Personal Use Only